Mari Chunteli Laghukathao book and story is written by Madhudeep in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mari Chunteli Laghukathao is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મારી ચૂંટેલી લઘુકથાઓ - નવલકથા
Madhudeep
દ્વારા
ગુજરાતી વાર્તા
લઘુકથાનો કથા-પરિવારનો જ મહત્વપૂર્ણ હિસ્સો છે જેવી રીતે નવલકથા, વાર્તા કે પછી નાટક હોય. પરિવારમાં જે રીતે દરેક વ્યક્તિના ગુણધર્મો અલગ અલગ હોય છે તેવી જ રીતે લઘુકથાના ગુણધર્મ પણ બાકીના લેખન કરતા અલગ હોય છે. લઘુમાં વિરાટ પ્રસ્તુત કરવું તેજ લઘુકથાકારનું કૌશલ્ય છે. આપણી સમક્ષ સંપૂર્ણ સૃષ્ટિ છે, આ સૃષ્ટિમાં પૃથ્વી છે, પૃથ્વી પર મનુષ્ય, મનુષ્યનું પૂર્ણ જીવન અને એ જીવનની એક પળ. આ વિસ્તૃતથી અણુ સુધીની યાત્રા છે અને આ અણુનું સાચું અને સ્પષ્ટ વર્ણન કરવું તે જ લઘુકથાનો મૂળમંત્ર છે. એ લઘુકથાકાર જ સફળ માનવામાં આવે છે જે આ પળને સાચી રીતે પકડીને તેની પુરેપુરી સંવેદનાની સાથે તેને વાચક સુધી પ્રસ્તુત કરી શકે. સૃષ્ટિનું પોતાનું મોટું મહત્ત્વ છે પરંતુ આપણે અણુના મહત્ત્વને ઓછું આંકી શકીએ નહીં. માનવીના જીવનમાં કેટલી બધી મહત્ત્વની પળો હોય છે જે નવલકથા કે પછી વાર્તા લખતી વેળાએ લેખકની દ્રષ્ટિએથી દૂર થઇ જતી હોય છે કારણકે એ સમય લેખકની દષ્ટિ સમગ્ર જીવન પર હોય છે પરંતુ એક લઘુકથાકારની દ્રષ્ટિમાં એ પળ જ મહત્વપૂર્ણ હોય ચ્જ્જે જે એક વાર્તાકાર કે નવલકથાકારની નજરેથી દૂર રહી જતી હોય છે. એ પળોની વાર્તા જ લઘુકથા હોય છે અને અને આ ગુણધર્મ જ આ શાખાને વિશિષ્ટ પણ બનાવે છે અને અન્ય શાખાઓ કરતા અલગ પણ બનાવે છે.
- મધુદીપ
લઘુકથાનો કથા-પરિવારનો જ મહત્વપૂર્ણ હિસ્સો છે જેવી રીતે નવલકથા, વાર્તા કે પછી નાટક હોય. પરિવારમાં જે રીતે દરેક વ્યક્તિના ગુણધર્મો અલગ અલગ હોય છે તેવી જ રીતે લઘુકથાના ગુણધર્મ પણ બાકીના લેખન કરતા અલગ હોય છે. લઘુમાં વિરાટ પ્રસ્તુત ...વધુ વાંચોતેજ લઘુકથાકારનું કૌશલ્ય છે. આપણી સમક્ષ સંપૂર્ણ સૃષ્ટિ છે, આ સૃષ્ટિમાં પૃથ્વી છે, પૃથ્વી પર મનુષ્ય, મનુષ્યનું પૂર્ણ જીવન અને એ જીવનની એક પળ. આ વિસ્તૃતથી અણુ સુધીની યાત્રા છે અને આ અણુનું સાચું અને સ્પષ્ટ વર્ણન કરવું તે જ લઘુકથાનો મૂળમંત્ર છે. એ લઘુકથાકાર જ સફળ માનવામાં આવે છે જે આ પળને સાચી રીતે પકડીને તેની પુરેપુરી સંવેદનાની સાથે તેને વાચક સુધી પ્રસ્તુત કરી શકે. સૃષ્ટિનું પોતાનું મોટું મહત્ત્વ છે પરંતુ આપણે અણુના મહત્ત્વને ઓછું આંકી શકીએ નહીં. માનવીના જીવનમાં કેટલી બધી મહત્ત્વની પળો હોય છે જે નવલકથા કે પછી વાર્તા લખતી વેળાએ લેખકની દ્રષ્ટિએથી દૂર થઇ જતી હોય છે કારણકે એ સમય લેખકની દષ્ટિ સમગ્ર જીવન પર હોય છે પરંતુ એક લઘુકથાકારની દ્રષ્ટિમાં એ પળ જ મહત્વપૂર્ણ હોય ચ્જ્જે જે એક વાર્તાકાર કે નવલકથાકારની નજરેથી દૂર રહી જતી હોય છે. એ પળોની વાર્તા જ લઘુકથા હોય છે અને અને આ ગુણધર્મ જ આ શાખાને વિશિષ્ટ પણ બનાવે છે અને અન્ય શાખાઓ કરતા અલગ પણ બનાવે છે.
- મધુદીપ
શહેરનું પ્રખ્યાત ટાગોર થિયેટર ખીચોખીચ ભરાઈ ચૂક્યું છે. જે દર્શકોને સીટ નથી મળી તેઓ દીવાલને ચોંટીને ઉભા છે. રંગમંચના પિતામહ કહેવાતા નીલાંબર દત્ત આજે પોતાની અંતિમ પ્રસ્તુતિ આપવા જઈ રહ્યા છે.
હોલની રોશની ધીમેધીમે ઝાંખી પડી રહી છે, રંગમંચનો પડદો ...વધુ વાંચોરહ્યો છે.
હા અનવર! હું આ ધાર્મિક પુસ્તક પર હાથ રાખીને પૂરા ભાન સાથે એ સ્વીકાર કરું છું કે એ સમયે તારા પ્રેમની જાળમાં ફસાઈને અને મારી માતા સમક્ષ વિદ્રોહ પોકારીને તારી સાથે નિકાહ કરવા એ મારા જીવનની સહુથી મોટી ભૂલ ...વધુ વાંચો
આ તમે તમે જે ત્રણ માળનું સફેદ ભવન જોઈ રહ્યા છો તેને બંસલ કુટીર કહે છે. ભાઈ, જરાય આશ્ચર્ય ન પામતા, તેના માલિક જગદીશલાલ બંસલ તેને કુટીર જ માને છે. તેમનું બાળપણ અને યુવાની ઝુંપડીમાં જ વીત્યું છે અને ...વધુ વાંચોભગવાનનો ખૂબ આભાર માને છે કે તેણે તેમને બધુંજ આપી દીધું છે. અને આથીજ તેઓ પોતાના ઘરને પ્રભુની કુટીર માને છે.
દશેરા પછીના વીસ દિવસો તો જાણેકે કોઈ ઘોડા પર સવાર થઈને ઉડી રહ્યા હતા. બંગલાઓમાં થતી સાફ સફાઈ અને રંગરોગાને એ સ્પષ્ટ કરી દીધું હતું કે પ્રકાશપર્વ નજીક આવી ગયો છે. જે કે વ્હાઈટ સિમેન્ટ વાળી વોલ પુટ્ટી અને ...વધુ વાંચોપેઈન્ટથી રંગેલી દીવાલો બોલી ઉઠી હતી પરંતુ સંપ્રભાત કોલોનીની આ દીવાલોની વચ્ચે પાંચ મકાનો એવા પણ હતા જેમની દીવાલો વર્ષોથી બોલવાનું જાણેકે ભૂલી ગઈ હતી. તેમના સંતાનો પોતાના વડીલોને પોતાના દેશમાં એકલા છોડી જઈને વિદેશમાં વસી ગયા હતા.