Devil Return-1.0 book and story is written by Jatin.R.patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Devil Return-1.0 is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ડેવિલ રિટર્ન-1.0 - નવલકથા
Jatin.R.patel
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
નમસ્કાર દોસ્તો, ડિજિટલ પ્લેટફોર્મ અને ebook એપ પર સૌથી વધુ વંચાતા અને ઓછી ઉંમરમાં સૌથી વધુ કમાણી કરાવનાર લેખક તરીકેની સફરમાં જે નવલકથા એ મને સૌથી વધુ સહકાર આપ્યો અને જેનાં થકી હું ઘણાં વાંચકોનો પસંદગીનો લેખક બન્યો એ નોવેલ હતી ડેવિલ એક શૈતાન.
રાધાનગર, એસીપી અર્જુન, અર્જુનનો મિત્ર અને સાથી ઓફિસર નાયક, અર્જુનનાં અન્ય સાથી અધિકારીઓ વાઘેલા, જાની, અશોક, અર્જુનની પત્ની પીનલ, ફાધર થોમસ, સુપર વિલન ડોકટર આર્યા નાં પાત્રોથી મઢેલી એક સુપર સસ્પેન્સ, રોમાંચક અને હોરર નોવેલ ડેવિલ એક શૈતાન મારાં દિલની સૌથી વધુ નજીક રહી છે અને સાથે વાંચકોનાં દિલની પણ.
અર્જુન અને બાકીનાં પાત્રોને લઈને રચેલી નોવેલ હવસ:it cause death ને પણ જે પ્રકારનો પ્રેમ અને પ્રતિસાદ મળ્યો એને સાબિત કરી દીધું કે અર્જુન વાંચકો માટે રિયલ હીરો છે..આ જ અર્જુન અને એનાં નજીકનાં પાત્રો સાથે રાધાનગરની પૃષ્ઠભૂમિ પર એક નવી હોરર-સસ્પેન્સ નોવેલ રચવાની ઘણાં સમયથી ઈચ્છા હતી..પણ એ માટે કોઈ સારો પ્લોટ મળે એ જરૂરી હતો કેમકે હું નહોતો ઈચ્છતો કે ડેવિલ એક શૈતાન ની સિકવલ એનાંથી સહેજ પણ ઝાંખી પડે.
નમસ્કાર દોસ્તો, ડિજિટલ પ્લેટફોર્મ અને ebook એપ પર સૌથી વધુ વંચાતા અને ઓછી ઉંમરમાં સૌથી વધુ કમાણી કરાવનાર લેખક તરીકેની સફરમાં જે નવલકથા એ મને સૌથી વધુ સહકાર આપ્યો અને જેનાં થકી હું ઘણાં વાંચકોનો પસંદગીનો લેખક બન્યો એ ...વધુ વાંચોહતી ડેવિલ એક શૈતાન.
રાધાનગર, એસીપી અર્જુન, અર્જુનનો મિત્ર અને સાથી ઓફિસર નાયક, અર્જુનનાં અન્ય સાથી અધિકારીઓ વાઘેલા, જાની, અશોક, અર્જુનની પત્ની પીનલ, ફાધર થોમસ, સુપર વિલન ડોકટર આર્યા નાં પાત્રોથી મઢેલી એક સુપર સસ્પેન્સ, રોમાંચક અને હોરર નોવેલ ડેવિલ એક શૈતાન મારાં દિલની સૌથી વધુ નજીક રહી છે અને સાથે વાંચકોનાં દિલની પણ.
અર્જુન અને બાકીનાં પાત્રોને લઈને રચેલી નોવેલ હવસ:it cause death ને પણ જે પ્રકારનો પ્રેમ અને પ્રતિસાદ મળ્યો એને સાબિત કરી દીધું કે અર્જુન વાંચકો માટે રિયલ હીરો છે..આ જ અર્જુન અને એનાં નજીકનાં પાત્રો સાથે રાધાનગરની પૃષ્ઠભૂમિ પર એક નવી હોરર-સસ્પેન્સ નોવેલ રચવાની ઘણાં સમયથી ઈચ્છા હતી..પણ એ માટે કોઈ સારો પ્લોટ મળે એ જરૂરી હતો કેમકે હું નહોતો ઈચ્છતો કે ડેવિલ એક શૈતાન ની સિકવલ એનાંથી સહેજ પણ ઝાંખી પડે.
અર્જુન પોતાની પત્ની પીનલ અને દીકરા અભિમન્યુ સાથે ઉટી જવાની યોજના બનાવી ચુક્યો હોય છે..રાધાનગરનાં દરિયામાંથી કોઈ રહસ્યમય વ્યક્તિ શહેરમાં પ્રવેશ કરે છે..રાધાનગર પોલીસ સ્ટેશનમાં એક કોલ આવે છે જેમાં જણાવવામાં આવે છે કે એક લાશ મળી છે..આ બાબત ...વધુ વાંચોઅર્જુનને જણાવ્યાં વગર નાયકની આગેવાનીમાં અર્જુનનાં અન્ય સાથી અધિકારીઓ તપાસ માટે સરદાર પટેલ ગાર્ડન તરફ નીકળી પડે છે.
અર્જુન પોતાની પત્ની પીનલ અને દીકરા અભિમન્યુ સાથે ઉટી જવાની યોજના બનાવી ચુક્યો હોય છે..રાધાનગરનાં દરિયામાંથી કોઈ રહસ્યમય વ્યક્તિ શહેરમાં પ્રવેશ કરે છે..શહેરનાં ગાર્ડનમાંથી અમરત નામનાં સિક્યુરિટી ગાર્ડની વિકૃત હાલતમાં લાશ મળે છે..નાયક અને અન્ય પોલીસ અધિકારીઓ જરૂરી કાર્યવાહી ...વધુ વાંચોકરી લાશની ફોરેન્સિક તપાસ માટે લાશને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટનાં હેડ યાસીર શેખ ને મોકલાવે છે..લાશનું એક્ઝેમાઈન કરતાં શેખ ચોંકી જાય છે.
એકતરફ અર્જુન સપરિવાર ઉટી જવાની તૈયારી કરી રહ્યો હોય છે તો બીજી તરફ શહેરનાં મધ્યમાં આવેલાં ગાર્ડનમાંથી ગાર્ડનનાં સિક્યુરિટી ગાર્ડ અમરતની વિકૃત હાલતમાં લાશ મળે છે..ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ હેડ યાસીર શેખ ને અમુક ચોંકાવનારી વસ્તુઓ અમરતની બોડી ની ફોરેન્સિક તપાસ ...વધુ વાંચોમળે છે..ફોરેન્સિક રિપોર્ટ ઘણો વિચિત્ર હોવાં છતાં નાયક અમરતની મોત જંગલી જનાવરનાં હુમલામાં થયું હોવાનું માની કેસ ક્લોઝ કરે છે..શહેરભરમાં જંગલી પશુને પકડવા પાંજરા મુકાઈ ગયાં હોય છે..નાયક પર અર્જુનનો કોલ આવતાં એ ચોંકી જાય છે.
અર્જુનની ગેરહાજરીમાં રાધાનગરમાં અમરત નામનાં વ્યક્તિની લાશ મળે છે.ફોરેન્સિક રિપોર્ટ ઘણો વિચિત્ર હોવાં છતાં નાયક અમરતની મોત જંગલી જનાવરનાં હુમલામાં થયું હોવાનું માની કેસ ક્લોઝ કરે છે..એક વરુ જંગલ ખાતાનાં અધિકારીઓ પકડી પાડે છે..રાધાનગરનાં વાતાવરણમાં તીવ્ર પલટો આવે છે..અબ્દુલની ...વધુ વાંચોપોલીસસ્ટેશનમાં રાતની ડ્યુટી હોય છે ત્યારે દરિયાકિનારે આવેલાં જહાજમાંથી બે માનવાકૃતિઓ રાધાનગર શહેર તરફ અગ્રેસર થાય છે.