Asatyana Prayogo book and story is written by Deepak Antani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Asatyana Prayogo is also popular in બાયોગ્રાફી in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા ) - નવલકથા
Deepak Antani
દ્વારા
ગુજરાતી બાયોગ્રાફી
અસત્ય અને મૂલ્યવિહીન આચરણો થી ભરપુર છે. જાણે -અજાણે આપણે પણ ક્યાંક ને ક્યાંક એના હિસ્સા બનીએ જ છીએ. આજના જમાનામાં સત્યને વળગીને આદર્શ મુલ્યો સાથે જીવવું અઘરું છે. આવી કશ્મકશ સાથે જીવનના ચડા-ઉતારમાં મને જે કઈ શીખવા- જાણવા મળ્યું, જ્ઞાન અને સમજણનું ભાથું મળ્યું, કુદરત કહો કે દીવ્ય શકતી જે કહો, એ સાથે જ છે, એવું લાગે છે. એટલે થયું, બધા જીવનના પ્રસંગોને લખવા - ટાંકવા જોઈએ, એમ સતત લાગ્યું અને અમય મળતાં એ લખ્યું છે.
ટૂંકમાં, મેં જ મારાં વિષે લખેલું આ બધું છે.
અસત્ય અને મૂલ્યવિહીન આચરણો થી ભરપુર છે. જાણે -અજાણે આપણે પણ ક્યાંક ને ક્યાંક એના હિસ્સા બનીએ જ છીએ. આજના જમાનામાં સત્યને વળગીને આદર્શ મુલ્યો સાથે જીવવું અઘરું છે. આવી કશ્મકશ સાથે જીવનના ચડા-ઉતારમાં મને જે કઈ શીખવા- જાણવા ...વધુ વાંચોજ્ઞાન અને સમજણનું ભાથું મળ્યું, કુદરત કહો કે દીવ્ય શકતી જે કહો, એ સાથે જ છે, એવું લાગે છે. એટલે થયું, બધા જીવનના પ્રસંગોને લખવા - ટાંકવા જોઈએ, એમ સતત લાગ્યું અને અમય મળતાં એ લખ્યું છે.
ટૂંકમાં, મેં જ મારાં વિષે લખેલું આ બધું છે.
આ મારા જીવનના એવાં પ્રસંગો છે, જેમાંથી કૈક સારું શીખ્યો છું., સમજ્યો છું, જ્ઞાન મળ્યું છે. બાળપણની બહુ યાદો નથી એવી કોઈ. પણ સમજનો થયો, કોલેજમાં આવ્યો પછી ના પ્રસંગો ટાંક્યા છે. આશા છે તમને પણ કૈક શીખવા ...વધુ વાંચો
સભાન અસત્યઆપણે કેટલી સહજતાથી અસત્ય, અયોગ્ય કે મુલ્ય વિરુદ્ધ આચરણ કરી દેતાં હોઈએ છીએ અને આપણી જ વકીલાત કરવા આપણે એને વ્યવ્હારીક -પ્રેક્ટીકલ આચરણનું લેબલ જાતે જ આપીને એની યોગ્યતા પુરવાર કરી દઈએ છીએ. શું ...વધુ વાંચોકુદરતનો કે કર્મના સિદ્ધાંતનો જરા પણ ડર નથી એ બધું ખાલી સમજવા, વાતો કરવા, વોટ્સેપ પર શેર કરવા માટે જ છે આચરણમાં મુકવા માટે નહી બધાના જીવનમાં આવા પ્રસંગો અવાર નવાર બને જ છે. મારા પ્રસંગો મેં મારી ભાષામાં લખ્યા છે અને સંતોષ માન્યો છે.
આપણે કેટલી સહજતાથી અસત્ય, અયોગ્ય કે મુલ્ય વિરુદ્ધ આચરણ કરી દેતાં હોઈએ છીએ અને આપણી જ વકીલાત કરવા આપણે એને વ્યવ્હારીક -પ્રેક્ટીકલ આચરણનું લેબલ જાતે જ આપીને એની યોગ્યતા પુરવાર કરી દઈએ છીએ. શું આપણને ...વધુ વાંચોકે કર્મના સિદ્ધાંતનો જરા પણ ડર નથી એ બધું ખાલી સમજવા, વાતો કરવા, વોટ્સેપ પર શેર કરવા માટે જ છે આચરણમાં મુકવા માટે નહી બધાના જીવનમાં આવા પ્રસંગો અવાર નવાર બને જ છે. મારા પ્રસંગો મેં મારી ભાષામાં લખ્યા છે અને સંતોષ માન્યો છે.
ક્યારેક કોઈક વિચાર અચાનક આવે અનેએને અમલમાં મૂકી દઈએ. પાછળથી ખબર પડે, કે આમ કરવાનું પરિણામ શું આવ્યું લગભગ તો જે થાય છે અથવા કુદરત જે કરાવે છે, એ સારા માટે જ હોય છે. અણી ચુક્યો સો ...વધુ વાંચોજીવે. તમારા સાથે આવું કઈ થયું છે થયું જ હશે.