Darek khetrama safdata book and story is written by Amit R Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Darek khetrama safdata is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દરેક ક્ષેત્રમાં સફળતા - નવલકથા
Amit R Parmar
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
પ્રસ્તાવના દરેક વ્યક્તીને સફળ થવાની ઇચ્છા હોય છે, ફેમસ બનવાની, લોકોનુ ધ્યાન આકર્ષવાની અને ખુબ પૈસા કમાવાની ઇચ્છા હોય છે. આ ઇચ્છાના જોરે તેઓ ઉત્સાહમા આવી કાર્ય શરુ તો કરી દેતા હોય છે પણ તેમા મુશ્કેલીઓ આવતા તેઓને ડર લાગતો હોય છે, ધીરે ધીરે નિરાશ થવા લાગતા હોય છે, કામ કરવાની ઇચ્છામા ઘટાડો થવા લાગતો હોય છે જેથી તેઓ પીછે હટ કરી છેવટે નિષ્ફળતાના શીકાર બનતા હોય છે. તો આ રીતેતો ક્યારેય સફળતા મળી શકે નહી કારણકે સફળતા મેળવવા માટેતો
પ્રસ્તાવના દરેક વ્યક્તીને સફળ થવાની ઇચ્છા હોય છે, ફેમસ બનવાની, લોકોનુ ધ્યાન આકર્ષવાની અને ખુબ પૈસા કમાવાની ઇચ્છા હોય છે. આ ઇચ્છાના જોરે તેઓ ઉત્સાહમા ...વધુ વાંચોકાર્ય શરુ તો કરી દેતા હોય છે પણ તેમા મુશ્કેલીઓ આવતા તેઓને ડર લાગતો હોય છે, ધીરે ધીરે નિરાશ થવા લાગતા હોય છે, કામ કરવાની ઇચ્છામા ઘટાડો થવા લાગતો હોય છે જેથી તેઓ પીછે હટ કરી છેવટે નિષ્ફળતાના શીકાર બનતા હોય છે. તો આ રીતેતો ક્યારેય સફળતા મળી શકે નહી કારણકે સફળતા મેળવવા માટેતો
સ્ટેપ ૧ પોતાના પર કાબુ મેળવો આ સ્ટેપ એ સફળતા મેળવવા માટેની નીતિઓનુ ઘડતર છે. સફળતા ...વધુ વાંચોમાટેની લડાઇ શરૂ કરતા પહેલા યુદ્ધ મેદાનમા કેવી માનસીક પરિસ્થિતિઓ ઉત્પન થશે અને કેવી રીતે તેને પહોચી વળશુ કે કેવી રીતે તેનાથી બચી શકશુ તેના માટેની વર્તન નીતિઓની સ્પષ્ટતા કરવાનો આ સ્ટેપનો હેતુ છે. સફળતા મેળવવા માટે કેવુ વર્તન દાખવવુ તેને લગતી નીતિઓ સ્પષ્ટ હોવી ખુબ જરૂરી બને છે કારણ કે જ્યાં સુધી આવી નીતિઓ સ્પષ્ટ નથી થતી
2) વિનમ્ર એટીટ્યુડ વિકસાવો માની લ્યો કે કોઇ વ્યક્તી મેડિકલ રીપ્રેઝેન્ટેટીવ છે કે સેલ્સમેન છે અને તે પોતાની પ્રોડક્ટ વેચવા નિકળ્યા હોય એવામા કોઇ ગ્રાહક પાસે જઇને તે કોઇ મોટા સાહેબ હોય એ રીતે એકદમ ...વધુ વાંચોખીસામા હાથ નખીને ઉભા રહે, પોતે કોઇ મોટી હસ્તી હોય એ રીતે વાત કરે, સામેની વ્યક્તીને નીચા પાળવાનો પ્રયત્ન કરે કે અભીમાનથી તે પોતાનુ ઉત્પદન વેચવાનો પ્રયત્ન કરે તો શું સામેની વ્યક્તી તેનુ આવુ વર્તન જોઇ તેની પાસેથી ખરીદી કરવાનુ મન બનાવી શકશે? શું તમને લાગે છે કે આ રીતે તમે ગ્રાહકો સાથે આત્મીયતા બાંધી
વ્યક્તીનો એટિટ્યુડ તેના આસપાસના વાતાવરણને ઘણીજ અસર પહોચળતો હોય છે. એક નેગેટીવ વ્યક્તી આસપાસ નકારાત્મક્તા ફેલાવતો હોય છે જ્યારે એક પોઝિટીવ વ્યક્તી આસપાસ હકારાત્મકતા ફેલાવતો હોય છે. આ રીતે વ્યક્તી જાણે અજાણે પણ એવા વાતાવરણનુ નિર્માણ કરતો હોય છે ...વધુ વાંચોજેના પરીણામો પછા તેણેજ ભોગવવા પડતા હોય છે કારણ કે વ્યક્તીના મન વિચારો અને કર્યો પર એવીજ અસરો ઉદભવતી હોય છે કે જેવુ તેની આસપાસનુ વાતાવરણ હોય. દા.ત. કોઇ વ્યક્તી સમાજમા અસહકાર ભર્યુ વર્તન દાખવતો હોય તો હકિકતમાતો તે પોતાના માટેજ અસહકાર ભર્યા વાતાવરણનુ નિર્માણ કરી રહ્યો હોય છે કારણ કે હવેથી લોકો પણ તેને અસહકારજ આપશે. હવે
Tips૧) વિનમ્ર એટીટુડ કેળવવા માટે સૌ પ્રથમતો આપણા વિચારોમા રહેલુ અભીમાન દુર કરવુ જોઇએ. આપણે ગમે તેટલા પૈસાદાર હોઇએ, ગમે તેટલા દેખાવડા હોઇએ કે ગમે તેટલા હોશીયાર હોઇએ, જો આપણે તેનુ અભીમાન કરશું તો ક્યારેય લોકો આપણને સમ્માન આપશે ...વધુ વાંચોઆ રીતેતો લોકોનો અહમ ઘવાશે અને આખરે તેઓ આપણા વિરોધી બની જશે. માટે જેમ જેમ સફળતાઓ વધતી જાય તેમ તેમ વિનમ્રતામા પણ વધારો કરતા જવુ જોઈએ. આ રીતે લોકો એમ વિચારવા પ્રેરાતા હોય છે કે આ વ્યક્તી આટલો સફળ થયો છે તેમ છતાય તેનામા અભીમાનનો