Kshitij book and story is written by Bindiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kshitij is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ક્ષિતિજ - નવલકથા
Bindiya
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
વાત પણ ક્ષિતિજ જેવી જ છે. આમ સાચી અને આમ આભાસ. વાર્તા ના નાયક નું પણ એવુ જ છે. એના જેવી જીંદગી લોકો ઝંખે,તરસે પણ તેમ છતાં એને પુરતો અસંતોષ છે. પિતા પુત્ર વચ્ચે એક અદ્રશ્ય જંગ છે પ્રેમ અને ધિક્કાર ની. જોઇએ ક્ષિતિજ એને જોઈતુ મેળવવા મા કેટલી હદ સફળ થાય છે.
વાત પણ ક્ષિતિજ જેવી જ છે. આમ સાચી અને આમ આભાસ. વાર્તા ના નાયક નું પણ એવુ જ છે. એના જેવી જીંદગી લોકો ઝંખે,તરસે પણ તેમ છતાં એને પુરતો અસંતોષ છે. પિતા પુત્ર વચ્ચે એક અદ્રશ્ય જંગ ...વધુ વાંચોપ્રેમ અને ધિક્કાર ની. જોઇએ ક્ષિતિજ એને જોઈતુ મેળવવા મા કેટલી હદ સફળ થાય છે.
હર્ષવદન ભાઇ દરવાજે થી નિરાશ ફરી આશ્રમમાં અંદર પરત ફર્યા. અચાનક નિયતિ એ એમને બર્થડે વિશ કર્યુ. અને બંને વાતોએ વળગ્યા. નિયતિ ખુબ સામાન્ય ઘરની છોકરી છે . પોતે ભણીને તરતજ જોબ પર લાગી છે અને ...વધુ વાંચોભાઇ નુ તદન ઉઘુ છે.પોતે ખુબ પૈસાદાર માણસ છે અને પત્ની ની મૃત્યુ બાદ દિકરો એમને અહીયા છ મહિના માજ મુકી ગયો છે જે હકીકત એમના થી સ્વીકાર્ય નથી.
ગયા અંક મા જોયુ કે હર્ષવદન ભાઇ ખુબ જીદે ભરાયા છે છેલ્લા બે-ત્રણ દિવસ થી .એમને પોતાના દિકરા પાસે જવુ છે. એમની જીદ હદ વટાવતી જાયછે. આશ્રમ ના સંચાલકો અને સેવકો પણ ચિંતા મા પડી ગયા ...વધુ વાંચોહર્ષવદન ભાઇ ની તબીયત ખરાબ થતી જાયછે.પણ એ ટસથીમસ નથી થતા..અંતે હેમંતભાઈ છેલ્લા ઉપાય તરીકે નિયતિ ને મોકલે છે.નિયતી ખુબ પ્રેમ સમજાવા ની કોશિશ કરે છે પણ હર્ષવદન ભાઇ નિયતિ સાથે પણ ઉધ્ધતાઈ કરેછે.અને પછી એક છેલ્લા ઉપાય તરીકે નિયતિ તેમના પર ખુબ ગુસ્સે થાયછે અને ઘણું બધું સંભળાવી દે છે. અંતે હર્ષવદન ભાઇ ની એની સામે હારી જાયછે.
ગયાં અંક મા આપણે જોયું કે હર્ષવદન ભાઇ ને અંતે ગુસ્સો કરી ને નિયતિ એ શાંત પાડ્યા . જતા જતા બંને વચ્ચે થોડી વાતો થઇ . એકબીજાની માફી માંગી..રાત્રે હર્ષવદન ભાઇ ને ચિંતા થતા નિયતિ ના સમાચાર પુછવા ...વધુ વાંચોપોતાના વર્તન બદલ માફી માંગવા એ હેમંતભાઈ પાસે ગયા. એટલા મા વોચમેન એ આવીને ગેટ પર જલદી આવવા જણાવ્યું. વિરપુર મંદિર પાસે થી ત્રણ ચાર દુકાન વાળા મોહનભાઈ ને મુકવા આવ્યા હતાં. હવે આગળ..
નિયતિ અને હર્ષવદન ભાઇ હવે લાગણીથી બંધાય ગયાં છે. થોડા દિવસો મા મોહનભાઈ અને હર્ષવદન ભાઇ પણ સારાં મિત્ર બની ગયા છે. એમાં હવે જીંદગી સરળતાથી ચાલીરહી હતી .એમાં ...વધુ વાંચોનો એક ફણગો નિયતિ.. એક દિવસ નિયતિ સમય મુજબ હાજર ન થઈ . એટલે બંને ને ચિતા થતા તરતજ હેમંતભાઈ પાસે ફોન કરાવ્યો..પછી નિયતિ ના પપ્પા સાથે વાત થતાં જાણવાં મળ્યુ કે એ હજુ થોડા દિવસ આવી નહી શકે..હવે આગળ...