Abhishaap book and story is written by Virajgiri Gosai in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Abhishaap is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અભિશાપ - નવલકથા
Virajgiri Gosai
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
આપણા દરેકના જીવનમાં કોઈને કોઈ તો એવો દિવસ આવે જ છે જ્યાંથી આપણું જીવન બદલાઈ જાય છે અથવા તો આપણો જીવન પ્રત્યે નો અભીપ્રાય બદલાઈ જાય છે. અભિશાપ એ ખાનગી હોસ્પીટલમાં નોકરી કરતી એક નર્સના એવા જ એક દિવસની વાર્તા છે. શ્રુતિ નામની આ નર્સ આમ તો તેના વ્યવસાયમાં જેમ હોવું જોઈએ તેમ જ પ્રેક્ટીકલ બનીને રહે છે પરંતુ એક રાત્રે તે હોસ્પીટલમાં એવા કેસ સાથે સંકળાય છે જેનાથી તે હચમચી જાય છે. તે ઘરે આવીને તેની માં શારદાબેન સમક્ષ આ સમગ્ર ઘટનાની વ્યથા ઠાલવે છે પરંતુ શારદાબેન ચુપચાપ તેણીની વાતો સાંભળે છે કેમ કે તેઓ પણ ભૂતકાળમાં આવી જ એક ઘટનાનો ભોગ બની ચુક્યા હતા. આખરે કેમ શારદા શ્રુતિના કોઈ જ પ્રશ્નનો જવાબ ના આપી શક્યા શું થયું હતું ભૂતકાળ માં શારદા સાથે આપનું સ્વાગત છે અભિશાપ શ્રેણીની વાર્તાના પ્રથમ ભાગ એટલે કે અભિશાપ ભાગ 1 માં...
આપના અભિપ્રાય જરૂર જણાવશો...
વિરાજગીરી ગોસાઈ
ઈ મેઈલ : virajgosai@gmail.com
WhatsApp: 9228595290
આપણા દરેકના જીવનમાં કોઈને કોઈ તો એવો દિવસ આવે જ છે જ્યાંથી આપણું જીવન બદલાઈ જાય છે અથવા તો આપણો જીવન પ્રત્યે નો અભીપ્રાય બદલાઈ જાય છે. અભિશાપ એ ખાનગી હોસ્પીટલમાં નોકરી કરતી એક નર્સના એવા જ ...વધુ વાંચોદિવસની વાર્તા છે. શ્રુતિ નામની આ નર્સ આમ તો તેના વ્યવસાયમાં જેમ હોવું જોઈએ તેમ જ પ્રેક્ટીકલ બનીને રહે છે પરંતુ એક રાત્રે તે હોસ્પીટલમાં એવા કેસ સાથે સંકળાય છે જેનાથી તે હચમચી જાય છે. તે ઘરે આવીને તેની માં શારદાબેન સમક્ષ આ સમગ્ર ઘટનાની વ્યથા ઠાલવે છે પરંતુ શારદાબેન ચુપચાપ તેણીની વાતો સાંભળે છે કેમ કે તેઓ પણ ભૂતકાળમાં આવી જ એક ઘટનાનો ભોગ બની ચુક્યા હતા. આખરે કેમ શારદા શ્રુતિના કોઈ જ પ્રશ્નનો જવાબ ના આપી શક્યા શું થયું હતું ભૂતકાળ માં શારદા સાથે આપનું સ્વાગત છે અભિશાપ શ્રેણીની વાર્તાના પ્રથમ ભાગ એટલે કે અભિશાપ ભાગ 1 માં...
આપના અભિપ્રાય જરૂર જણાવશો...
વિરાજગીરી ગોસાઈ
ઈ મેઈલ : virajgosai@gmail.com
WhatsApp: 9228595290
શારદાના ભીંજાયેલા શરીરને જોઇને નવઘણ જાણે પાગલ થઇ ગયો હતો. તે વર્ષોથી જે તક શોધી રહ્યો હતો તે આજે તેની સામે હતી. મુશળધાર વરસતા વરસાદમાં આખા રસ્તા પર શારદાની મદદ કરે એવું કોઈ ન હતું, તે નવઘણ ના જાળ ...વધુ વાંચોફસાઈ ગઈ હતી. વાંચો શું થાય છે આગળ અભિશાપ ભાગ 2 માં.
શ્રુતિને હોસ્પિટલની એ રાત સપનામાં માં પણ યાદ આવ્યા કરતી હતી. તેને તે બાર વર્ષની છોકરી મરતા મરતા કઈક કહી રહી હતી. શ્રુતિને તે શબ્દો સતત સંભળાઈ રહ્યા હતા. તે છોકરી તેના છેલા શ્વાસ દરમિયાન શ્રુતિને શું કહી ...વધુ વાંચોહતી જેથી શ્રુતિ ની ઊંઘ ઉડી ગઈ હતી ........આવો જાણીએ અભિશાપ ભાગ - 3 માં...
શ્રુતિએ નક્કી જ કરી નાખ્યું હતું કે તે ગમે તેમ કરીને માહી માં પરિવાર ને મળશે અને આખી વાત જાણવાનો પ્રયત્ન કરશે એટલે તે તેની સહકર્મી અને ખાસ બહેનપણી માધવી ને લઈને નીકળી પડે છે. માધવીની ના કહેવા છતાં ...વધુ વાંચોમાહી ના ઘરે જાય છે અને પરિવારને મળે છે. શું થાય છે જયારે પોલીસ અને મિડિયા ના પ્રશ્નોથી ત્રાસી ગયેલા માહી ના પરિવારને ફરી એ જ પ્રશ્નો શ્રુતિ દ્વારા પૂછવામાં આવે છે શું શ્રુતિને માહિતી મળશે કે પછી પરિસ્થિતિ કાબુ બહાર બની જશે જાણવા માટે આવો વાંચીએ અભિશાપ ભાગ - 4...
જે સુરેશનું નામ સંભાળીને જ મહેશભાઈ અને તેનો દીકરાનો ગુસ્સો સાતમાં આસમાને પોહચી ગયો હતો તે સુરેશ જ અચાનક તેમની સામે આવી ગયો. આ જોઇને શ્રુતિ અને માધવીના તો હોશ જ ઉડી ગયા. આખરે કેમ તે આવું કરીને પછી ...વધુ વાંચોસામે હાજર થયો હતો શું મૂળ વાત કંઈક જુદી જ હતી આવો વાંચીએ અભિશાપ ભાગ-5 માં......