Saurashtra ni Rasdhar - 2 book and story is written by Zaverchand Meghani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Saurashtra ni Rasdhar - 2 is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સૌરાષ્ટ્રની રસધાર - 2 - નવલકથા
Zaverchand Meghani
દ્વારા
ગુજરાતી વાર્તા
ચાંપરાજ વાળો ઝવેરચંદ મેઘાણી © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. ૧. ચાંપરાજ વાળો મોટું ભળકડું હતું. હબસીના મોઢા જેવું અંધારું હતું. ક્યાંક ક્યાંક વીજળીના સળાવા થતા હતા. તેમાં ભાદરનું ડહોળું પાણી કોઇ જોગણના ભગવા અંચળા જેવું દેખાતું હતું. એ અંધારે જેતપુર ગામમાં હાલ જ્યાં ‘ચાંપરાજની ડેલી’ નામે ઓળખાતો ખાંચો છે, ત્યાંની દરબારી ડોઢી ની નાની બારી ઊઘડી અને જુવાન રજપૂત
ચાંપરાજ વાળો ઝવેરચંદ મેઘાણી © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format ...વધુ વાંચોstrictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. ૧. ચાંપરાજ વાળો મોટું ભળકડું હતું. હબસીના મોઢા જેવું અંધારું હતું. ક્યાંક ક્યાંક વીજળીના સળાવા થતા હતા. તેમાં ભાદરનું ડહોળું પાણી કોઇ જોગણના ભગવા અંચળા જેવું દેખાતું હતું. એ અંધારે જેતપુર ગામમાં હાલ જ્યાં ‘ચાંપરાજની ડેલી’ નામે ઓળખાતો ખાંચો છે, ત્યાંની દરબારી ડોઢી ની નાની બારી ઊઘડી અને જુવાન રજપૂત
ધૂંધળીનાથ અને સિદ્ધનાથ (ઝવેરચંદ મેઘાણી)
ગુજરાત રાજ્યના ઉપલેટા તાલુકામાં આવેલ ઢાંક ગામની વાત છે. ધૂંધળીનાથનું ટૂંક નામ ધૂંધો અને જાતે કોળી. ગિરનારમાં ધૂંધો અને તેની તપસ્યા. દસમાં નાથ તરીકે ગણના. સિદ્ધનાથને ચેલા તરીકે સાફી આપવી.
વાંચો, ધૂંધળીનાથ અને સિદ્ધનાથની ઝવેરચંદ ...વધુ વાંચોકલમે લખાયેલ વાર્તા.
દિકરો (ઝવેરચંદ મેઘાણી)
ભરદાયરામાં એક કાઠી પડછંદ પુરુષ સામે બજરનું પડતલું મુકે છે - અન્ય લોકો પણ આપા દેવાતની વખાણે ધસી આવે છે અને કોઈ ને કોઈ ચીજવસ્તુઓ ધરે છે - આ દરેક વ્યક્તિ સામે ખૂણામાં બેઠેલ નવલોહિયા જુવાને વિરોધ ...વધુ વાંચોઅને કાઠીઓનું કઢીચટ્ટાપણું ક્યાંથી આવ્યું તેની વાત માંડી - લાખા વાળો અને આપા દેવાત બંને સામસામે આવ્યા - અમુક મહિનાઓ પછી બદલો લેવા કેટલાક જુવાનિયાઓ લાખાપાદરમાં ઘુસ્યા અને લાખા વાળાની સ્ત્રી તેમજ જુવાન દીકરી હીરબાઈ ઉભા હતા - હીરબાઈએ નિર્જન ફળિયામાં દેવાતના પહોળા સીનામાં ઉભો ભાલો ખૂંપી માર્યો અને તલવારથી કટકા કરીને ગાંસડીની જેમ બાંધીને દરબારમાં પહોચી.
દુનિયા કહેતી તી કે લાખા વાળાને દીકરી છે, પણ આ તો દીકરો છે દીકરો.
વાંચો, શૌર્યગાથા દીકરો.
ઢેઢ કન્યાની દુવા (ઝવેરચંદ મેઘાણી)
બાપ, દીકરાના લગન, ઘોડીએ ચડતા શીખવાડતો બાપ, ગોહિલ ગઢનો વારસદાર, સોળ વર્ષની અવસ્થા - કુંવર ઘોડીએથી ઉતરીને ઢેઢ કન્યા સારું એકલો જાય છે - આતોભાઈ કાઠીઓને હંફાવતો હતો - આભડછેટની પહેલા બેનનો સંબંધ બનાવીને આતોભાઈ ...વધુ વાંચોકુદ્યો - ગોહિલવાડના વારસદારને એ ઢેઢ કન્યાએ આંતરડીના આશીર્વાદ આપ્યા.
વાંચો, અદભૂત શૌર્યગાથા.
કાનિયો ઝાંપડો (ઝવેરચંદ મેઘાણી)
ઝવેરચંદ મેઘાણી કૃત ‘સૌરાષ્ટ્રની રસધાર ના ત્રીજા ભાગમાં ‘કાનિયો ઝાંપડો કથામાં પોતાના ગામ સુદામડાને બચાવવા જતા, પ્રાણની આહૂતિ આપનાર, વાલ્મીકિ સમાજના ઢોલી વીર કાનિયા ઝાંપડાના શૌર્ય અને સ્વાર્પણની ગૌરવગાથા આલેખાયેલી છે.