Corona book and story is written by VIJAY THAKKAR in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Corona is also popular in આરોગ્ય in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કોરોના – હકારત્મક પ્રસંગો - નવલકથા
VIJAY THAKKAR
દ્વારા
ગુજરાતી આરોગ્ય
જગતને કોરોના વાઇરસથી મુક્ત કરાવવાનાં પ્રયાસ તરીકે શુભ ભાવની પ્રાર્થના. વિજય શાહ
હે પ્રભુ શુભ ભાવથી ઈચ્છું હું કેજગ કલ્યાણની ઉત્તમ ભાવના થકીસૌની આપદા હકારત્મક ભાવોનાં ઉત્થાનથી દુર થાવ.શુભ થાઓ સકળ વિશ્વનું તેવી ભાવના નિત્ય રહેદુષ્પ્રભાવી જૈવિક ચીની હથીયાર કોરોનાનો નાશ થાવ
કોરોનાના સંદર્ભમાં બેલ્જિયમના વિષાણુવિજ્ઞાની પીટર પીયટની આપવીતી
લ્યો, આ ચીંધી આંગળી : ‘આખરે હું પણ એ વાઈરસની ઝપટમાં આવી ગયો …… અને ઉગરી પણ ગયો.’
કોરોના – હકારત્મક પ્રસંગો- સંપાદન-વિજય ઠક્કર (1) કલમકાર સમુહ વિજય ઠક્કર બીરેન કોઠારી, રજનીકુમાર પંડ્યા રમેશ તન્ના, વિજય શાહ, પ્રવીણા કડકીયા, રોહિત કાપડીયા કામીની મહેતા. ચારુ બહેન વ્યાસ.ડૉ ઈંદુબહેન શાહ જગતને કોરોના વાઇરસથી મુક્ત કરાવવાનાં પ્રયાસ તરીકે શુભ
કોરોના – હકારત્મક પ્રસંગો- સંપાદન-વિજય ઠક્કર (2) (કોરોના વાયરસ [સાંકેતિક]) ‘આગામી વૈશ્વિક મહામારી માટે આપણે સજ્જ છીએ?’ આ સવાલનો જવાબ હું મારા વક્તવ્યોમાં 2014થી આપતો આવ્યો છું. કારણ કે આપણને ખાતરી હતી કે કોઇ મહામારી આવશે જ અને મોટે ...વધુ વાંચોએ શ્વસનને લગતા વાયરસને લીધે હશે. એ આફત આવશે એમાં બેમત નથી પણ હાલ આપણા માથા ઉપર ઝળૂંબતી આફત ખરેખર ક્યારે ત્રાટકશે એનો જવાબ નથી. એ એક અકળ કોયડો છે. એટલે આપણે એવી આગાહીઓમાં અટવાયા વગર વિશ્વને એવી મહામારી (પેન્ડેમિક) સામે લડવા માટે સજ્જ કરવા મચી પડવું જરુરી છે.. તાજેતરની કોરોનાની નવી વૈશ્વિક મહામારી ટાણે કોની પાસેથી શી અપેક્ષા રાખવી
કોરોના – હકારત્મક પ્રસંગો- સંપાદન-વિજય ઠક્કર (3) કોરોના સામેની લડતમાં આયુર્વેદની સફળતા વધી રહી છે,વાત વૈદ્યરાજ ડો. ભવદીપ ગણાત્રા અને તેમની ટીમની પ્રતિબદ્ધતાની…આલેખનઃ રમેશ તન્ના આજે વાત કરવી છે વૈદ્યરાજ ભવદીપ ગણાત્રાની. તેઓ સજ્જ અને પ્રતિબદ્ધ વૈદ્યરાજ છે. અમદાવાદ ...વધુ વાંચોગુજરાતમાં કોરોના દર્દીઓને આયુર્વેદનો મોટો ફાયદો થઈ રહ્યો છે. જે કામ કેરલ રાજ્યમાં થયું તે ગુજરાતમાં પહેલાં જ થઈ શક્યું હોત, પણ દેર આએ દુરસ્ત આયે. આયુર્વેદમાં શ્વાસ-ફેફસાંના રોગોને નિયંત્રિત કરવાની અને મટાડવાની મોટી શક્તિ છે, જે સાબિત થઈ રહ્યું છે. સમરસ હોસ્ટેલમાં રખાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓ પર આયુર્વેદનો સફળ પ્રયોગ થઈ ચૂક્યો છે. 213માંથી 203 દર્દીઓ માત્ર સાત દિવસમાં
કોરોના – હકારત્મક પ્રસંગો- સંપાદન-વિજય ઠક્કર (4) કોરોના મોતનો ફરિશ્તો (1) વિજય શાહ નવ ગુજરાત ટાઇમ્સ માં આવેલો આ લેખ વિશે ચર્ચા કરતા હ્યુસ્ટન સીનીયર સીટીઝન ડે કેરમાં ચાર વયો વૃધ્ધ માણસો બેઠા હતા. નાનજી પટેલ, રામજી ઠાકોર, શામળ ...વધુ વાંચોમાધવાની અને શીરીશ ભટ્ટ. બધ
કોરોના – હકારત્મક પ્રસંગો- સંપાદન-વિજય ઠક્કર (5) કોરોના.. ૪ મને પોષાય છે. (microfiction) વિજય શાહ મારો એક મિત્ર…સાધન સંપન્ન છે તેના ઘરે સાંજે રસોઇ કદી થાય જ નહીં. અને સાંજ પડે એટલે ગાડી લઈને ક્યાં જમવા જવું એ જ ...વધુ વાંચોપણ કોરોનાએ ભારે કરી લોકાઉટ માં બહારનું ખાવાનું બધે જ બંધ. તેના કુટુંબમાં કોરોનાથી પીડાયેલા લોકોની વાતોમાં હોસ્પીટ્લ નાં બીલોની કથા સાંભળ્યા પછી તે મિત્ર બહાર ખાવા જવાનું ભુલી ગયો. અને જે એક વખતે કહેતો હતો કે બહાર ખાવા જવાનું મને પોષાય છે. તે હવે કહે છે હોસ્પીટલનાં બીલો જોઇ તેને હવે લાગતુ નથી કે તેને હોસ્પીટલનાં બીલો પોષાય..( હોસ્પીટલ