Siddharth Maniyar લિખિત નવલકથા વાત છે સોરઠની વિરાગનાની

Episodes

વાત છે સોરઠની વિરાગનાની દ્વારા Siddharth Maniyar in Gujarati Novels
સોરઠની ધરતી હંમેશા તેના વિરો અને વિરાંગનાથી ઓળખાય છે. રાષ્ટ્રીય શાયર ઝવેચંદ મેઘાણીએ પણ પોતાની વાતોમાં સોરઠી વિરગાથામાં વ...
વાત છે સોરઠની વિરાગનાની દ્વારા Siddharth Maniyar in Gujarati Novels
પછી તોશું, બાપુના કોઈક ખબર તો મળ્યા એટલે હરખનો પાર નહોતો રહ્યો. પણ હવે પ્રશ્ન એ હતો કે બાપુને શોધવા ક્યાં? પેલો અજાણ્યો...
વાત છે સોરઠની વિરાગનાની દ્વારા Siddharth Maniyar in Gujarati Novels
બાપુની વાત સાંભળી હું પણ વિચારવા લાગી કે આમાંથી નિકળવાનો રસ્તો કરવો પડશે. તેટલામાં જ વિચાર આવ્યો કે લાવને ટોળીના સરદાર ત...
વાત છે સોરઠની વિરાગનાની દ્વારા Siddharth Maniyar in Gujarati Novels
રસ્તામાં હું વિચારવા લાગી કે આ ટોળીને આત્મ સમર્પણ કરાવવું કઇ રીતે ? કોની સાથે વાત કરવી ? કોની મદદ માગવી ? આ બધ વિચારો સા...
વાત છે સોરઠની વિરાગનાની દ્વારા Siddharth Maniyar in Gujarati Novels
અમે કારમાં બેઠા એલટે ખબરીએ મને ક્યાં જવાનું છે તે એડ્રસ કહેવા માટે જણાવ્યું. મેં બેગમાંથી ડાયરી કાઢીં તેમા એડ્રેસ લખીને...