Kaik khute chhe book and story is written by Ranna Vyas in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kaik khute chhe is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કઈક ખૂટે છે!!! - નવલકથા
Ranna Vyas
દ્વારા
ગુજરાતી વાર્તા
(૦૧) મા – બાપ બીનાની સિમેન્ટ ની જાહેરાત માં અમિતાભ બચ્ચન ના મુખે સાંભળેલ શબ્દો જયશ્રી ધણીવાર વિચારતી.... “માં-બાપ કહી નહી જાતે વો યહી પર રહતે હૈ સદીઓ કે લીયે” શું ઘર માં માતા-પિતા ની યાદ જળવાઈ રહેલી હોય તેથી આમ કહ્યું હશે? સિમેન્ટ થી ઘર ની મજબુતી ને માં-બાપ ના વારસા ને શું લાગે-વળગે? વ્યવસાયે શિક્ષિકા જયશ્રી ઘણીવાર મનમાં હસી લેતી.- મા – બાપ ની યાદ તો મન માં જળવાઈ જ હોય... ઘર એ રહે કે ન રહે. શું જાહેરાતો પણ લાગણી વેચવાની વાત કરે છે! પણ જાહેરાત માં અમિતાભ બચ્ચન નો દિવ્ય અવાજ તેને ગમતો એટલે એ
(૦૧) મા – બાપ બીનાની સિમેન્ટ ની જાહેરાત માં અમિતાભ બચ્ચન ના મુખે સાંભળેલ શબ્દો જયશ્રી ધણીવાર વિચારતી.... “માં-બાપ કહી નહી જાતે વો યહી ...વધુ વાંચોરહતે હૈ સદીઓ કે લીયે” શું ઘર માં માતા-પિતા ની યાદ જળવાઈ રહેલી હોય તેથી આમ કહ્યું હશે? સિમેન્ટ થી ઘર ની મજબુતી ને માં-બાપ ના વારસા ને શું લાગે-વળગે? વ્યવસાયે શિક્ષિકા જયશ્રી ઘણીવાર મનમાં હસી લેતી.- મા – બાપ ની યાદ તો મન માં જળવાઈ જ હોય... ઘર એ રહે કે ન રહે. શું જાહેરાતો પણ લાગણી વેચવાની વાત કરે છે! પણ જાહેરાત માં અમિતાભ બચ્ચન નો દિવ્ય અવાજ તેને ગમતો એટલે એ
(૦૨) માસ્તર જ્ઞાન શંકર દેવશંકર પંડ્યા વ્યવસાયે શિક્ષક આમ તો મૂળ વિષય હિન્દી પણ સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી વિષય માં પારંગત. ફરવાનો, નવું નવું જોવા-જાણવાનો તેમને ...વધુ વાંચોશોખ. આખા દેશ નાં જોવા જેવાં મોટા ભાગ નાં સ્થળો તેમણે જોઈ કાઢેલાં. સાથે જુની પેઢી નાં શિક્ષકો માટે સહજ એવો વાંચન શોખ પણ ખરો. દેશ દુનિયા માં બનતી સારી-નરસી ઘટનાઓ વિષે તે તેમનાં સાત ચોપડી નાપાસ પત્ની ને પણ વંચાવે. સંકુચિત જ્ઞાતિવાદ ના તે વિરોધી પણ સાથે સાથે પ્રખર ભારતીય સંસ્કાર ના હિમાયતી પણ ખરા. શરીર ખુબ મજબુત અને એટલુંજ મજબુત મન. યુવાની માં અખાડા માં
(૦૩) શિક્ષક ની દીકરી મારે અહી થી ઝેરોક્ષ નથી કઢાવવી મને મટીરીયલ ઘરે લઇ જવા દે. મારા ઘર નજીક સસ્તા ભાવે નીકળી જશે. રચના બોલી. પણ કેટલા નો ...વધુ વાંચોપડે? આમ પાંચ-દસ રૂપિયા માટે કંજુસાઈ કેમ કરે છે? – રોશની. તને ના સમઝાય ઘર કેમ નું ચાલે. મારા પપ્પા શિક્ષક છે. તારા પપ્પા ની જેમ ધીકતો ધંધો નથી.એકલે હાથે કમાતા શિક્ષક ને કરકસર તો કરવી પડેને? રોશની કાયમ વિચારતી. કે રચના ભણવા ની બાબત માં કેમ આમ કરે છે? ફેશનેબલ કપડાં અને અન્ય વસ્તુ ખરીદવા માં કે દર મહિને પાર્લર
(0૪) ત્રિકોણ “શિક્ષણ થી રાજકારણ દૂર રાખવું જરુરી છે. સરકારી કાર્યક્રમો ને શિક્ષણ સાથે ન સાંકળવા. સમય – શ્રમ – માનવ કલાક નો વ્યય થાય છે. હું તો કહું છું કે વસતી ગણતરી,ઈલેક્શન ડ્યુટી, અને બુઉથ લેવલ ઓફિસર ...વધુ વાંચોબી.એલ.ઓ. ની જવાબદારી પણ શિક્ષકો પાસેથી લઇ લેવી જોઈએ.....” ભાષણ લાંબુ હતું,પણ તાળીઓ ના ગડગડાટ થી વધાવી લેવાયું.નીડર અને સ્પષ્ટ વક્તા ગણાતા પટેલ સાહેબ આચાર્ય-સંમેલન માં ગરજી રહ્યા હતા. અને શિક્ષણ મંત્રી સહિત બધા મંચસ્થ મહાનુભાવ સાંભળી રહ્યા હતા. દરેક મુદ્દા પર ખુબ ઝીણી સમજાવટ રજુ કરતા મોતીભાઈ પટેલ સાહેબ પુરા આત્મ વિશ્વાસ થી ચાળીસ મિનીટ બોલ્યા. પણ એમના ભાષણ ના
(૦૫) કૃષ્ણાવતાર “ યદા યદા હી ધર્મસ્ય ....... .............. ...........સંભવામિ યુગે યુગે.” ...વધુ વાંચોનો અનુવાદ કરવાની સાથે દેવશંકર તેનો અર્થ સમઝાવતા. બધાં બાળકો તો કઈ ના બોલ્યાં. પણ જીજ્ઞેશ – તેમનો પોતાનો દસ વર્ષ નો પુત્ર બોલી ઉઠ્યો,”પપ્પા, કેમ ભગવાને વારંવાર – દરેક યુગ માં આવવું પડે? એકવાર માં બધા રાક્ષસો કે પાપી લોકો નો સફાયો ન થઇ જાય? મોટા છોકરા મૂછ માં હસ્યા ને એકેતો કહ્યું ય ખરું,”અલ્યા ભગવાન નો માનવ અવતાર પૂરો થાય પછી જન્મેલા પાપીઓ નો સફાયો કરવા કોણ આવે? પાપ વધી જાય ત્યારે લોકોના ઉદ્ધાર માટે ભગવાન અવતાર લેશે એમ આ શ્લોક માં