Wisdom of the evening book and story is written by Dr.Chandni Agravat in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Wisdom of the evening is also popular in કંઈપણ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સાંજનું શાણપણ - નવલકથા
Dr.Chandni Agravat
દ્વારા
ગુજરાતી કંઈપણ
તમારી આસપાસ વેલની જેમ વીંટળાયેલ બાળકનાં હાથ, એ પ્રભુએ તમને પાઠવેલા શુભેચ્છા છે. સબંધોની આંટીઘૂંટી ઉકેલતા ઉકેલતા આપણે સમય જતાં એટલા ચાલાક થઈ જઈએ કે,પોતાની જરૂરિયાત મુજબ દોર ખેંચતા અને ઢીલ દેતા શીખી જઈએ છીએ. ઊંચાઈ પર પહોચવાનાં આનંદમાં .. હંમેશા એ પગથિયા ભુલાઈ જાય છે... .. જેમણે તમારો ભાર વહ્યો છે.
સાંજનુંશાણપણ તમારીઆસપાસવેલનીજેમવીંટળાયેલ બાળકનાંહાથ, એપ્રભુએતમનેપ્રભુએ પાઠવેલીશુભેચ્છાછે. સબંધોનીઆંટીઘુંટીઉકેલતાઉકેલતા આપણેસમયજતાંએટલાંચાલાકથઈ જઈએકે,પોતાનીજરૂરિયાતમુજબદોર ખેંચતાઅનેઢીલદેતાશીખીજઈએછીએ. ઊંચાઈપરપહોંચવાનાઆનંદમાંહંમેશા એપગથિયાભુલાઈજાયછે.જેમણેતમારો ભારવહ્યોછે. ઘણીવારસબંધમાંપડેલઘસરકાઉંડા ઘાનુંકામકરેછે. રુઝાયતોજાય,પણ નિશાનરહીજાય. જિંદગીમાંમૈત્રીનાંઘણાંઅ
કોઈ કોડભરી આંખોનાં સપનાં આશુઓમા વહાવી દેવા એનાંથી મોટું કોઈ પાપ નથી. જ્યારે કોઈએ કરેલા ત્યાગ અને બલિદાનની કદર નથી થતી ત્યારે ત્યાગ કરનારનાં હ્રદયમાં ,જીવનમાં આ ઉપેક્ષા નાસૂર બની જાય છે. સત્ય ક્યારેય અંતિમ ન હોય,સમય અને ...વધુ વાંચોઅનુસાર સત્ય બદલાતું રહે. સતત પોતાની ઈચ્છાઓ સાથે સમાધાન કરીને વ્યક્તિ પોતે પણ ખુશ ન રહી શકે
મારા વિચાર લાગણી કાં તો હોય છે અથવા નથી હોતી..લાગણી ની રસી ઓછી મળે કે મુકાવી લેવાઈ.પરંતુ આ સમજણ આવતાઆવતા કેટલાય આંતરીકપ્રલય નો સામનો કરવો પડે.-Dr.chandni Agravat"સ્પૃહા"કોઈવાર માફી આપી દેવાથીજ માત્ર ઘાવ રુઝાઈ જાય ને ઘણીવાર ,માફી આપવી પડે ...વધુ વાંચોઘાવકાળજે કોતરાઈ જાય.-Dr.chandni Agravat"સ્પૃહા"સાચું બોલવું સરળ છે,પણ સત્ય સ્વીકારવું અઘરુ..સમજવું એથીય અઘરુ. મોટા ભાગનાં જૂઠ આ ડરથી જ બોલાતા હોય છે..-Dr.chandni Agravat"સ્પૃહા"લાગણીનાં પારખા, ઝેરનાં પારખાથી પણ જોખમી..-Dr.chandni Agravat"સ્પૃહા"ઘણીવાર અન્યાય
● પ્રેમ અતરની સુગંધ જેવો હોય છે, સાચવવો પડે.. જરાક સંજોગોને તાપ લાગે તરત ઉડી જાય.. -ચાંદની અગ્રાવત ● જે સબંધમાં પ્રેમ નિતરતી આંખમાં ખાલીપો અંજાઈ જાય એ સબંધનો અંત નિશ્ર્ચિત છે.-ચાંદની અગ્રાવત ● કોઈ પણ સબંધની ઈમારત ગમે ...વધુ વાંચોસુંદર કેમ ન હોય ,જો એના પાયામાં કોઈનું સ્વાભિમાન છે .તો ચોક્કસ ધરાસઈ થઈ જશે.-ચાંદની અગ્રાવત ● સપના તોડવાની કોઈ સજા હોત તો અદાલતમાં ગુનેગારોની કતાર લાગત .-ચાંદની અગ્રાવત ● સફળ લગ્નજીવન એ સુખદ અકસ્માત છે ..જ્યાં બધી પરિસ્થિતિઓ અનુકુળ હોય..-ચાંદની અગ્રાવત ● જો તમે તમારા પ્રિયજનની આંખમાં સન્માન ગુમાવી દીધું તો દુનિયાનાં હજારો સન્માન નકામા.-ચાંદની અગ્રાવત ●લાગણીઓ પાણી જેવી
.● ● ઉમરનાં અમુક પડાવ પર પહોંચ્યા પછી સમજાઈ જાય કેલોહી કરતા લાગણીનો રંગ ઘાટો... . ....ચાંદની અગ્રાવત...● એક સ્ત્રી માટે નાનાં નાનાં સપનાઓ નાની નાની ખુશી બહું મહત્વનાં હોય છે , જ્યારે એક પુરુષ સફળતા માટે નાની નાની ...વધુ વાંચોને સહજતાથી જતી કરી દે છે.. ॰॰॰ ચાંદની અગ્રાવત ॰॰॰॰॰● એક પુરુષ ગમે તેટલું મોટું બલિદાન ચૂપચાપ કોઈ અપેક્ષાઓ વિના કરી શકે.. જ્યારે એક સ્ત્રી ત્યાગ તો બહું સહજ રીતે કરે..પણ ઈચ્છે કે તેનાં નાનાં કે મોટા ત્યાગની કોઈ નોંધ લે..કદર કરે. °°°•ચાંદની અગ્રાવત °°°°°●●ઘણીવાર બહું માવજતથી સાચવેલાં સબંધમાં કોઈ એક પક્ષે સપનાનો ભોગ લેવાઈ છે. ॰॰॰ચાંદની અગ્રાવત °°°•●● સાચા