ધ્યેય દિ જાન - નવલકથા
Saurabh Sangani
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
સાંજ પડે છે, એટલે દિવસનો અંત આવતો જાય, સુર્યનારાયણ આભ માંથી વિદાય લેતા હોય છે , જીવન રૂપી આભમાં અંધકાર થવા લાગે છે , પણ કુદરતે ધાર્યું તે થવામાં સોમ ના શીતળ અંજવાળામાં નવો મેળાપ બંધાઈ પણ જાય ...વધુ વાંચો,કુદરત ક્યારે ,કોને ,કેમ મળાવે એ કુદરત જ જાણે છે ,પણ આપણે એ સંગાથ ને કેટલો અને ક્યાં સુધી નિભાવવો એ આપણા પર નિર્ભર હોય છે , આવોજ એક અણધાર્યો અજાણી વ્યક્તિ સાથે મારો સબંધ બંધાયો એ વ્યક્તિ કોણ છે , ક્યાંની છે , શું કરે છે એ જાણ્યા વગર જ સંબંધની શરૂઆત હતી ભગવાનને ભેટો કરાવવો હશે એમ સમજીને સંબંધ
સાંજ પડે છે, એટલે દિવસનો અંત આવતો જાય, સુર્યનારાયણ આભ માંથી વિદાય લેતા હોય છે , જીવન રૂપી આભમાં અંધકાર થવા લાગે છે , પણ કુદરતે ધાર્યું તે થવામાં સોમ ના શીતળ અંજવાળામાં નવો મેળાપ બંધાઈ પણ જાય ...વધુ વાંચો,કુદરત ક્યારે ,કોને ,કેમ મળાવે એ કુદરત જ જાણે છે ,પણ આપણે એ સંગાથ ને કેટલો અને ક્યાં સુધી નિભાવવો એ આપણા પર નિર્ભર હોય છે , આવોજ એક અણધાર્યો અજાણી વ્યક્તિ સાથે મારો સબંધ બંધાયો એ વ્યક્તિ કોણ છે , ક્યાંની છે , શું કરે છે એ જાણ્યા વગર જ સંબંધની શરૂઆત હતી ભગવાનને ભેટો કરાવવો હશે એમ સમજીને સંબંધ
ધ્યેય અને જાન નો પ્રેમ સાચો હતો પણ સમય ખોટો હતો, બંનેની ઉમર પ્રમાણે વિચારો નાના હતા આગળ શું થશે કે શું કરશુ એ વિચાર્યા વગરજ પ્રેમમાં લીન રહેતા સ્વાભાવિક છે નાની ઉમર માં આગળના વિચારો ના કરતા હોય ...વધુ વાંચોએકબીજા નામાંજ મશગુલ હોય છે, અને આ વાત જયારે જાને મને કરી એના સાથે એમ પણ મને કીધું કે હવે મારી સગાઇ થઇ ગય છે મેં એને અભિનંદન પાઠવ્યા બંનેની સગાઇ થઇ ગય એટલે પણ ત્યાંજ એને ધીમા અવાજે નારાજ થઈને બોલી એની સાથે નય બીજા છોકરા સાથે જેનું નામ ઋષિ છે, એક અધ્યાય માં બીજો અધ્યાય પણ જોડાતો ગ્યો
જાન મને બધું એટલે કેતી હું એને સમજતો અને સારાત્મક વિચારો આપતો નોતો મારામાં સ્વાર્થ કે એનામાં સ્વાર્થ એનેજ મિત્રતા કેવાય એવીજ મિત્રતા અમારે હતી, ના છૂટકે ઋષિ સાથે સગાઇ કરવી પડી એવું લાગતું મન એનું ધ્યેય માંજ હતું, ...વધુ વાંચોનો પરિવાર પણ જૂની રૂઢિ ધરાવતો આવનારી છોકરીને બાર જવાની છૂટ નોતી ઘરમાંજ બંધાઈને રેવાનું ઘરકામ સિવાય દખલ નહિ કરવાની અને લવ મેરેજ ના વિરોધી હતા ધ્યેય એટલે ઘરે પણ કઈ શકેએમ નોતો, મનમેળ થાય તોજ પ્રેમ થાય પણ પરિવાર નો મેળ થાય તોજ લગ્ન થાય એવું શક્ય નોતું, કાઠિયાવાડ માં લગ્ન માટે છોકરાની ઘરથી માંગુ જાય બંનેના સગા વાત
જાન ની જિંદગી માં ત્રણ વ્યક્તિ નું મહત્વ વધારે હતું એક પ્રેમ કરતી એ જેને પામી ના શકી ને જુદા થવાની હિમ્મત ના કરી શકી,(ધ્યેય) બીજું એનો થનારો જીવન સાથી જેને કાઈ કઈ ના શકતી ,(ઋષિ) ત્રીજો મિત્ર ...વધુ વાંચોબને ની વાતો કે વેદના કઈ સકતી ,(સૌરભ) એને મારી પ્રત્યે મિત્રતા માં વિશ્વાસ વધારે હોવાથી મને દિલ ની વાતો કરવામાં સંકોચ ના આવતો ઋષિ ઓછી વાતો કરતો જાન સાથે એટલે વધારે સમય વાતો મારી સાથે કરતી, એને એવી પ્રકારની સુજ બુજ આપતો કે થોડીક વાર વાતમાંજ ઋષિ ને એના તરફ લાગણી માં કેમ બાંધવો કેમકે જીવનસાથી સાથે મનમેળ ના આવે
જેમ જેમ લગ્ન નો સમય નજીક આવતો જાય એમ જાન ની નિરાશા વધવા લાગી એને લગ્ન કરવાની ઈચ્છા વિરુદ્ધ નોતી પણ જેની સાથેથવાના એ સમજી શકતો નોતો કે જાન એને સમજાવી શકતી નોતી એની ચિંતા માં ગૂંચવાયેલી રહેતી અને ...વધુ વાંચોસમયે ધ્યેય ની યાદ એનામનમાં ઘર કરી ગય હતી, મહત્વ નો સમય એના કામ કાજ માં જતો પણ એકલી પડે એટલે વિચારો આવવાના ચાલુ કરીને માહોલનેગમગીન કરી બેસતી છતાં એના પરિવાર માંથી એને ખુશ રાખવાના નવા નવા નુસખા મળ્યા કરતા જેથી લગ્ન ની ખુશી મહેસુસ કરી શકે, મારી પાસે એને સમજાવવાનું કે એને એ માહોલ માણવા તૈયાર કરવાનું એકજ હથિયાર