Jivanma Shanti Samruddhi ane Samjan Lavo books and stories free download online pdf in Gujarati

Jivanma Shanti Samruddhi ane Samjan Lavo

જીવનમાં

શાંતિ - સમૃદ્વિ - સમજણ

લાવો

દર્શિતા શાહ



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

જીવનમાં શાંતિ - સમૃદ્વિ - સમજણ લાવો

૧. સંતાનોને નાણાંનું મૂલ્ય સમજાવો.

૨. કટુ વાણી કરે કુટુંબને ધૂળ-ધાણી.

૩. ધીરજ રાખો, સફળતા જરૂર મળશે.

૪. તમામ સુખ પરમાત્માનાં શરણમાં છે.

૫. તમારાં જ્ઞાનને બીજા સુધી પહોંચાડો.

૬. પ્રેમને નદીની ધારાની જેમ વહેવાદો.

૭. રહેણીકરણી દ્વારા જીવન વિશે શીખો.

૮. સરળ, સાદુ જીવન ભક્તિનું પ્રતિક ચે.

૯. જ્ઞાન વિતરણ આજે ખબ અનિવાર્ય ચે.

૧૦. જીવનમાં ઉત્સવની શ્રણો જાળવી રાકો.

૧૧. પ્રાર્થના દ્વારા મનમાં મેલને ધોઇ નાખો.

૧૨. મા-બાપની સેવા કરો મોટું પુણ્ય મળશે.

૧૩. ર્દુવ્યવહારનો જવાબ વિનમ્રતાથી આપો.

૧૪. જીવન એક પટકથા છે કર્મ કરતા રહો.

૧૫. જીવનમાં ક્યાંરેય કોઇની ઇર્ષા ન કરવી.

૧૬. બીજાને આનંદ આપવાની અનોખી મજા.

૧૭. કામ, ક્રોધનું પરિણામ ખોટું જ આવે છે.

૧૮. ખોટી બાબતનો દરેક સ્તરે વિરોધ કરો.

૧૯. જ્યારે પણ તક મળે ત્યારે સ્મિત ફેલાવો.

૨૦. તમારી અંદર છૂપાયેલી શક્તિને ઓળખો.

૨૧. ભવિષ્યમાં થનારી ભૂલો પ્રત્યે સાવધ રહો.

૨૨. કઠોર નિર્ણય લેવામાં કદી ખચકાવું નહીં.

૨૩. લક્ષ્ય પ્રાપ્તિ માટે સાથીનો સહયોગ જરૂરી.

૨૪. પ્રશંસા વ્યક્તિમાં નૈતિક સાહસ જગાડે છે.

૨૫. સ્વાર્થની માનસિકતા છોડી પરોપકાર કરો.

૨૬. બીજાને મદદ કરો, ખુદની મદદ થઇ જશે.

૨૭. આવતીકાલ કોણે જોઇ એ આજને જીવીલો.

૨૮. મૌન દ્રારા દામ્પત્ય જીવનને સુંદર બનાવો.

૨૯. પરિવારને શ્રધ્ધા અને પ્રેમથી ભરેલાં રાખો.

૩૦. ધર્મસંકટની સ્થિતિમાં ધીરજ જાળવી રાખો.

૩૧. સકારાત્મક દ્રષ્ટિકોણથી અવરોધો ટળે છે.

૩૨. સાચી શ્રધ્ધા વડે જ ઇશ્વર પ્રસન્ન થાય છે.

૩૩. સાનિધ્ય વડે પણ બીજાને સન્માન થાય છે.

૩૪. સુખી રહેવા દિલથી બોલો, દિલથી સાંભળો.

૩૫. ફળની આશા રાખ્યા વિના કર્મ કરતાં રહો.

૩૬. દરેક કામ પર ભક્તિ ભાવનો પ્રભાવ રાખો.

૩૭. લાભની અપેક્ષા વિનાનું જ દાન શાંતિ આપે.

૩૮. જીવનમાં સાચા-ખોટા વચ્ચેનું અંતર પારખો.

૩૯. અહંકારને છોડવાથી જ સાચી શાંતિ મળે છે.

૪૦. અહંકારને દૂર કરવો હોય તો સ્મિત રેલાવો.

૪૧. ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરતાં રહો.

૪૨. નિયમ પાલન કરવું એ સૃષ્ટિનો ક્રમ રહ્યો છો.

૪૩. જાત અનુભવ વિના બીજાની પીડા ન સમજાય.

૪૪. અનાશક્તિથી નિઃસ્વાર્થ ભાવે કર્મ કરતા રહો.

૪૫. દરેકને પ્રેમ-દયા અને સમભાવની નજરે જુઓ.

૪૬. બે વ્યક્તિ વચ્ચે પ્રેમ હોય ત્યાં અહંકાર ના આવે.

૪૭. મહત્વાકાંક્ષાની યાત્રાએ નીકળો સફળતા મળશે.

૪૮. કથા સત્સંગમાંથી સત્યને તમારા જીવનમાં ઉતારો.

૪૯. અહંકારથી ધરેલી ભેટ ભગવાન સ્વીકારતા નથી.

૫૦. બેફામ જબાનને બાનમાં રાખશો તો જીંદગી વરદાન.

૫૧. ખુશમિજાજી લોકો સુખી રહે છે.

૫૨. બીજા માટે જીવવામાં જ મહાનતા છે.

૫૩. દુઃખી લોકોની સેવા એજ સાચો ધર્મ.

૫૪. જીવનમાં કોઇ વસ્તુની લાલચ ન રાખો.

૫૫. બીજાને મદદ કરવા કાયમ તૈયાર રહો.

૫૬. દુઃખનો ઇલાજ તમારી ભીતર પડેલો છે.

૫૭. કલાની કિંમત નહિ તેની કદર હોય છે.

૫૮. જેનોે વર્તમાન સારો એનું ભવિષ્ય સારું.

૫૯. મનને જીતશો તો દુનિયાને જીતી શકશો.

૬૦. એકતામાં જે શક્તિ છે તે એકલમાં નથી.

૬૧. દિવાલો ઘણી છે. હવે સેતુ બાંધવાનાં છે.

૬૨. આપણને અસ્મિત જ મુશ્કેલીમાં નાંખે છે.

૬૩. પસંદગીમાં સમજી વિચારીને નિર્ણય કરો.

૬૪. જ્ઞાનનાં શસ્ત્રો સામે બીજા શસ્ત્રો બુઠ્ઠા છે.

૬૫. સંસારના દરેક જીવ પ્રત્યે દયાભાવ રાખો.

૬૬. પરિવારમાં પ્રેમ, આત્મ વિશ્વાસ જગાડે છે.

૬૭. મોહરા પાછળ છૂપાયેલા ચહેરાના ઓળખો.

૬૮. જીવનમાં શાંતિ માટે કુદરત સાથે જોડાઓ.

૬૯. જીવનનો સાચો આનંદ આત્મ સંતોષમાં છે.

૭૦. બીજા લોકોએ બીજાને મદદ કરવી જોઇએ.

૭૧. પ્રેમમાં અધિકાર નહી સમર્પણ હોવું જોઇએ.

૭૨. ગતિ જ જીવન છે. અટકી જવું એ મોત છે.

૭૩. જન્મ, મૃત્યુ વચ્ચેનાં જીવનને દિવ્ય બનાવો.

૭૪. નાના-મોટા વચ્ચે ભેદભાવ કદી ન રાખવો.

૭૫. પરમાત્મા હ્વદયમાં સ્થાન મળે તેવું કર્મ કરો.

૭૬. ખોટા વાત લાંબા ગાળે તો નુકસાન કરે છે.

૭૭. જીવનમાં વિજ્યી થવા મન પર કાબુ મેળવો.

૭૮. આપદાને અવસરને બદલવાની કળા શીખો.

૭૯. વિદ્વાન, ગુણવાન, ચતૂર પણ હોવો જોઇએ.

૮૦. નાની સમસ્યા માટે અંધારમાં તીર ન છોડો.

૮૧. શિખામણ આપતા પહેલાં પોતે આચરણ કરોે.

૮૨. ૨૪ કલાક ખુશ રહેવા થોડો સમય મૌન રહો.

૮૩. ધીરજની પરીક્ષા કપરા સંજોગો લેતા હોય છે.

૮૪. કેટલાક લોકોને ખબર છે, છતાં જિદ્દી બને છે.

૮૫. સંપત્તિ મળતાં સત્કાર્યો કરે એ સાચો પુર્ણયાત્મા.

૮૬. વ્યક્તિ જન્મથી નહિ પરંતુ કર્મથી ઓળખાય છે.

૮૭. જીદગીમાં શાંતિ જોઇતી હોય તો ઇચ્છાઓ ઘટાડો.

૮૮. ખુદની નબળાઇ ઢાંકવા બીજાની ખામી ન જૂઓ.

૮૯. આળસું નહિ આતુર બનશો તો નસીબ બદલાશે.

૯૦. બીજાનાં સાનિધ્ય મેળવવામાં ખુદને ભૂલશો નહિ.

૯૧. પરોપકાર બદલ પુરસ્કારની અપેક્ષા રાખવી નહી.

૯૨. જીંદગીને સાદી સરળ બનાવશો એેટલા સૂખી થશો.

૯૩. સમજી વિચારીને તોળી-તોળીને અને ચાવીને બોલો.

૯૪. મોટા થઇ જનારા લોકોએ નાના પણ બનવું પડે છે.

૯૫. ઘરમાં એક-બીજાના વિચારોનું સન્માન કરતા રહો.

૯૬. વર્તમાનમાં જીવો, ભૂતકાળ, ભવિષ્યનાં ચક્કર ખોટા.

૯૭. નીર્થયાત્રા કરતાં વધુ પુષ્ય અન્યને ઉપયોગી થવામાં છે.

૯૮. પારકાને પોતાના બનાવીએ હળીમળીને સુખેથી જીવીએ.

૯૯. વ્યક્તિ તેના કર્મો થકી આદર પાત્ર કે નીંદનીય હોય છે.

૧૦૦. તલવારનાં ઘા રુઝાશે પરંતુ અપમાનનો ઘા નહિ રુઝાય.

૧૦૧. હસના જરૂરી હે...

૧૦૨. સમયને વાપરતા શીખો.

૧૦૩. ના પાડવાની કળા શીખો.

૧૦૪. બધાનું સાંભળવું જરૂરી છે.

૧૦૫. લોકો યાદ કરે તેવું જીવન જીવો.

૧૦૬. વિનમ્રતામાં સફળતા છૂપાયેલ છે.

૧૦૭. શોકને ઉંમરનો બાધ નથી નડતો.

૧૦૮. જ્ઞાનતો સતત મેળવતા રહેવું જોઇએ.

૧૦૯. બીજાને શુખ કરવામાં સાચું સ્વર્ગ છે.

૧૧૦. જ્ઞાન અને સદ્‌ગુણ એકસાથે રાખવા.

૧૧૧. કોઇપણ ધર્મ ભદેભાવ શીખવતો નથી.

૧૧૨. બીજાને સશક્ત કરીને લોકપ્રિય બનો.

૧૧૩. પવિત્ર હ્વદય આચરણથી ઓળખાય છે.

૧૧૪. મોતને પણ ડરવી એનું નામ નિર્ભયતા.

૧૧૫. પરોપકારમાં ફળની અપેક્ષા ન રાખવી.

૧૧૬. મરણકાળે આયકુ નજર સમક્ષ તરે છે.

૧૧૭. સબંધોના ભારને બોજા રૂપ ના બનાવો.

૧૧૮. મહેનતથી કરેલિ કર્મ લાભાદાયી હોય છે.

૧૧૯. જનહિતનાં કાર્યને જલદી અગ્રતા આપો.

૧૨૦. તંદુરસ્તી વગર જંગી કમાણી નિરર્થક છે.

૧૨૧. તન-મનના આરોગ્ય માટે કસરત જરૂરી.

૧૨૨. કંઇક સારું કરવા સારું વિચારવું જોઇએ.

૧૨૩. સમયથી ડરો નહી તેનો સદ્‌ઉપયોગ કરો.

૧૨૪. જેટલું ઓછો બોલશો તેટલું વધુ સાંભળશો.

૧૨૫. કોઇને પણ તિરસ્કારની નજરથી ન જૂઓ.

૧૨૬. ગમે તેવો સત્સંગ છેવટે તો લાભ જ કરાવે.

૧૨૭. સફળતા માટે શરીર સ્વસ્થ હોવું જરૂરી છે.

૧૨૮. એકતામાં જે તાકાત છે તે વિવિધતામાં નથી.

૧૨૯. ગુસ્સો હંમેશા જીવનમાં સર્વનાશ જ લાવે છે.

૧૩૦. ક્યારેય કોઇનું ખરાબ થાય તે ઇચ્છવું નહી.

૧૩૧. સ્વાર્થ સાથે થતી ભક્તિથી પુણ્ય મળતું નથી.

૧૩૨. લાલચનું પરિણામ હંમેશા ખરાબ જ હોય છે.

૧૩૩. કર્તવ્ય સાથે વ્યાપક હિત સંકળાયેલું હોય છે.

૧૩૪. સૌને સાથે રાખીને ચાલવામાં જ સાર્થકતા છે.

૧૩૫. તમારાં બાળકોને પાઇ પાઇની કિંમત સમજાવો.

૧૩૬. બુધ્ધિ સ્થિર હશે તો જ જીવનમાં ચિત્રો દેખાશે.

૧૩૭. ભૌતિક વસ્તુઓનું અભિમાન કરવું નિરર્થક છે.

૧૩૮. જૂની પેઢી, નવી પેઢીને શું આપી શકે એમ છે ?

૧૩૯. પૂર્વગ્રહ છોડો, પરમાત્મા આપમેળે જ મળી જશે.

૧૪૦. સ્વાર્થમાં જુઠું બોલવું એ ચિંતાનો વિષય બને છે.

૧૪૧. જીદંગીમાં શીખવા માટેની કોઇ ઉંમર હોતી નથી.

૧૪૨. ખરાબ માણસોની સોબત જીવનનું પતન લાવે છે.

૧૪૩. ધાર્મિકતાને સમજી ગર્વથી કહો અમો ધાર્મિક છીએ.

૧૪૪. વિશ્વાસ તૂટતા સબંધોની ગરિમા પણ તૂટી જાય છે.

૧૪૫. ઓછું બોલવાની કળા વ્યક્તિત્વને સુંદર બનાવે છે.

૧૪૬. શરીર સાથ ન દે તો શું થયું ? મન મકકમ છે ને ?

૧૪૭. ગમેતેવી ખરાબ પરિસ્થિતિમાં પણ હિંમત ન હારવી.

૧૪૮. મનની નબળાઇઓ પર કાબુ મેળવો, આત્મબળ વધશે.

૧૪૯. શ્રધ્ધા સાથે કરેલી પ્રાર્થના જ ઇશ્વર સમીપ લઇ જાય છે.

૧૫૦. સમયસરનું મૌન બોલાયેલાં શબ્દોથી વધુ અસરકારક બને છે.

૧૫૧. અવિશ્વાસ શંકાને જન્મ આપે છે.

૧૫૨. ઓછી વાતો કરો અને ખુશ રહો.

૧૫૩. ધર્મમાં સ્ત્રી-પુરૂષનાં ભેદ હોતા નથી.

૧૫૪. જીવનમાં સાંભળવાની પણ ટેવ પાડો.

૧૫૫. જૂની પેઢીની સલાહને અવગણવી નહીં.

૧૫૬. કામ પ્રત્યેની નિષ્ઠા સફળતા અપાવે છે.

૧૫૭. પુસ્તક કરતાં વધુ સારો મિત્ર કોઇ નથી.

૧૫૮. આંગળીઓનાં જાદૂ દ્વારા જીવન ઉજાળો.

૧૫૯. ગમે તેવા સંજોગોમાં સત્યને વળગી રહો.

૧૬૦. શાંત રહેવાનો ઉપાય હંમેશા હસતા રહો.

૧૬૧. વ્યક્તિની કિંમત તેનાં કામથી અંકાય છે.

૧૬૨. માણસ કર્મો વડે જ પોતાનું નસીબ ઘડે છે.

૧૬૩. મહાન કાર્યો નિર્ભયતાથી જ પુરા થાય છે.

૧૬૪. સત્ય કહેવાનું અને સહેવાની જીગર રાખો.

૧૬૫. ક્યારેક ધીરજની પણ પરીક્ષા લેવી જોઇએ.

૧૬૬. પોશાક નહી, જ્ઞાન જ ખરો પ્રભાવ પાડે છે.

૧૬૭. પિતાની દિ્‌ષ્ટએજ પુત્ર આ જગતને જોવે છે.

૧૬૮. હાર કે જીત છેવટે તો મન થકી જ હોય છે.

૧૬૯. પાયાની હકીકત ઓળખીને જ આગલ વધો.

૧૭૦. સદ્‌ગુણોને પ્રચાર કરો, સારાને મદદ કરો.

૧૭૧. અરસ પરસ વિશ્વાસથી વધુ ઉન્નતિ થાય છે.

૧૭૨. અંધારામાં તીર ચલાવવાથી નુંકસાન થાય છે.

૧૭૩. મુશ્કેલ પરિસ્થિતિ માણસને મહાન બનાવે છે.

૧૭૪. જેટલું જ્યારે મળે તેમાં સંતોષ મેળવતા શીખો.

૧૭૫. કોઇપણ સ્થિતિમાં શાંત પ્રેમાળ વ્યવહાર રાખો.

૧૭૬. સાચા કે ખોટા કૃત્યનું પરિણામ અચૂક મળે છે.

૧૭૭. સાચા દિલનાં પ્રાયશ્ચિતથી મનની શાંતિ મળે છે.

૧૭૮. મોતનો ભય છોડો અને ઉલ્હાસથી જીવન જીવો.

૧૭૯. દુનિયા એક ધર્મશાળા આપણે તેનાં મુસાફરો છે.

૧૮૦. સફળ થવું હોય તો તમારા મન પર કાબુ મેળવો.

૧૮૧. ખુદનાં અસ્તિત્વનો અર્થ જાણો પરમ સુખ મળશે.

૧૮૨. શુદ્વ આચરણથી કરેલું કામ અંતે શાંતિ આપે છે.

૧૮૩. ગુરૂ શિષ્ય વચ્ચેનો સબંધ અત્યંત નાજુક હોય ચે.

૧૮૪.સમર્પણ ભાવવિના કોઇપણ કાર્ય સફળ થતું નથી.

૧૮૫. બાળકોને તેમની રીતે વિચારવાની આઝાદી આપો.

૧૮૬. મૃત્યુ બાદ ભૌતિક વસ્તુઓ અહીંજ છોડવી પડે છે.

૧૮૭. જીવનમાં મળેલા અમૂલ્ય સમયનો સદ્‌ઉપયોગ કરો.

૧૮૮. માફ કરવાની વૃત્તિ શાંતિ સાથે સફળતા અપાવે છે.

૧૮૯. ગૃહસ્થ જીવનમાં સમજણનું જ સૌથી વધુ મહત્વ છે.

૧૯૦. ન્યાય તોળવાનો સમય આવે ત્યારે પક્ષપાત ન કરો.

૧૯૧. કામ કરવું હોય તો રસ્તા આપો આપ ખુલી જાય છે.

૧૯૨. માત્ર મૂર્તિમાં નહિં ગરીબ-દુઃખીમાં ઇશ્વર દર્શન કરો.

૧૯૩. સાંભળો, વિચારો પછી યોગ્ય લાગે તેનો અમલ કરો.

૧૯૪. ઉપરવાળાને તમારી મૂંઝવણ જણાવો, જરૂર સાંભળશે.

૧૯૫. નૈતિક્તાની વાતો નહિં તેનો અમલ પણ કરવો જોઇે.

૧૯૬. પ્રયત્ન વિના નસીબ બિચારું કંઇ કામ કરી શકતું નથી.

૧૯૭. લૌકિક વ્યવહારમાં ભગવાનનું ઉદાહરણ આપી ન શકાય.

૧૯૮. પિતા ક્યારેય મૃત્યુ નથી પામતો પુત્ર જ મૃત્યુ પામતો હોય છે.

૧૯૯. જીભએ બીજા પર દોષનાં ટોપલા ઠાલવવાની કચરા ગાડી નથી.

૨૦૦. ઘરમાં કે ઓફિસમાં દોષારોપણને બદલે પ્રેમારોપણથી જ પ્રસન્નતા સર્જાશે.

૨૦૧. સ્વભાવમાં લઘુતાગ્રંથી ન રાખો.

૨૦૨. મનને શાંતિ કરવા ઉપાયો કરો.

૨૦૩. સંત બનવા માટે સંયમ જરૂરી છે.

૨૦૪. સુરક્ષા માટે બેદરકારી ન દાખવો.

૨૦૫. સંકટ સમયે સદ્‌બુધ્ધિથી કામ લો.

૨૦૬. પરોપકારથી ઉત્તમ કોઇ સેવા નથી.

૨૦૭. કપરા સંજોગોમાં હિંમત હારવી નહી.

૨૦૮. ઉત્સાહમાંથી આત્મબળ પ્રાપ્ત થાય છે.

૨૦૯. દરેકનાં પ્રત્યે એકસરખો ભાવ રાખો.

૨૧૦. પતિ-પત્ની વચ્ચેની અશાંતિ દૂર કરો.

૨૧૧. નબળું રિઝલ્ટ કંઇ અંતિમ હોતું નથી.

૨૧૨. યોગ્ય મંચ પર પોતાની વાત રજૂ કરો.

૨૧૩. ધર્મના નામે વિવાદ કરવો યોગ્ય નથી.

૨૧૪. પ્રેમ હોય ત્યાં શાંતિ આપમેળે આવે છે.

૨૧૫. બાળકોને રુચિ મુજબનું શિક્ષણ આપો.

૨૧૬. વિનમ્રતા થકી સૌના દિલ જીતી શકાશે.

૨૧૭. દરેક ધર્મ અને ધર્મસરનું સન્માન કરો.

૨૧૮. જીવનમાં અવલોકન કરવાની ટેવ પાડો.

૨૧૯. ઘરે આવેલા દૂશ્મનનું પણ સન્માન કરો.

૨૨૦. છેવટે શું મેળવવાનું છે એની ચિંતા કરો.

૨૨૧. સાંભળો સૌનું પણ નિર્ણય બુધ્ધિથી કરો.

૨૨૨. દાન આપતી વખતે ભાવના ચોખ્ખી રાખો.

૨૨૩. ભૌતિક સુખ સુવિધા પાછળ ગાંડા ન થવું.

૨૨૪. જીવનમાં દરેક કામ સમજી વિચારીને કરો.

૨૨૫. એકલી વ્યક્તિ પણ ઘણું બધુ કરી શકે છે.

૨૨૬. એકાંતનું ધ્યાન પ્રભુની નજીક લઇ જાય છે.

૨૨૭. ઉત્તમ વારસાની પરંમપરાને આગળ વધાશે.

૨૨૮. શરીરની સુંદરતા સાથે સુખ જોડાયેલું નથી.

૨૨૯. મફતમાં મળતી વસ્તુની પણ કિંમત હોય છે.

૨૩૦. નારી શક્તિનું કાયમ સન્માન કરવું જોઇએ.

૨૩૧. માનવીની ઇચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી.

૨૩૨. શક્તિનો ઉપયોગ જ્ઞાન અને વિવેકથી કરો.

૨૩૩. ખામીઓ દૂર કરી જીવન વધુ સારું બનાવો.

૨૩૪. બુધ્ધિ અને બળ સાથે વિવેક પણ જરૂરી છે.

૨૩૫. બીજાનાં કલ્યાણમાં જ સાચું સુખ સમાયેલું છે.

૨૩૬. મન પર કાબૂ મેળવો, તનને બધુ મળી જશે.

૨૩૭. ગમે ત્યાંથી ગમે ત્યારે અભ્યાસ મળી રહે છે.

૨૩૮. ઇશ્વર દાનીને ત્યાગી વ્યક્તિને સુખ આપે છે.

૨૩૯. ભૂતકાળમાંથી જરૂરી છે એટલું જ યાદ રાખો.

૨૪૦. આળસ રોકીશું તો આપો આપ સમૃધ્ધિ મળશે.

૨૪૧. તમે બીજાની સુંદરતા સાથે સુખ જોડાયેલુ નથી.

૨૪૨. અન્યનાં ભલા માટે કરવામાં આવે તે સત્કર્મ છે.

૨૪૩. ભગવાન દેખાય નહિ પણ હાજર જરૂર હોય છે.

૨૪૪. કોઇનું આપમાન કરવાનું અપલક્ષણ ભૂલી જાઓ.

૨૪૫. મૌન રહીને કરેલી સેવાનું નક્કર પરિણામ આવે છે.

૨૪૬. બીજાની ટાકી કરવાથી પોતાને જ નુકસાન થાય છે.

૨૪૭. ખોટું કરનાર કરતાં તેને મદદ કરનાર વધુ ખોટો છે.

૨૪૮. ઉપરવાળાએ આપેલી યોગ્યતાનો દૂર ઉપયોગ ન કરો.

૨૪૯. પોતાની જાતને ન ઓળખો ત્યાં સુધી સફળતા મળે નહી.

૨૫૦. બૂરામત સોચો, બૂરામત કરો, ભલા કરો સદા, હોગા સદા ભલા.

૨૫૧. અતિથિને આવકારો આપો.

૨૫૨. નકારાત્મકતા થી દૂર રહેવું.

૨૫૩. ખુદને સતત સુધારતા રહીએ.

૨૫૪. કશુંક આપીને આનંદિત થઇએ.

૨૫૫. આપઘાત કરવો એ કાયરતા છે.

૨૫૬. સેવાથી આંતરિક તાકાત વધે છે.

૨૫૭. બહુ લાંબા વિચારો કરવાનું ટોળો.

૨૫૮. માફી આપવી બહુ મુશકેલ કામ છે.

૨૫૯. બાળકોને શિસ્તનું મહત્વ સમજાવો.

૨૬૦. સંસ્કારો ક્યારેય છોડવા ન જોઇએ.

૨૬૧. મૌન રોષ સામેનું શ્રેષ્ઠ હથિયાર છે.

૨૬૨. એકાગ્રતા વિના જ્ઞાન પ્રાપ્ત ન થાય.

૨૬૩. મજા અને મજાક મર્યાદામાં જ શોભે.

૨૬૪. જીંદગીનો અંત આણવો યોગ્ય નથી.

૨૬૫. હસતા રહેવા જેવું કોઇ સૌંદર્ય નથી.

૨૬૬. પ્રોત્સાહનથી અન્યની પ્રતિભા વધારો.

૨૬૭. પોતાના કામ માટે પરાવલંબી ન બનો.

૨૬૮. તમન્ના હોય તો કશુંજ અસંભવ નથી.

૨૬૯. આપણે જેવું વિચારીશું એવાજ બનીશું.

૨૭૦. નિરાશા હંમેશા દુઃખદાયક જ હોય છે.

૨૭૧. ખોટા વખાણ કરનારાથી કાયમ ચેતવું.

૨૭૨. મફતીયા મનોવૃતિમાંથી બહાર નિકળો.

૨૭૩. કોઇપણ સંજોગોમાં સ્થિર રહેવું જોઇએ.

૨૭૪. તમારી વિશેષ આવડતને જાળવી રાખો.

૨૭૫. આપણાં કાન તે કોઇની થૂંકદાની નથી.

૨૭૬. લાગવગ થકી કોઇને અન્યાય ન કરવો.

૨૭૭. બાળકોને પહેલેથી જ સ્વાવલાંબી બનાવો.

૨૭૮. દીન દુઃખીયાની સેવા જીવનની શોભા છે.

૨૭૯. માણસનું વ્યક્તિત્વ જૂઓ, વેશભૂષા નહિં.

૨૮૦. અસંતોષી જ સૌથી મોટો ગરીબ હોય છે.

૨૮૧. જે કંઇ કરો તે પૂર્ણ સમપર્ણ ભાવથી કરો.

૨૮૨. નકારાત્મકતા સાથે સફળતા મળતી નથી.

૨૮૩. મહેનત જ પ્રથમ અને આકરી સાધના છે.

૨૮૪. પૂર્વગ્રહને નહિ પરંતુ પ્રતિભાને ધ્યાનમાં લો.

૨૮૫. સંકુચિત માનસ છોડવું એ જ ખરી માનવતા.

૨૮૬. નવી વસ્તુનાં લોભે જૂનીને ન છોડવી જોઇએ.

૨૮૭. ઉંમર સફળતાની આડે સફળતા મળતી નથી.

૨૮૮. જેમ નમ્રતા આવશે તેમ અહંકારનો નાથ થશે.

૨૮૯. મૌનનાં વૃક્ષ પર હંમેશા શાંતિના ફળ ઉગે છે.

૨૯૦. આપણી નિર્બળતા પણ દુઃખનું કારણ હોય છે.

૨૯૧. સાધુ બનવા માટે જંગલમાં જવાની જરૂર નથી.

૨૯૨. કષ્ટ સહન કરીને પણ બીજાનો ઉત્સાહ વધારો.

૨૯૩. ભોળપણએ મૂર્ખતા, સરળતા નુકસાન કરતા છે.

૨૯૪. માનસિક શાંતિ સૌંદર્યમાં નહી પણ સદ્‌ગુણોમાં છે.

૨૯૫. શબ્દો તેનાં અર્થ સાથે બોલાય તો જ સાર્થક બને છે.

૨૯૬. જીવનમાં અલગ કરવાનું નહિ પણ જોડવાનું કામ કરો.

૨૯૭. ભગવાનની આપવાની અને લેવાની રીત જુદી હોય છે.

૨૯૮. સચ્ચાઇ અને પ્રમાણિકતાને પ્રલોભન ડરાવી શકતું નથી.

૨૯૯. અટકી જવાથી જડતા, નિરાશા અને વિકાસ હીનતાનો ભોગ બનવું પડે છે.

૩૦૦. આગળ વધવાથી ચેતના, પ્રસન્નતા અને વિકાસ તરફ ગતિ થાય છે.

૩૦૧. હકારાત્મક વિચાર કરોે.

૩૦૨. ખુશી મેળવવી મુશ્કેલ નથી.

૩૦૩. લાગણી પર નિયંત્રણ રાખો.

૩૦૪. વધુ પડતી લાલચ ભારે પડે છે.

૩૦૫. મન લાગે ત્યાં જ સુખી મળે છે.

૩૦૬. દુઃખોને ભૂલવાનાં રસ્તા શોધો.

૩૦૭. બળને કળ વડે જ નાથી શકાય.

૩૦૮. દુષ્ટતા હંમેશા વિનાશ નોંતરે છે.

૩૦૯. પરાજયને ખુલ્લા દિલથી સ્વીકારો.

૩૧૦. અભિમાન પતનનું કારણ બને છે.

૩૧૧. અહંકાર તૂટતા વાર લાગતી નથી.

૩૧૨. સત્તાનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો.

૩૧૩. અતિ હંમેશા નુકસાનકારક હોય છે.

૩૧૪. કર્તવ્ય પાલનથી ક્યારેય ડગવું નહી.

૩૧૫. જીંદગીમાં વ્યવહારિક જ્ઞાન જરૂરી છે.

૩૧૬. વાતનો સાર જાણો વતેસરમાં ન પડો.

૩૧૭. નિષ્ફળતા પણ એક સારો શિક્ષક છે.

૩૧૮. ગુસ્સો અનેક બિમારીઓને નોતરે છે.

૩૧૯. અહંકારનું આયુષ્ય ઘણું ટુંકુ હોય છે.

૩૨૦. અન્યને મદદ કરો અને શાંતિ મેળવો.

૩૨૧. અઘરા કામ પણ સફળ બનાવી શકાય.

૩૨૨. હારનારા ઘણા છે, થાકનારા ઓછા છે.

૩૨૩. કામ માત્ર બતાવી દેવાથી થઇ જતું નથી.

૩૨૪. સફળતા = પ્રયત્ન + પરિશ્રમ + પ્રતિક્ષા.

૩૨૫. આત્મીય લોકોની મૂડી વિના ચાલે નહિ.

૩૨૬. નિર્ણય યોગ્ય સમયે લેવાય તો જ કામનું.

૩૨૭. હજાર વાર વિચાર કર્યા પછી જ મોં ખોલો.

૩૨૮. અધિક સંગ્રહવૃતિથી બચતા રહેવું પડે છે.

૩૨૯. યોગ્ય વ્યક્તિઓને આગળ કરવા જોઇએ.

૩૩૦. કંઇક મેળવવા માટે કંઇક ગુમાવવું પડે છે.

૩૩૧. બીજાની નીંદા કરી રાજી થવું યોગ્ય નથી.

૩૩૨. સાચી ગુરૂ સેવા વિના વિદ્યા પ્રાપ્ત ન થાય.

૩૩૩. દઢ ઇચ્છા અને ત્યાગ જ સફળતા આપે છે.

૩૩૪. સંવાદ શક્ય ન હોય તો મૌન રાખવું યોગ્ય.

૩૩૫. અભિમાની માણસ મહાન બની શકતો નથી.

૩૩૬. હતાશા અને ગુસ્સાને કાબૂમાં રાખતા શીખો.

૩૩૭. ખુશ રહેવા માટે જૂની, સારી વાતો યાદ કરો.

૩૩૮. પુરુષાર્થ પર આધાર રખાય, ભાગ્ય પર નહિ.

૩૩૯. તમારા જીવન પર બીજાને અધિકાર ના આપો.

૩૪૦. કોઇ વ્યક્તિ અજ્ઞાનતાનો સ્વીકાર કરતી નથી.

૩૪૧. સમય આવે સાથ ન આપે તે સગા કામના નથી.

૩૪૨. ગોરો કી ન કાલો કી યે દુનિયા હૈ દિલવાલો કી.

૩૪૩. સુખની ક્ષણોને વેડફો નહિ અને દુઃખને ભગાડો.

૩૪૪. મહેમાન બનીને જાઓ ત્યારે તમારૂં કર્તવ્ય વિચારો.

૩૪૫. જીંદગીમાં અંધાધૂંધીને વલોપાત કરવો તે સાધના છે.

૩૪૬. સદ્‌ગુણોને અભાવ હોય તો બ્યુટીને ધોઇ પીવાય નહી.

૩૪૭. દરેક વસ્તુ મેળવવાનાં ફાંફામાં આખરે કશુંય મળતું નથી.

૩૪૮. કેટલીક વ્યક્તિઓ નજીવી બાબતમાં જ હતાશ થઇ જાય છે.

૩૪૯. જ્ઞાની અને મહાન માણસે ખ્યાલમાં રાખવાની બાબતો વિચારવી.

૩૫૦. સમાચારો દુઃખ કરે તેવા નહિ પણ ખુશ કરે એવા હોવા જોઇએ.

૩૫૧. વાતોડિયા ન બનો.

૩૫૨. તોલ, મોલ કે બોલ.

૩૫૩. શેખશીલ્લી ન બનો.

૩૫૪. સહુનાં મનગમતાં બનો.

૩૫૫.એકબીજાનાં વખાણ કરો.

૩૫૬. વાત કરવાની કળા શીખો.

૩૫૭. નક્કામી બાબતો ભૂલી જાઓ.

૩૫૮. જે કરવું છે તે આજે જ કરો.

૩૫૯. કટાક્ષમાં બોલાવાનું બંધ કરો.

૩૬૦. મિત્રો બનાવવાની કળા શીખો.

૩૬૧. ડિપ્રેશનનું કારણ દેખાદેખી છે.

૩૬૨. વાણીનાં ઘા કયારેય ના રૂઝાય.

૩૬૩. કદી-ક્યારેય ખણ ખોદ ન કરો.

૩૬૪.હાવભાવ દર્શાવે છે મનનાં ભાવ.

૩૬૫. લોકોને હસાવી શકો તે શ્રેષ્ઠ છે.

૩૬૬. ભૂલનો સ્વીકાર દૂર કરે તકરાર.

૩૬૭. ગયેલો સમય પાછો આવતો નથી.

૩૬૮. જીત હંમેશા ભલાઇની જ થાય છે.

૩૬૯. ભાગ્યશાળી બનવા પરીશ્રમ કરો.

૩૭૦. સ્વાશ્રયી બનવું હરામનું લેવું નહિં.

૩૭૧. પછેડી પ્રમાણે સોડ તાણવાનું રાખો.

૩૭૨. પ્રમાણીક કમાણીનું જ દાન ફળે છે.

૩૭૩. આગ્રહ, હઠાગ્રહ, દુરાગ્રહ ન બનો.

૩૭૪. હોદાથી કોઇ મોટું બની શકતું નથી.

૩૭૫. દિલ દુઃખાવતી વાતોને હંમેશા ટાળો.

૩૭૬. વાણિયો વટલે નહિ, સોનું સડે નહિં.

૩૭૭. અનીતિ પૂર્ણ ચતુરાઇ વિનાશ પ્રેરે છે.

૩૭૮. સદા આનંદીત રહેવાનાં રહસ્યો શોધો.

૩૭૯. ઝાઝામાં ઝાઝું ઝેર માણસની જીભમાં છે.

૩૮૦. ડાહ્યા લોકો ઉપર જ વધુ બોજ હોય છે.

૩૮૧. પોઝીટીવ થીંકીગથી જ સફળતા મળે છે.

૩૮૨. સારા લોકોનો સાથ ચંદન સમાન હોય છે.

૩૮૩. શબ્દો તીર કરતાં પણ વધુ તીક્ષ્ણ હોય છે.

૩૮૪. માણસને પોતીકો કરી લેવાનાં માર્ગો શોધો.

૩૮૫. સાચી લાગણી કોઇનું જીવન બદલી શકે છે.

૩૮૬. ધનની તૃષ્ણા અને લાભ બહુ ઉપયોગી નથી.

૩૮૭. સમયસર કામ કરો ટેન્શનને રામ રામ કરો.

૩૮૮. આળસું અને પ્રમાદી હંમેશા દારિદ્રયી હોય છે.

૩૮૯. પ્લાનીગથી જીવીએ તો ડિપ્રેશન આવે જ નહિં.

૩૯૦. નબળા મનનાં લોકોજ નસીબનો વાંક કાઢે છે.

૩૯૧. માણસનાં જૂઠાણાંને પકડવું ખૂબજ મુશ્કેલ કાર્ય છે.

૩૯૨. નાની-નાની ટેવો કુટેવ ના બની જાય તે વિચારવું.

૩૯૩. સંજોગો સામે લડતા રહેવું એજ સૌથી શ્રેષ્ઠ કર્મ છે.

૩૯૪. વાતની રજૂઆત ઝઘડીને નહિ શાંતિ અને પ્રેમથી કરો.

૩૯૫. મનની વાત કોને કહેવી, અંગત વાતો જાહેર કરો નહિં.

૩૯૬. અસત્ય શક્તિશાળી હશે પણ તે સત્યને જીતી શકાતું નથી.

૩૯૭. એક વ્યક્તિને સરેરાશ ત્રણ થી ચાર જ કામ યાદ રહે છે.

૩૯૮. અજાણી વ્યક્તિ સાથે વાત કરવા સીધો દરવાજો ખોલો નહીં.

૩૯૯. રાત ગમે તેટલી લાંબી હોય પણ ક્યારેક તેનો અંત લાવે છે.

૪૦૦. નબળું મન શરીરને ઢીલું પાડે, મજબૂત મન ટટ્ટાર બનાવે છે.

બીજા રસપ્રદ વિકલ્પો