Meladi ma nu Pragatya book and story is written by Jay Meldi Ma in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Meladi ma nu Pragatya is also popular in આધ્યાત્મિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મેલડી માં નું પ્રાગટય - નવલકથા
Jay Meldi Ma
દ્વારા
ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
આશરે વર્ષો ના વર્ષો પહેલા અમર્યાદૈત નામ નો એક રાક્ષસ હતો જેનો પૃથ્વી પર ખૂબ હાહાકાર હતો , તેને લોકો નું જીવવાનું મુશ્કેલ કરી દીધું હતું.દેવતાઓ, સાધુ સંતો , માણસો ને ત્રાસ આપતો હતો તેથી બધા દેવતાઓ ભેગા થઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ ના શરણો માં ગયા. પરંતુ એ દેવ એ દાનવ નું કહી કરી શકે તેમ નહોતા તેથી દેવતાઓ નવ દુર્ગા પાસે ગયા તેમનાં પર આવેલી આફત ની વાત કરી તેથી નવ દુર્ગા ભેગા મળી પૃથ્વી પર આવ્યા, અમર્યાદૈત ને નવ દુર્ગા એ લલકાર આપ્યો હે દાનવ તું દેવતા અને સાધુ સંતો પર અત્યાચાર કરવાનું બંધ કરી દે નહીંતર તારો વિનાશ કરી દઈશું. પરંતુ દાનવ એ દેવીઓ ને કીધું હે દેવી તમારા માં જો એ લોકો ને બચાવવા હોય તો મારી સામે યુદ્ધ કરો તેથી નવ દુર્ગા વારા ફરતી તેની સામે યુદ્ધ કર્યું અને અંતે દાનવ ધીમે ધીમે તેની શક્તિ નો નાશ થવા લાગ્યો તેથી તે એનો જીવ બચાવવા એક મરેલી ગાય ના શરીર માં ઘુસી ગયો ત્યાંથી ભાગી એક મેલા પાણી ના કુંડ માં ઘુસી ગયો , આ જોઈએ દેવીઓ એ કીધું આપડે આ કુંડ માં જઈસુ તો આપણે પણ મેલા પાણી ના લીધે મેલા થઈ જઈસુ
ભાગ - ૧આશરે વર્ષો ના વર્ષો પહેલા અમર્યાદૈત નામ નો એક રાક્ષસ હતો જેનો પૃથ્વી પર ખૂબ હાહાકાર હતો , તેને લોકો નું જીવવાનું મુશ્કેલ કરી દીધું હતું.દેવતાઓ, સાધુ સંતો , માણસો ને ત્રાસ આપતો હતો તેથી બધા દેવતાઓ ...વધુ વાંચોથઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ ના શરણો માં ગયા. પરંતુ એ દેવ એ દાનવ નું કહી કરી શકે તેમ નહોતા તેથી દેવતાઓ નવ દુર્ગા પાસે ગયા તેમનાં પર આવેલી આફત ની વાત કરી તેથી નવ દુર્ગા ભેગા મળી પૃથ્વી પર આવ્યા, અમર્યાદૈત ને નવ દુર્ગા એ લલકાર આપ્યો હે દાનવ તું દેવતા અને સાધુ સંતો પર અત્યાચાર કરવાનું બંધ કરી દે
જ્યારે નવ દુર્ગા માં પાર્વતી પાસે ગયા અને કીધું હે માં જગદંબા હે માં ભવાની દુઃખ દુર કરનારી માં પાર્વતી અમારી વ્હારે આવો , ત્યારે માં પાર્વતી પોતાની સાધના માંથી બહાર નીકળી આંખો ખોલે છે , અને સામે જોવે ...વધુ વાંચોનવ દુર્ગા એમની સામે પોતાનું દુઃખ કહી રહ્યા હતા કે એક નામ વગર ની નનામી બાળકી જેને અમારું નેવજ જમી લીધું છે અને અમને યુદ્ધ માં પરાસ્ત કરીને ગાયબ થઈ ગઈ છે , આ સાભળી માં પાર્વતી ગુસ્સે ભરાયા અને કીધું દેવીઓ ચિંતા ના કરો તેની સામે હું યુદ્ધ કરીશ આજે એ નનામી બાળકી ને તમારી સમક્ષ હાજર કરીશ એમ