Kaho Poonamna Chandne book and story is written by Rima Trivedi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kaho Poonamna Chandne is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કહો પૂનમના ચાંદને - નવલકથા
Rima Trivedi
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
પ્રેમ.... અઢી અક્ષરનો આ શબ્દ કે પછી ભાવના કે જેના વગર મનુષ્યનું જીવન જીવવું અશક્ય છે. આ વાર્તા એવા બે પ્રેમીઓ વિશેની જે પોતાના પ્રેમને પામવા, પોતાનો કર્તવ્ય નિભાવવા જન્મોના બંધન તોડી ફરી જન્મ લે છે.
આ વાર્તા પ્રેમ, પ્રતિશોધ, રહસ્ય, પુનર્જન્મ, ત્યાગ, મિત્રતાની છે. આ વાર્તા છે આજથી 150 વર્ષ પહેલાં છત્તીસગઢના જંગલોમાં અંકુરિત થયેલા સરજણના પ્રેમની આ વાર્તા છે શિવપ્રિયાના પારસમણિ બચાવવા માટેના પોતાના કર્તવ્યની, આ વાર્તા છે તેમના અધૂરા રહી ગયેલા પ્રેમની જે એકવીસમી સદીમાં અર્જુન અને રૈનાના રૂપમાં ફરી જન્મ લે છે.
વાર્તામાં છત્તીસગઢના બસ્તર જિલ્લાના આદિવાસી સમાજની જીવનશૈલી, ખાનપાન, રિવાજો ઉપર પણ પ્રકાશ પડ્યો છે. જેમાં કદાચ વાચક માટે એક અલગ અને નવી જ વાતો જાણવા મળશે.
શું અર્જુન અને રૈના પારસમણિને બચાવવામાં સફળ થશે કે નિષ્ફળ? જાણવા માટે ચાલો મારી સાથે એક નવા જ મનોરંજક સફર પર "કહો પૂનમના ચાંદને"
આ વાર્તા અને તેના પાત્રો માત્ર એક કલ્પના છે, તેને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી. આ વાર્તાની કોપીરાઇટ માત્ર લેખક પાસે જ છે.
પ્રસ્તાવના પ્રેમ.... અઢી અક્ષરનો આ શબ્દ કે પછી ભાવના કે જેના વગર મનુષ્યનું જીવન જીવવું અશક્ય છે. આ વાર્તા એવા બે પ્રેમીઓ વિશેની જે પોતાના પ્રેમને પામવા, પોતાનો કર્તવ્ય નિભાવવા જન્મોના બંધન તોડી ફરી જન્મ લે છે. આ વાર્તા ...વધુ વાંચોપ્રતિશોધ, રહસ્ય, પુનર્જન્મ, ત્યાગ, મિત્રતાની છે. આ વાર્તા છે આજથી 150 વર્ષ પહેલાં છત્તીસગઢના જંગલોમાં અંકુરિત થયેલા સરજણના પ્રેમની આ વાર્તા છે શિવપ્રિયાના પારસમણિ બચાવવા માટેના પોતાના કર્તવ્યની, આ વાર્તા છે તેમના અધૂરા રહી ગયેલા પ્રેમની જે એકવીસમી સદીમાં અર્જુન અને રૈનાના રૂપમાં ફરી જન્મ લે છે. વાર્તામાં છત્તીસગઢના બસ્તર જિલ્લાના આદિવાસી સમાજની જીવનશૈલી, ખાનપાન, રિવાજો ઉપર પણ પ્રકાશ પડ્યો
"દસ લાખ રૂપિયા સાંવરી.... દસ લાખ.... દસ હજાર રૂપિયા પણ જે રૈનાએ એકસાથે નથી જોયા ત્યાં દસ લાખની વ્યવસ્થા કેવી રીતે કરીશ?" આટલું બોલતા રૈનાની આંખોમાંથી અશ્રુનું એક બિંદુ પડ્યું. "રૈના.... તું તો મારી બહાદુર સખી છે ને??? તો ...વધુ વાંચોકેમ રડે છે? એકલિંગજી ઉપર વિશ્વાસ રાખ... તે બધું જ સારું કરશે." સાંવરીએ એના ખભે હાથ મુકતા કહ્યું "મમ્મી અને દાદીના સોનાના ઘરેણાં વેંચીને પણ માંડ 4 લાખ ભેગા થયા છે. ઘરનો ખર્ચો, સમર્થના અભ્યાસના પૈસા અને ઉપરથી એક મહિનાની અંદર જો ઓપરેશન ન થયું તો દાદી...." રૈના એ વાક્ય પૂરું ન કરી શકી અને એના ગળે એક ડૂમો ભરાઈ
અર્જુન રૈનાને જતી જોઈ રહ્યો હતો. પાછળથી અજય આવીને અર્જુનને કહે છે, "સોરી અર્જુન, તે છોકરી ટેક્નિશિયન હતી. ઉપર મ્યુઝિકનો વાયર સરખો કરતી હતી. બેલેન્સ બગડી જતા તે નીચે પડી ગઈ હશે." "તે છોકરીની દરેક માહિતી બે કલાકની અંદર ...વધુ વાંચોજોઈએ છે. બધી જ....." એટલું કહી અર્જુન પોતાની મા શાંતાદેવી પાસે ગયો. તેમના ભવાં ચડેલા હતા એના પરથી અર્જુન સમજી ગયો કે જેવી રીતે એ છોકરી ઉપરથી પડી અને અર્જુને તેને બચાવી પોતાના ખોળામાં ઉઠાવી લીધી તે એમની જુનવાણી વિચારો ધરાવતી માંને કદાચ ગમ્યું નહી હોય. શાંતાદેવીને સમજાવવા અર્જુન તેઓ જે ખુરશી પર બેઠા હતા ત્યાં ઘૂંટણિયે બેસી એમના બન્ને
રાત્રિના ફાઈવ સ્ટાર હોટલના એક પર્સનલ ડાઇનિંગ સ્યુટમાં રાણી શાંતાદેવી પોતાનું ભોજન આરોગી રહ્યા હતા. અર્જુન ત્યાં આવ્યો અને શાંતાદેવીને પગે લાગી એમની બાજુની ખુરશી પર બેસી ગયો. આજે સવારે બનેલા બનાવ ઉપરથી અર્જુન સમજી ગયો કે પોતાની માતાને ...વધુ વાંચોગમ્યું નથી અને તે ગુસ્સામાં છે માટે તેણે વધારે કાઈ બોલવાનું હિતાવહ ન લાગ્યું. એક નૌકરે આવી અર્જુનની પ્લેટમાં જમવાનું સર્વ કર્યું. શાંતાદેવીની નજર અર્જુનની થાળીમાં પીરસાયેલા ભોજન પર પડી અને એના નોકરને કડક અવાજમાં કહ્યું, "કેટલી વાર કહ્યું છે કે અર્જુનને ખીર હંમેશા ચાંદીના પાત્રમાં આપવી." "સોરી રાની સાહિબા... હું હમણાં જ બદલી..." વચ્ચે જ અટકાવતા રાણીએ કહ્યું, "તાત્કાલિક
બીજા દિવસે સવારે રૈના ઉઠીને બહાર જવા નીકળી ત્યાં જ એના ઘરની બહાર સાંવરી એને મળી. "અરે રૈના.... સવાર સવારમાં આટલી તૈયાર થઈને ક્યાં જાય છે?" સાંવરીએ આશ્ચર્ય સાથે પૂછ્યું "સાંવરી..... સારું થયું તું આવી ગઈ.... હું તારી ઘરે ...વધુ વાંચોઆવતી હતી." રૈનાએ ખુશ થતા કહ્યું પછી આગળ બોલી, "અર્જુન શેખવતના સેક્રેટરીનો ફોન હતો. અર્જુને મને એની ઓફિસે મળવા બોલાવી છે." "તું તો કહેતી હતી કે હવે ત્યાં નહિ જાય? અને એણે તને ત્યાં કેમ બોલાવી હશે?" સાંવરીએ પૂછયું "એ તો ત્યાં જઈને જ ખબર પડશે. કદાચ કાલે જે બન્યું...... હું તેમની માફી માંગી લઈશ અને એમને રીકવેસ્ટ કરીશ કે