Samagra Jindgi - 7 Chakro ma Samavisht Yatra book and story is written by Jitendra Patwari in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Samagra Jindgi - 7 Chakro ma Samavisht Yatra is also popular in માનવ વિજ્ઞાન in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - નવલકથા
Jitendra Patwari
દ્વારા
ગુજરાતી માનવ વિજ્ઞાન
૫૪ હપ્તામાં 'વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે' શીર્ષક હેઠળ ચાલેલી આ સિરીઝ, જે સુધારા-વધારા સાથે ટૂંક સમયમાં પુસ્તક સ્વરૂપે બહાર પડવા જઈ રહી છે તે 'વિસ્મય', 'સૃજન', તથા 'અધ્યાત્મ Limited 1૦ પોસ્ટ' નામક ડિજિટલ મેગેઝીનના માધ્યમથી આશરે ૬ લાખ લોકોની રીડરશિપ ધરાવતા વિવિધ ગ્રુપ્સમાં પહોંચી છે, ખૂબ જ સારો પ્રતિભાવ મળેલ છે. સિરીઝમાં આગામી હપ્તાઓમાં શું આવરી લેવાયું છે તે વિષે થોડું જાણીએ.
જીવનનાં તમામ પાસાંઓ, છેક ગર્ભાધાનથી શરુ કરી મૃત્યુ સુધીના, યોગશાસ્ત્રમાં દર્શાવેલ ૭ મુખ્ય ચક્રોમાં સમાયેલ છે. જીવનની તમામ પરિસ્થિતિ, શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય, સામાજિક સંબંધો, ભાવનાત્મક સ્થિતિ, ખુશ રહી શકવાની ક્ષમતા - બધું જ ચક્રોની સ્થિતિ પર આધારિત છે. ચક્રો વિષે સમજતાં પહેલાં ઓરા, કુંડલિની, નાડી વિષે થોડી પ્રાથિમિક સમજણ મેળવવી આવશ્યક છે. માટે તે મેળવ્યા બાદ અને ચક્રો શું છે તે સમજ્યા બાદ, આ સિરીઝના આગળનાં હપ્તાઓમાં એક પછી એક ચક્ર વિષે વિગતપૂર્વક સમજીશું તથા જે-તે ચક્ર સંતુલિત કઈ રીતે થાય તેના ઉપાયો પણ જાણીશું.
પ્રાસ્તાવિક: ૫૪ હપ્તામાં 'વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે' શીર્ષક હેઠળ ચાલેલી આ સિરીઝ, જે સુધારા-વધારા સાથે ટૂંક સમયમાં પુસ્તક સ્વરૂપે બહાર પડવા જઈ રહી છે તે 'વિસ્મય', 'સૃજન', તથા 'અધ્યાત્મ Limited 1૦ પોસ્ટ' નામક ડિજિટલ મેગેઝીનના માધ્યમથી આશરે ૬ ...વધુ વાંચોલોકોની રીડરશિપ ધરાવતા વિવિધ ગ્રુપ્સમાં પહોંચી છે, ખૂબ જ સારો પ્રતિભાવ મળેલ છે. સિરીઝમાં આગામી હપ્તાઓમાં શું આવરી લેવાયું છે તે વિષે થોડું જાણીએ. જીવનનાં તમામ પાસાંઓ, છેક ગર્ભાધાનથી શરુ કરી મૃત્યુ સુધીના, યોગશાસ્ત્રમાં દર્શાવેલ ૭ મુખ્ય ચક્રોમાં સમાયેલ છે. જીવનની તમામ પરિસ્થિતિ, શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય, સામાજિક સંબંધો, ભાવનાત્મક સ્થિતિ, ખુશ રહી શકવાની ક્ષમતા - બધું જ ચક્રોની સ્થિતિ
પ્રકરણ 2. કુંડલિની ઓરા-કુંડલિની-નાડી અને ૭ ચક્રોની આ યાત્રામાં પ્રથમ લેખમાં આભામંડળ (Aura) વિષે જાણ્યા બાદ 'કુંડલિની' વિષે થોડું સમજીએ. ચર્ચા શરુ કરીએ તે પહેલાં એક સ્પષ્ટતા. ઘણા લોકો 'કુંડળી' અને 'કુંડલિની' બંને શબ્દોને સમાનાર્થી સમજે છે. ...વધુ વાંચોતેમ નથી. જન્મસમયના ગ્રહો આધારિત જ્યોતિષશાસ્ત્ર મુજબ જે બને તે 'કુંડળી'. અહીં જેની વાત કરીએ છીએ તે છે ’કુંડલિની’. ઇંગ્લીશમાં તેને Serpentine Power શબ્દ વાપરવામાં આવે છે. તમામ પ્રાચીન સંસ્કૃતિઓમાં - પાનમાં 'કી', ચીનમાં 'ચી', ઇજિપ્તમાં 'આઈસીસ(Isis), અન્ય સંસ્કૃતિઓમાં કોઈ અન્ય નામે - કુંડલિની શક્તિનો ઉલ્લેખ છે જ. કુંડલિની એટલે શું? શરીરની મૂળભૂત પ્રાણશક્તિ ( Basic Life Force) એટલે કુંડલિની
પ્રકરણ 3. નાડી ઓરા-કુંડલિની-નાડી અને ૭ ચક્રોની આ યાત્રામાં આભામંડળ (Aura) તથા કુંડલિની વિષે જાણ્યા બાદ 'નાડી' વિષે સમજીએ. લાગણીઓના ધસમસતા પૂરને સાથે જ લઈ આવે તેવા વિચારોનાં વમળમાં કોઈ વાર ફસાયા છો? તે વખતની સ્થિતિ ...વધુ વાંચોઆવે છે? ન આવે તો આજે તેવી સ્થિતિમાં જવાનો પ્રયત્ન કરીએ. થોડી વાર માટે આંખ બંધ કરીએ, કોઈ એવો વિચાર મનમાં લાવીએ કે જે ભાવનાઓના ઘોડાપૂરમાં તાણી જાય - કોઈ પણ પ્રકારની ભાવના. આ સમયે ધ્યાનથી માનસિક નોંધ લઈએ કે શરીરમાં ઊર્જાનો પ્રવાહ કઈ રીતે ફરી રહ્યો છે, ક્યાં ફરી રહ્યો છે. આધુનિક વિજ્ઞાન નર્વસ સિસ્ટમની કોઈ થીઅરી સાથે આ વસ્તુની સમજણ
પ્રકરણ 4 ચક્રો કોઈ પણ પ્રકારની આધ્યાત્મિક સાધના જાણતાં કે અજાણતાં થતી ચક્રયાત્રા જ છે. રેલ્વેમાં જયારે ઘણી બધી ગાડીઓની લાઇન્સ કોઈ એક સ્ટેશન પર મળે ત્યારે તેને જંક્શન કહીએ છીએ. ...વધુ વાંચોચક્રોને નાડીઓના જંક્શન સાથે સરખાવી શકાય. પ્રકરણ 3માં સમજ્યા તેમ ત્રણ મુખ્ય નાડીઓ અને અનેક ગૌણ નાડીઓ દ્વારા શરીરમાં ઊર્જાવહનની પ્રક્રિયા થાય છે. આ નાડીઓ અનેક જગ્યાએ એકબીજીને મળે છે, ક્રોસ કરે છે. આ એવાં ઊર્જા કેન્દ્ર છે જે સંપૂર્ણ ઊર્જાનું નિયમન કરે છે, શરીરના જૂદા-જૂદા ભાગ સુધી પહોંચાડે છે, ઇમ્યુન સિસ્ટમ પૂર્ણ રીતે તેમના પર આધારિત છે. વિવિધ ક્ષેત્રમાં સફળતા, શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ
લેખાંક 5 આગામી યાત્રાની ઝલક ઓરા, કુંડલિની, નાડી, ચક્રો વિષે પ્રાથમિક સમજ મેળવ્યા બાદ હવે દરેક ચક્રને વિસ્તૃત રીતે સમજવા વિષે આગળ વધી રહ્યા છીએ. ચક્રયાત્રા શરુ કરીએ તે પહેલાં એ જાણીએ કે હવેના દિવસોમાં કઈ રીતે ...વધુ વાંચોવધવાના છીએ. આગામી પુસ્તકની એક ઝાંખી લઈએ. (પ્રકરણ 1) શરીરમાંથી વિદ્યુત તરંગો (Electromagnetic Waves) સતત વહેતા રહે છે, જેની તસ્વીર 'કિર્લિયન કેમેરા' નામે ઓળખાતા એક વિશિષ્ટ પ્રકારના કેમેરાથી લઈ શકાય છે. આ વિદ્યુત તરંગો દ્વારા જે શરીરની આભા બને છે તેને 'આભામંડળ' અથવા 'ઓરા(Aura) કહે છે. ઓરા વ્યક્તિની શારીરિક, માનસિક સ્થિતિ, અત્યારના અને ભવિષ્યમાં થનાર રોગની સંભાવના તેમ જ અન્ય