Poet's imagination book and story is written by BINAL PATEL in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Poet's imagination is also popular in કવિતાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કવિની કલ્પના - નવલકથા
BINAL PATEL
દ્વારા
ગુજરાતી કવિતાઓ
શબ્દોને કાવ્યની શૈલીના લહેકામાં ઢાળીને, લાગણીઓને શબ્દોના કવચથી વિટાળીને, અનુભવની અનુભૂતિ કરીને, વિચારોને મૂક મને વહાવીને, કલમ અને કાગળના સહારે મારા વિચારોને કાવ્ય સ્વરૂપે રજુ કરું છું. વાત નાની ને મહત્વ મોટું, પ્રયત્ન મારા ને સફળતા તમારી એમ જ સફર મારો ને સાથ તમારો.
શબ્દોને કાવ્યની શૈલીના લહેકામાં ઢાળીને, લાગણીઓને શબ્દોના કવચથી વિટાળીને, અનુભવની અનુભૂતિ કરીને, વિચારોને મૂક મને વહાવીને, કલમ અને કાગળના સહારે મારા વિચારોને કાવ્ય સ્વરૂપે રજુ કરું છું. વાત નાની ને મહત્વ મોટું, પ્રયત્ન મારા ને સફળતા તમારી એમ જ ...વધુ વાંચોમારો ને સાથ તમારો.
કવિઓની ભાષામાં શબ્દોને લહેકામાં ઢાળવાની એક વધારે કોશિશ કરી છે અને સાથે કોઈક સંદોશો પણ આપી શકાય એવો એક મજબૂત પ્રયત્ન. શબ્દોની રમતમાં કાંઈક અલગ જ મઝા છે.. શબ્દો પણ આપણા, વિચારો પણ આપણા, વિચારસરણી પણ આપણી, આપણી જ ...વધુ વાંચોઆપણે પોતે વાચા આપીએ.. કવિની કલ્પના(કાવ્યસંગ્રહ ભાગ-૨ ).
કવિઓનો મહિમા અપાર.. ગુજરાતી થઈને કવિની પરિભાષા અને કવિની લાગણીઓને સમજી ના શકીએ એ શક્ય નથી. કલમ અને કાગળના સહારે શબ્દોને ફરીવાર કાવ્ય શૈલીમાં ઢાળવાની કોશિશ કરું છું જે કદાચ વાંચવામાં અને સમજવામાં મઝા રહેશે. તો આવો સફર ...વધુ વાંચોસાથ તમારો
કવિની કલ્પના-૪ અનુક્રમણિકા:- * એમાં વાંક કોનો??* ખબર નહિ શું થઇ રહ્યું છે!* શાંતિ* તોય તું ક્યાં સમજે છે!* તું આવીશ ને?? ૧) એમાં વાંક કોનો??સમજણની સેજમાં સોદો થાય તો?વિચારોની વાણીમાં વિવાદ થાય તો?વાંક કોનો??બોલતા-ચાલતા સમય બદલાય તો?સમય સાથે ...વધુ વાંચોબદલાય તો?વાંક કોનો??કહેવા ઇચ્છીયે છતાં કહી ના શકાય તો?કીધા પછી કશુ રહી જાય તો?એમાં વાંક કોનો??લોકો લહેકામાં સાંભળવી જાય તો?પોતીકા જ પરાયા બની પાષાણ પટકે તો?એમાં વાંક કોનો?? ૨) ખબર નહિ શું થઇ રહ્યું છે! શબ્દો આજે લાગણીઓને સાથ નથી આપી રહ્યા,કલમ આજે કાગળથી થોડી અતડી અતડી થઈને ફરે છે,કેહવું છે એ બધું જ આજે હોઠે નથી આવી રહ્યું,લખવું છે
સૂરજ સાથે આશાનો કિરણ ઉગે,
ઢળતી સાંજે સપના ઢળે તો કોને કહેવાય?
વિચારોની વીણા વાગે તો શબ્દોની સેર બને,
લાગણીઓના દોરા ...વધુ વાંચોતો કોને કહેવાય?
પાનખર આવે તો પાંદડા ખરે,
ખીલેલું ફૂલ જ ખરી જાય તો કોને કહેવાય?
ડીલમાં ઘા પડે તો રૂઝાઈ જાય,
દિલમા શબ્દોના ઘા ઝીંકાય તો કોને કહેવાય?
કેહવું છે તો ઘણું બધું,
પણ પણ પણ કોઈ સાંભળે નહિ તો કોને કહેવાય??