Kishorelal Mashruwala લિખિત નવલકથા ગીતામંથન

Episodes

ગીતામંથન દ્વારા Kishorelal Mashruwala in Gujarati Novels
‘ગીતા’નો આરંભ કેવી રીતે છે?
યુદ્ધ કરવું કે ન કરવું, એ યોગ્ય કે અયોગ્ય, એ પ્રશ્નો હવે રહ્યા નથી. યુદ્ધનો નિશ્ચય થઈ ચૂક્ય...
ગીતામંથન દ્વારા Kishorelal Mashruwala in Gujarati Novels
અર્જુનની આવી દીન દશા જોઈ અને એના શબ્દો સાંભળી શ્રીકૃષ્ણ સડક જ થઈ ગયા. એ બોલ્યા : “વાહ રે ભાઈ, તું તો ઠીક ધર્મનો વિચાર કર...
ગીતામંથન દ્વારા Kishorelal Mashruwala in Gujarati Novels
અર્જુને પૂછયું “એ રીતે યજ્ઞાર્થે કર્મ કરવાં, એટલે શું?”
આ સાંભળી, જેમ કોઈ કુશળ આચાર્ય વિદ્યાર્થી આગળ શાસ્ત્રનું વિવરણ ક...
ગીતામંથન દ્વારા Kishorelal Mashruwala in Gujarati Novels
વાસુદેવનાં આ વાક્યો સાંભળી અર્જુન પાછો વિચારમાં પડી ગયો. તેણે વધારે જાણવાની ઇચ્છાથી પૂછયું : “યદુનાથ, ચિત્તશુદ્ધિની ઇચ્છ...
ગીતામંથન દ્વારા Kishorelal Mashruwala in Gujarati Novels
યાદવચંદ્રે કહેલો આત્મજ્ઞાનનો મહિમા અર્જુને ઉત્સાહપૂર્વક સાંભળ્યો. પણ વળી પાછો એ મૂંઝવણમાં પડી ગયો અને બોલ્યો : “વહાલા મા...