Prachin aatma book and story is written by Alpesh Barot in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prachin aatma is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રાચીન આત્મા - નવલકથા
Alpesh Barot
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
રણ સૂકું ભથ રણ, રણ એટલે રેતાળ રણ જ નહિ પણ, દલદલીય ક્ષેત્ર,કચ્છનો મીઠાવાળો રણ, ભારત-પાકિસ્તાનના અનામી વિસ્તાર જ્યાં મોટા પ્રમાણમાં સફેદ મીઠાથી ઘેરાયેલો છે. સફેદ મીઠાના સ્તર પછી, કાદા,કીચડ વાળી ખારી જમીન, જ્યાં માઈલો સુધી કોઈ માણસ, પશુ, પક્ષીઓ કોઈ જ જોવા મળે નહિ, ભુજથી દોઢ એક સો માઈલ દૂર, આ વિસ્તારમાં એક પ્રાચીન પરમાણુંઓના અવશેષોની શોધ અંગે ગુપ્ત રીતે ખોદ કામ ચાલુ હતું. સરસ્વતી સભ્યતાના અવશેષો, અને ઘણું બધું શૂરવાતી સ્તરે અહીં પ્રાપ્ત થયું હતું. ગુપ્ત અંત્યત ગુપ્ત રીતે, કેટલાક પુરાતત્વીય, પરમાણું વિજ્ઞાનીઓની મોટી ટિમ અહીં આવી ચુકી હતી. રહેવાં માટે ટેન્ટમાં બાંધ્યાં હતા. સવાર સાંજ અહીં, ખોદકામ
રણ સૂકું ભથ રણ, રણ એટલે રેતાળ રણ જ નહિ પણ, દલદલીય ક્ષેત્ર,કચ્છનો મીઠાવાળો રણ, ભારત-પાકિસ્તાનના અનામી વિસ્તાર જ્યાં મોટા પ્રમાણમાં સફેદ મીઠાથી ઘેરાયેલો છે. સફેદ મીઠાના સ્તર પછી, કાદા,કીચડ વાળી ખારી જમીન, જ્યાં માઈલો સુધી કોઈ માણસ, પશુ, ...વધુ વાંચોકોઈ જ જોવા મળે નહિ, ભુજથી દોઢ એક સો માઈલ દૂર, આ વિસ્તારમાં એક પ્રાચીન પરમાણુંઓના અવશેષોની શોધ અંગે ગુપ્ત રીતે ખોદ કામ ચાલુ હતું. સરસ્વતી સભ્યતાના અવશેષો, અને ઘણું બધું શૂરવાતી સ્તરે અહીં પ્રાપ્ત થયું હતું. ગુપ્ત અંત્યત ગુપ્ત રીતે, કેટલાક પુરાતત્વીય, પરમાણું વિજ્ઞાનીઓની મોટી ટિમ અહીં આવી ચુકી હતી. રહેવાં માટે ટેન્ટમાં બાંધ્યાં હતા. સવાર સાંજ અહીં, ખોદકામ
પૃથ્વી પર સુઉંથી મોટો અને ભયાનક યુદ્ધ એટલે મહાભારનો યુદ્ધ જેનો અમય અલગ અલગ વિદ્વાન દ્વારા અલગ અલગ અનુમાન કરવામાં આવ્યો છે. ભારતીય અને કેટલાક વિદેશી વિદ્વાન તેનો અલગ અલગ તિથિઓ અને નક્ષત્રોના આધારે રજૂ કર્યા છે. એક અનુમાન ...વધુ વાંચોમહાભારતનું યુદ્ધ એ આજથી ઈશ. પૂર્વ 3200 વર્ષે પેહલા થયો હતો. જે કુરુક્ષેત્રમાં થયું હતું. જે હાલે હરિયાણામાં છે. કહેવાય છે, ભારતના મોટા ભાગના ક્ષત્રિય યોધ્ધાઓએ આ યુદ્ધમાં ભાગ લીધું હતું. તે સમયે બ્રહ્માસત્રનો ઉપયોગ થયો હતો. તેજ પ્રાચીન પરમાણું હોઈ શકે છે.તેવું અનુમાન છે. **** "મેં આઈ કમ ઇન સર" કહેતા જ જીવા અને અક્ષત બને પ્રોફેસર વિક્ટરની
ભારતીય રેલ્વે, શરૂઆત 16 એપ્રિલ,1853માં મુંબઈ થી થાણે વચ્ચે થઈ હતી. લગભગ એ જ સમયે રેલ્વે પટરીઓમાં ખોદકામ દરમિયાન હડપ્પીય સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા હતા. અંગ્રેજો જાણતા હતા, ભારત જેટલા વિશાળ દેશ પર રાજ કરવા માટે રેલ્વેનું હોવું જરૂરી ...વધુ વાંચોજેથી મુંબઈ પછી, દેશભરમાં આવી રેલ્વે સુવિધાઓની શરૂઆત કરવામાં આવી રહી હતી. પ્રો. મનરો, તે સમયે રેલ્વે ઓફિસર હતા અને સુપરવિઝન માટે અવાર-નવાર અલગ-અલગ સ્થળો પર જતાં હતાં. તે દિવસ મને આજે પણ યાદ છે. રેલવેના પટરીઓના ખોદકામ દરમિયાન અમને પ્રાચીન અવશેષો મળ્યા હતા. અમે લગભગ પચાસ એક જણાની ટિમ હતી. તેમાં ચાલીસ એક ભારતીય મજદૂર અને દશ એક જેટલા
સમય, આજથી દશ- પંદર વર્ષ, આજથી પચાસ વર્ષ પેહલા વિચારીએ તો ? આજથી થોડા વર્ષો પહેલા, સડકો પર ટ્રાફિક ઓછું હતું, કેમ કે કાર અમુક જ અમિર માણસો પાસે હતી, જ્યારે અત્યારે સામન્ય માણસ પણ કાર લઈ શકે છે. ...વધુ વાંચોથી આગળ જઈએ તો, પેહલા ટેલિફોન હતા. આજે ખિસ્સામાં સ્માર્ટફોન છે. દુનિયા નાની બની ગઈ છે. વાત આઝાદી સમયની કરીએ તો, પત્ર વેહવાર ચાલતા, તે પેહલા અગેજો, મુઘલ, મોર્ય, અને ઘણા બધા લોકોએ ભારતમાં અને વિશ્વમાં રાજ કર્યું, ખરું ને? જે વસ્તુ આજે કરવી અઘરી છે. જે આજથી અમુક હજાર વર્ષો કેવી રીતે સંભવ બની હશે? હું અહી વાત કરું
પ્રોફેસર મનરોએ કઈ જગ્યાનું વર્ણન કર્યું હતું. ક્યાં ખોદકામ કરવામાં આવ્યું હતું. તેણે કોઈ ખાસ ચોક્કસ ઉલ્લેખ કર્યો ન હતો. પણ અમે, જ્યાં ખોદકામ કર્યું હતું. તે જગ્યાએથી પૌરાણિક અવશેષો, મમીઓ, આભૂષણો, મળ્યા હતા. સુઊથી વિચિત્ર વાત એ હતી. ...વધુ વાંચોચિત્ર લિપિ, જે ક્યાંક ને ક્યાંક ઇજિપ્તના પીરામડી અને ત્યાં મળી આવતી લિપીઓ જેવી જ હતી. તો યુનાની સંસ્કૃતિની ઝલક પણ અહીં જોવા મળી રહી હતી. શું આ તમામ સંસ્કૃતિઓનું મિશ્રણ હતું? કહેવાય છે. ઇજિપ્તની સાથે સાથે ભારતમાં પણ પિરામિડ મળી આવ્યા હતા. શુ રહસ્ય હતું. ચિત્ર લિપિનું, ચિત્ર લિપિમાં દર્શાવમાં આવેલ, ચિટ માનવ(કીડી જેવા દેખાતા) કોણ હતું, તે જેનું