Rajkumari Suryamukhi book and story is written by VANDE MATARAM in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Rajkumari Suryamukhi is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રાજકુમારી સૂર્યમુખી - નવલકથા
VANDE MATARAM
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
રાજકુમારી સૂર્યમુખી-1 શ્વેતપ્રદેશની આ વાત છે. શ્વેતપરીઓ વાદળાના દેશમાં રહે છે. હમણાં-હમણાં બધી જ યુવાન પરીઓના રંગો છીનવાઈ ગયા.જાદુ પણ છીનવાઈ ગયો.રાજકુમારી સૂર્યમુખી એ શ્વેતઋષિની ખૂબ જ મજાક ઉડાવી.આથી તે ખૂબ જ ગુસ્સે થઈ ગયા. ગુસ્સામાં પોતાના નાનકડા કમન્ડળમાંથી પોતાના જમણા હાથમાં પાણી લઈ બોલ્યા... "મહારાજા પુષ્પદેવના રાજ્યમાંથી તમામ યુવાન પરીઓના રંગો છીનવાઈ જાય.જાદુ છીનવાઈ જાય.અગર કોઈ યુવાન પરી પોતાના શણગાર માટે શ્વેત રંગ સિવાય બીજા રંગનો ઉપયોગ કરશે તો તેની સુંદરતા નષ્ટ થઈ જશે." રાજકુમારી પોતાના પ્રેમી રાજકુમાર અમન સાથે વિહાર કરવા નીકળ્યા છે.રાજકુમારી સૂર્યમુખી શ્વેતઋષિના ચરણોમાં પડી ગયા.ખૂબ જ આજીજી કરવા લાગ્યા. માફી માંગવા લાગ્યા. શ્વેતઋષિએ રાજકુમારીને ઉભા
રાજકુમારી સૂર્યમુખી-1 શ્વેતપ્રદેશની આ વાત છે. શ્વેતપરીઓ વાદળાના દેશમાં રહે છે. હમણાં-હમણાં બધી જ યુવાન પરીઓના રંગો છીનવાઈ ગયા.જાદુ પણ છીનવાઈ ગયો.રાજકુમારી સૂર્યમુખી એ શ્વેતઋષિની ખૂબ જ મજાક ઉડાવી.આથી તે ખૂબ જ ગુસ્સે થઈ ગયા. ગુસ્સામાં પોતાના નાનકડા કમન્ડળમાંથી ...વધુ વાંચોજમણા હાથમાં પાણી લઈ બોલ્યા... "મહારાજા પુષ્પદેવના રાજ્યમાંથી તમામ યુવાન પરીઓના રંગો છીનવાઈ જાય.જાદુ છીનવાઈ જાય.અગર કોઈ યુવાન પરી પોતાના શણગાર માટે શ્વેત રંગ સિવાય બીજા રંગનો ઉપયોગ કરશે તો તેની સુંદરતા નષ્ટ થઈ જશે." રાજકુમારી પોતાના પ્રેમી રાજકુમાર અમન સાથે વિહાર કરવા નીકળ્યા છે.રાજકુમારી સૂર્યમુખી શ્વેતઋષિના ચરણોમાં પડી ગયા.ખૂબ જ આજીજી કરવા લાગ્યા. માફી માંગવા લાગ્યા. શ્વેતઋષિએ રાજકુમારીને ઉભા
રાજકુમારી સૂર્યમુખી-2 રાજકુમારીને રાજકુમારે એકબીજાનો હાથ પકડયો.શ્વેત ઋષિએ તેમને પહેલા લાલ રંગની દુનિયામાં દાખીલ કર્યા. બંને હાથ પકડીને 9 પગલા ચાલ્યા ત્યાં તો થોડે દૂર ખૂબ જ મોટો ધબાકો થયો.લાલ રંગની એક મહાકાય રાક્ષસી પ્રગટ થઈ.તે બોલવા લાગી હું ...વધુ વાંચોબંનેને ગુલામ બનાવું. રાજકુમારને રાજકુમારી પાછા પગલે ચાલવા લાગ્યા.બંનેએ આજુબાજુ નજર કરી તો દૂર દૂર સુધી નિર્જન પ્રદેશ છે.દૂર દૂર સુધી લાલ રંગની ચળકતી સપાટી દેખાય છે.તમામ વસ્તુઓનો રંગ લાલ છે. રાજકુમારી સૂર્યમુખી ખૂબ જ ડરી ગયા.એ ડરીને રાજકુમારને પકડી લીધા.એ મહાકાય રાક્ષસી ક્રૂર અટ્ટહાસ્ય કરતા બોલી "મારા પ્રશ્નના સહિ ઉત્તર આપો. નહીંતર મારા ગુલામ બનો.હા. હા." રાજકુમારને રાજકુમારી હજુ
રાજકુમારી સૂર્યમુખી-3 રાજકુમારને રાજકુમારી એ લીલા રંગની દુનિયામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાંની સાથે જ આકાશવાણી થઇ. તમે બંને એ લાલ રંગની દુનિયાને સફળતાપૂર્વક પાર કરી છે. જિંદગીમાં ખૂબ જ મહત્વનો પ્રેમ છે.પ્રેમની સાથે એટલો જ મહત્વનો આપણો જીવ છે.અગર ...વધુ વાંચોજ નહીં હોય તો પ્રેમ ક્યાંથી મળશે? એટલે ક્યારેય પ્રેમ મેળવવા માટે આડા-અવળું પગલું ન ભરવું જોઈએ.એક વખત રાજકુમારે એવું વિચારી લીધેલું કે રાજકુમારી સૂર્યમુખી તેમને નહીં મળે તો પોતાનો જીવ આપી દેશે. રાજકુમાર અગર તમારી પાસે જીવન જ નહીં હોય તો પ્રેમ કોને કરશો? તમારી સામે આવેલી સમસ્યા અને મુશ્કેલીનો સામનો કઈ રીતે કરશો અને ત્રીજો સવાલ.એ હાજર જવાબીપણું.સાથે
રાજકુમારી સૂર્યમુખી-4 રાજકુમાર અને રાજકુમારી નારંગી રંગની દુનિયામાં છે. રાજકુમાર અહીંના લોકોની વાતોમાં પૂરેપૂરા આવી ગયા. અહીંના લોકોની માન્યતા મુજબ સ્ત્રીઓને ઘરમાં જ સ્થાન છે. આખા ઘરનું કામ કરવાનું, છોકરા રાખવાના તેમજ પુરૂષો કહે તેમ જ કરવાનું. સ્ત્રીઓ નિર્ણય ...વધુ વાંચોભાગીદાર બની શકતી નથી. તેમજ જમતી વખતે પહેલા પુરુષોએ બેસવાનું અને પછી જ સ્ત્રીઓએ. રાજકુમારનું મગજ સંપૂર્ણપણે અહીંના લોકો સાથે ભળી ગયું. સ્ત્રીશક્તિ-નારીશક્તિ "યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા" પોતાના પિતાજીએ શીખવેલ સૂત્ર ભૂલી ગયા છે. એ રાજકુમારીને ખીજાય છે, ક્યારેક મારવા પણ લાગે છે.રાજકુમારને રાજકુમારી એક સાથે બેસી શકતા નથી. રાજકુમાર ખાટલા પર બેઠા હોય તો રાજકુમારીએ નીચે બેસવાનું.
રાજકુમારી સૂર્યમુખી-5 રાજકુમારને રાજકુમારી વાદળી રંગની દુનિયામાં પ્રવેશ કરી ચૂક્યા છે.આ જાદુની દુનિયા.રાજકુમારને રાજકુમારી કરતા પણ ખૂબ જ સારો જાદુ કરી શકતા લોકો રહે છે.જાદુઈ દુનિયાની મહારાણી એ જાંબુ.સાથે એક કરાર કર્યો, જેથી લોકોને બચાવવા માટે રાજકુમારી જાદુનો ઉપયોગ ...વધુ વાંચોવાદળી રંગની દુનિયામાંથી એ ક્યારે બહાર ન આવી શકે. સાથે વાદળી રંગની મહારાણી શ્વેત વાદળાના દેશમાં પોતાનું રાજ્ય ચલાવી શકે. તેમજ રાજકુમાર અમનને મેળવી શકે.જોડે જાંબુને રાજકુમારી મળી જાય માટે જાંબુ મહારાણીનો સાથ આપે છે. જાંબુ,મહારાણી અને રાજકુમાર રાજકુમારી વચ્ચે જાદુઈ યુદ્ધ થયું.રાજકુમારને રાજકુમારીનો જાદુ પેલા બંને સામે ટક્કર ન લઈ શક્યો.બંને જીવ બચાવીને ભાગ્યાને મહારાણીને જાંબુની જાદુઈ રમતમાં ફસાઈ