punyfad book and story is written by Mahesh Vegad in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. punyfad is also popular in આધ્યાત્મિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પુણ્યફળ - નવલકથા
Mahesh Vegad
દ્વારા
ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
પુણ્યફળશ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાયનાં પઠનનું પુણ્યફળ ???“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ” હાલના નવરસના સમયમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાજી ના ૧૮ (અઢાર) અધ્યાયના પઠન દ્વારા મને ઘણા પ્રશ્નોના સમાધન મળ્યા છે. આ આધ્યાત્મિક સફરમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજી અલગ – અલગ અધ્યોયના પઠનથી મળતા પુણ્યફળની વાત કરીશું ને આ જીવન મરણના ક્રમચક્રમાંથી મુક્ત થવા માટેનો માર્ગ પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યોયનું નિયત પઠન કરવાથી મળે છે. આ અધ્યોયનું પઠન નાના મોટા બાળ વૃદ્ધ નિત્ય કરે તો ઘર અને તેમના મનને શાંતિની અનુભૂતિ થાય
પુણ્યફળશ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાયનાં પઠનનું પુણ્યફળ ??????????????????????????????“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ” ...વધુ વાંચો હાલના નવરસના સમયમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાજી ના ૧૮ (અઢાર) અધ્યાયના પઠન દ્વારા મને ઘણા પ્રશ્નોના સમાધન મળ્યા છે. આ આધ્યાત્મિક સફરમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજી અલગ – અલગ અધ્યોયના પઠનથી મળતા પુણ્યફળની વાત કરીશું ને આ જીવન મરણના ક્રમચક્રમાંથી મુક્ત થવા માટેનો માર્ગ પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યોયનું નિયત પઠન કરવાથી મળે છે. આ અધ્યોયનું પઠન નાના મોટા બાળ વૃદ્ધ નિત્ય કરે તો ઘર અને તેમના મનને શાંતિની અનુભૂતિ થાય
ભાગ – ૦૨પુણ્યફળશ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાયનાં પઠનનું પુણ્યફળ “ ૐ શ્રી પરમાત્માને નમઃ ”“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ” ...વધુ વાંચો આપણે અધ્યાય પ્રથમમાં જાણ્યું કે ભોગવિલાસ – દુરાચારી વૃતિને પ્રવૃતિમાંથી જો આપણે મુક્તિ મેળવવી હોય તો નિત્ય સવાર ને સાંજ શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય નું પઠન નિત્ય કરવું . જેવી રીતે બ્રાહ્મણ , વેશ્યા , ને પોપટને જીવ મુક્તિ મેળવી તે વૈકુંઠલોક પામ્યા . તેમ આપણે પણ પણ દરરોજ શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના પ્રથમ અધ્યાય ના પાઠ થી જીવન – મરણ ના ક્રમચક્ર માંથી મુક્તિ પામી શક્ય
ભાગ – ૦૩પુણ્યફળશ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાયનાં પઠનનું પુણ્યફળ “ ૐ શ્રી પરમાત્માને નમઃ ”“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ” ...વધુ વાંચો આપણે આગળ શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના અધ્યાય બીજો “ સાંખ્ય યોગ ” માં સમજ્યા કે મનની શાંતિ અને વેરભાવના માંથી મુક્તિ મેળવવા માટે આપણે નિત્ય સવાર - સાંજ આપણી અનુકુળતા ના સમયે આ અધ્યાય નું પઠન – પાઠ કરવાથી આપણા મનને શાંતિ મળે છે . તેમજ આપણા માં રહેલા અન્ય પ્રત્યના વેરભાવની ભાવના દુર થાય ને ઈશ્વરરૂપે પ્રેમની કરૂણા આપણા માં જન્મ લે છે .આપણે આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય ત્રીજો “ કર્મયોગ
ભાગ – ૦૪પુણ્યફળશ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાયનાં પઠનનું પુણ્યફળ “ ૐ શ્રી પરમાત્માને નમઃ ”“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ” ...વધુ વાંચો આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના અધ્યાય ત્રીજો “ કર્મ યોગ ” માં જાણ્યું કે આ અધ્યાયના નિયમિત પાઠ – પઠન કરવાથી આપણા સગા – સંબંધી સ્નેહી મિત્રો અને પૂર્વજો ની પ્રેતયોની માંથી મુક્તિ – ઉદ્ધાર માટે આ શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાય નું નિત્ય પાઠ કરવાથી તેની મુક્તિ - ઉદ્ધાર નો માર્ગ સરળ બને છે .આપણે આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય ચોથો “ કર્મ બ્રહ્માપર્ણ યોગ ” નું મહત્વ ને પુણ્યફળ સમજીએ“ ૐ
ભાગ – ૦૫પુણ્યફળશ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાયનાં પઠનનું પુણ્યફળ “ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ” ...વધુ વાંચો આપણે આગળના અધ્યાય ચોથામાં સમજ્યા કે વૃક્ષયોનિમાંથી આપણા સ્નેહી સંબંધીઓની મુક્તિ – ઉદ્ધાર કરવા માટે આપણે આ અધ્યાય ચોથા “કર્મ બ્રહ્માપર્ણ યોગ ” નું નિત્ય – નિયમિત પઠન – પાઠ કરવા જોઈએ આ પાઠ નાં પઠન દ્વારા આપણે આ જીવન નાં જીવન મરણ ફેરા માંથી મુક્તિ ને ઉદ્ધાર નો માર્ગ સરળ બને છે આમ નિયમિત ગીતાજી નાં પાઠ કરવાથી મનુષ્ય મન ને શાંતિ ની અનુભૂતિ થાય છે .આપણે આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના અધ્યાય