TANSEN book and story is written by PUNIT SONANI in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. TANSEN is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
તાનસેન - નવલકથા
PUNIT SONANI
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
મિત્રો આ વાર્તા મારી પહેલી વાર્તા છે જેમાં ઇતિહાસ ના મહાન સંગીતકાર એવા તાનસેન ના જીવન નો નાનો ભાગ છે આ વાર્તા અન્ય સાહિત્ય માં પ્રકાશિત થઇ ગઈ છે આ વાર્તા લોકો સુધી પહોંચે માટે મેં આ વાર્તા લખી છે. ----------*******--------********--------******* એક નાનકડું ગામ હતું તે ગામ જંગલો ની વચ્ચે આવેલું હતું ત્યાં જંગલ માંથી એક ઋશીઓ નું સમૂહ પસાર થઇ રહયો હતો ત્યારે એક સિંહ ની ત્રાડ સંભળાય છે તે ત્રાડ સંભાળી ને સમસ્ત ઋષિગણ ડરી અને નાસી જાયi છે પરંતું એક હરિદાસ નામના ઋષિ ને આભાસ થાય છે કે આ ત્રાડ કોઈ માણસ દ્વારા નકલ કરવામાં આવી છે માટે તે
મિત્રો આ વાર્તા મારી પહેલી વાર્તા છે જેમાં ઇતિહાસ ના મહાન સંગીતકાર એવા તાનસેન ના જીવન નો નાનો ભાગ છે આ વાર્તા અન્ય સાહિત્ય માં પ્રકાશિત થઇ ગઈ છે આ વાર્તા લોકો સુધી પહોંચે ...વધુ વાંચોમેં આ વાર્તા લખી છે. ----------*******--------********--------******* એક નાનકડું ગામ હતું તે ગામ જંગલો ની વચ્ચે આવેલું હતું ત્યાં જંગલ માંથી એક ઋશીઓ નું સમૂહ પસાર થઇ રહયો હતો ત્યારે એક સિંહ ની ત્રાડ સંભળાય છે તે ત્રાડ સંભાળી ને સમસ્ત ઋષિગણ ડરી અને નાસી જાયi છે પરંતું એક હરિદાસ નામના ઋષિ ને આભાસ થાય છે કે આ ત્રાડ કોઈ માણસ દ્વારા નકલ કરવામાં આવી છે માટે તે
આપણે આગળ ના ભાગ માં જોયું કે બાવીસ સંગીતકારો ની ટુકડી અકબર ના દરબાર માં જાય છે હવે આગળ ........ અકબર ના ...વધુ વાંચોથી દરબાર યોજાય છે. અને તાનસેન અને બાવીસ સંગીતકારો ની ટુકડી વચ્ચે સ્પર્ધા થાય છે તેમાં તાનસેન નો વિજય થાય છે અકબર ના હુકમ થી બાવીસ લોકો ની ટુકડી ની હત્યાં કરી નાખવામાં આવે છે પરંતુ તે લોકો ની ટુકડી માં એક નાનું બાળક હોય છે તેને અકબર ના કહેવાથી છોડી દેવામાં આવે છે. પરંતુ તે બાળક લોકોને પૂછતાં પૂછતાં પોતે સંત હરિદાસ ના આશ્રમ માં જાય છે અને ત્યાં સંગીત સાધના શીખવા
સંત હરિદાસ ના મેઇટયુ પછી તાનસેન અકબર ના રાજ્ય માં પાછો જાય છે અને અકબર ના કહેવાથી તાનસેન વડનગર પહોંચે છે અને તાનારીરી ને વિનંતી કરે છે. છે કે તે તેની સાથે આવે અને અકબર ના દરબાર માં આવી ...વધુ વાંચોબચાવવાં માટે મેંઘ મલ્હાર રાગ ગાય પરંતું તે ના કહી દે છે તાનસેન હરિ થાકી ને પોતાના ઘરે આવે છે ત્યારે તેની દીકરી દ્વારા પૂછતાં તાનસેન લહે છે અને તે તાનસેન પાસે મેંઘ મલ્હાર રાગ શીખવા જીદ કરે છે તાનસેન તેની દીકરી ને એક મેંઘ મલ્હાર રાગ શીખવે છે અને તે પોતે અકબર ના દરબાર. અ જાય છે હવે આગળ ..... અકબર ના દરબાર