mughal-e-azam book and story is written by Sachin Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. mughal-e-azam is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મુઘલ-એ-આઝમ - નવલકથા
Sachin Patel
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
આમ તો ઇતિહાસ જેમનો વિષય હશે એ મુઘલ શાસન વિશે જાણતા જ હશે છતાં આજે મુઘલ યુગની થોડીક ઓછી જાણીતી અને રસપ્રદ વાતો કરવી છે.મુઘલ સામ્રાજ્યની શરૂઆત થઈ બાબરથી.બાબર એટલે પિતૃપક્ષે તૈમુરનો પાંચમો અને માતૃપક્ષે ચંગીઝખાનનો ચૌદમો વંશજ.એના પિતા નાનકડા રાજ્યના શાસક.બાબરના બાળપણમાં જ તેમના પિતા મૃત્યુ પામ્યા એટલે બાબર ને લગભગ અગિયાર વર્ષની ઉંમરે જ ગાદી પર બેસવાનું થયું.જરા વિચારો અગિયાર વર્ષની ઉંમરે આપણે કેવા હતા. નિશાળે ગુલ્લી કેમ મારવી એના બહાના શોધતા હોય શાસન તો બહુ દૂરની વાત છે.હું લગભગ છઠ્ઠા ધોરણમાં જ હતો બીજે દિવસે શાળાએ જવાનું મન નહોતું એટલે આગલે દિવસે રાતે પેટમાં દુખવાનું બહાનું બનાવ્યું.પપ્પાને
આમ તો ઇતિહાસ જેમનો વિષય હશે એ મુઘલ શાસન વિશે જાણતા જ હશે છતાં આજે મુઘલ યુગની થોડીક ઓછી જાણીતી અને રસપ્રદ વાતો કરવી છે.મુઘલ સામ્રાજ્યની શરૂઆત થઈ બાબરથી.બાબર એટલે પિતૃપક્ષે તૈમુરનો પાંચમો અને માતૃપક્ષે ચંગીઝખાનનો ચૌદમો વંશજ.એના પિતા ...વધુ વાંચોરાજ્યના શાસક.બાબરના બાળપણમાં જ તેમના પિતા મૃત્યુ પામ્યા એટલે બાબર ને લગભગ અગિયાર વર્ષની ઉંમરે જ ગાદી પર બેસવાનું થયું.જરા વિચારો અગિયાર વર્ષની ઉંમરે આપણે કેવા હતા. નિશાળે ગુલ્લી કેમ મારવી એના બહાના શોધતા હોય શાસન તો બહુ દૂરની વાત છે.હું લગભગ છઠ્ઠા ધોરણમાં જ હતો બીજે દિવસે શાળાએ જવાનું મન નહોતું એટલે આગલે દિવસે રાતે પેટમાં દુખવાનું બહાનું બનાવ્યું.પપ્પાને
આગળના ભાગમાં આપણે મુઘલશાસક બાબર અને હુમાયુની વાતો કરી.હવે આ ભાગમાં ક્રમશ અકબર અને જહાંગીર વિશે જાણીશું... હુમાયુ પછીનો મુગલ વંશનો શાસક એટલે અકબર.અકબરનો જન્મ રાણા વીરસાલના મહેલમાં જ થયો હતો.હુમાયુની ભાગદોડમાં બિચારો અકબર બહુ હેરાન થયો.નાનપણ તો મુશ્કેલી ...વધુ વાંચોજ રહ્યું હતું.માત્ર ૧૪ વર્ષની ઉંમરમાં જ અકબરનો રાજ્યાભિષેક થયો.અકબરે બેરમ-ખા ની દેખરેખ હેઠળ હેમુની સામે પાણીપતનું બીજું યુદ્ધ લડયું અને વિજયી બન્યો.પરંતુ બેરમ-ખા સાથે મતભેદ થવાથી તેની હત્યા કરી. અકબર પોતાના પૂરા શાસન દરમિયાન એક ઉત્કૃષ્ટ રાજા
"મુઘલ-એ આઝમ"ના આ અંતિમ ભાગમાં મુઘલશાસનના અંતિમ બે રાજા શાહજહાં અને ઔરંગઝેબની વાત કરવી છે.અગાઉના ભાગમાં આપણે જોયું કે જહાંગીરની હત્યા તેના જ પુત્ર ખુરમ દ્વારા કરવામાં આવી હતી.ખુરમ એટલે જ શાહજહાં અને મુઘલ સામ્રાજ્યનો પાંચમો વારસદાર.શાહજહાંનો સમયગાળો સ્થાપત્યકલાનો ...વધુ વાંચોગણાતો.શાહજહાં દ્વારા જ સૌપ્રથમ pwd વિભાગની સ્થાપના કરવામાં આવી હતી.લાલકિલ્લો,નગીના મસ્જિદ, મોતી મસ્જિદ, શીશ મહેલ,જામાં મસ્જિદ,રંગ મહેલ અને તાજમહેલ વગેરે તેમના વિશેષ સ્થાપત્યોના ઉદાહરણો છે.શાહજહાંએ શાહજહાંનાબાદ નામનું નગર વિકસાવ્યું હતું જે આજે પુરાની દિલ્લી તરીકે ઓળખાય છે અને આ નગરની સુરક્ષા માટેનો કિલ્લો એટલે લાલકિલ્લો. એક ફારસી વેપારીએ શાહજહાંને "કોહિનૂર" હીરો આપેલો જે તેમને પોતાના સિંહાસન મયૂરાશન પર જડાવ્યો હતો.જે