Aarti Sangrah MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

Aarti Sangrah


આરતી સંગ્રહ્ર



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.એકાત્મતા સ્તોત્ર

૨.ગણેશ આરતી

૩.ગણેશ ચાલીસા

૪.ગાયત્રી ચાલીસા

૫.ભજ ગોવિન્દમ

૬.રામ સ્તુતિ

૭.રામદેવપીરની આરતી

૮.વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

૯.શંભુ શરણે પડી

૧૦.શિવ આરતી

૧૧.શિવ ચાલીસા

૧૨.શિવ રૂદ્રાષ્ટક

૧૩.શ્રી રામચરિતમાનસ ઉત્તરકાંડ, દોહા

૧૪.શિવમહિમન સ્તોત્ર - પુષ્પદંત

૧૫.હનુમાન ચાલીસા

એકાત્મતા સ્તોત્ર

ૐ નમઃ સચ્ચિદાનંદ રૂપાય પરમાત્મને

જ્યોતિર્મયસ્વરૂપાય વિશ્વમાન્ગલ્યમૂર્તયે... ૧

પ્રકૃતિઃ પંચાભૂતાની ગ્રહલોકસ્વરસ્તથા

દિશાઃ કાલશ્ચ સર્વેશ્હ સદા કુર્વંતુમંગલમ્‌ક્ષ્.ક્ષ્.. ૨

ક્ષ્

રત્નાકરાધૌતપદ હિમાલયકિરીટિનીમ્‌

બ્રહ્‌મરાજર્ષિરત્નાઢયામાક્ષ્‌ ક્ષ્વન્દેભારતમાતઃક્ષ્.ક્ષ્.. ૩

ક્ષ્

મહેન્દ્રોમલયઃસહ્યો દેવતાત્મા હિમાલયઃ

ધ્યેયો રૈવાતકો વિન્ધ્યો ક્ષ્ગિરિશ્ચારાવરિસ્તથાક્ષ્.ક્ષ્.. ૪

ક્ષ્

ગંગા સરસ્વતી સિન્ધુ બ્રહ્‌મપુત્રાશ્ચ ગણ્‌ડકી..

કાવેરી યમુના રેવા કૃષ્ણા ગોદા મહાનદીક્ષ્.ક્ષ્.. ૫

ક્ષ્

અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવન્તિકા

વૈશાલી દ્વારકા ધ્યેયા પુરી તક્ષશિલા ગયાક્ષ્.ક્ષ્.. ૬

ક્ષ્

પ્રયાગઃ પાટલિપુત્ર વિજયનગર મહત

ઈન્દ્રપ્રસ્થ સોમનાથસ્તથામૃતાસરાપ્રિયમ્‌ક્ષ્.ક્ષ્.. ૭

ગણેશ આરતી

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા..

માતા જાકી પાર્વતી પિતા મહાદેવા...

એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી..

મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી...

અન્ધન કો આંખ દેત કોઢન કો કાયા..

બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા...

પાન ચઢૈ ફૂલ ચઢૈ ઔર ચઢૈ મેવા..

લડુઅન કા ભોગ લાગે સન્ત કરેં સેવા...

દીનન કી લાજ રાખો શમભુ-સુત વારી..

કામના કો પૂરી કરો જગ બલિહારી...

ગણેશ ચાલીસા

શ્રી ગણેશ ચાલીસા ૧

દોહા

જય ગણપતિ સદગુણસદન, કવિવર બદન કૃપાલ...

વિઘ્‌ન હરણ મંગલ કરણ, જય જય ગિરિજાલાલ...

ચૌપાઈ

જય જય જય ગણપતિ ગણરાજૂ.. મંગલ ભરણ કરણ શુભ કાજૂ... ૧

જય ગજબદન સદન સુખદાતા.. વિશ્વ વિનાયક બુદ્‌ઘિ વિધાતા... ૨

વક્ર તુણ્‌ડ શુચિ શુણ્‌ડ સુહાવન.. તિલક ન્નિપુણ્‌ડ ભાલ મન ભાવન... ૩

રાજત મણિ મુક્તન ઉર માલા.. સ્વર્ણ મુકુટ શિર નયન વિશાલા... ૪

પુસ્તક પાણિ કુઠાર ત્રિશૂલં.. મોદક ભોગ સુગન્ધિત ફૂલં... ૫

સુન્દર પીતામબર તન સાજિત.. ચરણ પાદુકા મુનિ મન રાજિત... ૬

ધનિ શિવસુવન ષડાનન ભનતા.. ગૌરી લલન વિશ્વ-વિખ્યાતા... ૭

રિક્ષ્દ્ધિ-સિક્ષ્દ્ધિ ક્ષ્તવ ચંવર સુધારે.. મૂષક વાહન સોહત દ્‌ઘારેક્ષ્... ૮

કહૌ જન્મ શુભ-કથા તુમહારી.. અતિ શુચિ પાવન મંગલકારી... ૯

એક સમય ગિરિરાજ કુમારી.. પુત્ર હેતુ તપ કીન્હો ભારી... ૧૦

ભયો યજ્જ્ઞ જબ પૂર્ણ અનૂપા.. તબ પહુંચ્યો તુમ ધરિ દ્‌ઘિજ રૂપા... ૧૧

અતિથિ જાનિ કૈ ગૌરિ સુખારી.. બહુવિધિ સેવા કરી તુમહારી... ૧૨

અતિ પ્રસન્ન હૈ તુમ વર દીન્હા.. માતુ પુત્ર હિત જો તપ કીન્હા... ૧૩

મિલહિ પુત્ર તુહિ, બુદ્‌ઘિ વિશાલા.. બિના ગર્ભ ધારણ, યહિ કાલા... ૧૪

ગણનાયક, ગુણ જ્જ્ઞાન નિધાના.. પૂજિત પ્રથમ, રૂપ ભગવાના... ૧૫

અસ કહિ અન્તર્ધાન રૂપ હૈ.. પલના પર બાલક સ્વરૂપ હૈ... ૧૬

બનિ શિશુ, રૂદન જબહિં તુમ ઠાના.. લખિ મુખ સુખ નહિં ગૌરિ સમાના... ૧૭

સકલ મગન, સુખમંગલ ગાવહિં.. નભ તે સુરન, સુમન વર્ષાવહિં... ૧૮

શમભુ, ઉમા, બહુ દાન લુટાવહિં.. સુર મુનિજન, સુત દેખન આવહિં... ૧૯

લખિ અતિ આનન્દ મંગલ સાજા.. દેખન ભી આયે શનિ રાજા... ૨૦

નિજ અવગુણ ગુનિ શનિ મન માહીં.. બાલક, દેખન ચાહત નાહીં... ૨૧

ગિરિજા કછુ મન ભેદ બઢાયો.. ઉત્સવ મોર, ન શનિ તુહિ ભાયો... ૨૨

કહન લગે શનિ, મન સકુચાઈ.. કા કરિહૌ, શિશુ મોહિ દિખાઈ... ૨૩

નહિં વિશ્વાસ, ઉમા ઉર ભયઊં.. શનિ સોં બાલક દેખન કહાઊં... ૨૪

પડતહિં, શનિ દૃગ કોણ પ્રકાશા.. બોલક સિર ઉક્ષ્ડ ગયો અકાશાક્ષ્... ૨૫

ગિરિજા ક્ષ્ગિરીં વિકલ હૈ ધરણી.. સો દુખ દશા ગયો નહીં વરણીક્ષ્... ૨૬

હાહાકાર મચ્યો કૈલાશા.. શનિ કીન્હો લખિ સુત કો નાશા... ૨૭

તુરત ગરૂડ ચઢી વિષ્ણુ સિધાયો.. કાટિ ચક્ર સો ગજ શિર લાયે... ૨૮

બાલક કે ધડ ઊંપર ધારયો.. પ્રાણ, મન્ત્ર પઢી શંકર ડારયો... ૨૯

નામ ગણેશ શમભુ તબ કીન્હે.. પ્રથમ પૂજ્ય બુદ્‌ઘિ નિધિ, વન દીન્હે... ૩૦

બુદ્‌ઘિ પરીક્ષા જબ શિવ કીન્હા.. પૃથ્વી કર પ્રદક્ષિણા લીન્હા... ૩૧

ચલે ષડાનન, ભરમિ ભુલાઈ.. રચે બૈઠ તુમ બુદ્‌ઘિ ઉપાઈ... ૩૨

ધનિ ગણેશ કહિ શિવ હિય હરષે.. નભ તે સુરન સુમન બહુ બરસે... ૩૩

ચરણ માતુ-પિતુ કે ધર લીન્હેં.. તિનકે સાત પ્રદક્ષિણ કીન્હેં... ૩૪

તુમહરી મહિમા બુદ્‌ઘિ બડાઈ.. શેષ સહસમુખ સકે ન ગાઈ... ૩૫

મૈં મતિહીન મલીન દુખારી.. કરહું કૌન વિધિ વિનય તુમહારી... ૩૬

ભજત રામસુન્દર પ્રભુદાસા.. જગ પ્રયાગ, કકરા, દર્વાસા... ૩૭

અબ પ્રભુ દયા દીન પર કીજૈ.. અપની ભક્તિ શક્તિ કછુ દીજૈ... ૩૮

શ્રી ગણેશ યહ ચાલીસા, પાઠ કરૈ કર ધ્યાન... ૩૯

નિત નવ મંગલ ગૃહ બસૈ, લહે જગત સન્માન... ૪૦

દોહા

સમવત અપન સહસ્ત્ર દશ, ઋક્ષ્ષિ પંચમી દિનેશ...

પૂરણ ચાલીસા ભયો, મંગલ મૂર્ત્િા ગણેશ...

ગાયત્રી ચાલીસા

દોહા

હ્ય્ીં શ્રીં કલીં મેધા પ્રભા જીવન જયોતિ પ્રચંડ

શાન્તિ કાન્તિ જાગૃતિ પ્રગતિ રચના શક્તિ અખંડ... ૧

જગતજનની મંગલકરની ગાયત્રી સુખધામ..

પ્રણવો સાવિત્રી સ્વધા સ્વાહા પૂરન કામ... ૨

ભૂર્ભુવઃ સ્વઃ ૐ યુત જનની, ગાયત્રી નિત કલિમલ દહની...

અક્ષર ચૌવીસ પરમ પુનિતા, ઈનમેં બસેં શાસ્ત્રશ્રુતિ ગીતા...૩

શાર્શ્વત સતો ગુણી સતરૂપા, સત્ય સનાતન સુધા અનુપા...

હંસારૂઢ સિતમબર ધારી, સ્વર્ણ કાન્તિ શુચિ ગગન બિહારી...૪

પુસ્તક પુષ્પ કમંડલુ માલા, શુભન્ વર્ણ તનુ નયન વિશાલા...

ધ્યાન ધરત પુલકિત હિત હોઈ, સુખ ઉપજત દુખ દુરમતિ ખોઈ...૫

કામધેનુ તુમ સુર તરૂ છાયા, નિરાકાર કી અદભૂત માયા...

તુમહારી શરણ ગહૈ જો કોઈ, તરે સકલ સંકટ સોં સોઈ...૬

સરસ્વતી લક્ષમી તુમ કાલી, દીપૈ તુમહારી જયોત નિરાલી...

તુમહારી મહિમા પાર ન પાવૈ, જો શારદ શત મુખ ગુન ગાવૈ...૭

ચાર વેદ કી માતુ પુનિતા, તુમ બ્રાણી ગૌરી સીતા...

મહામંત્ર જિતને જગ માંહી, કોઊં ગાયત્રી સમ નાહી...૮

સુમિરત હિય મેં જ્જ્ઞાન પ્રકાસૈ, આલસ પાપ અવિધ્યા નાસૈ...

સૃષ્ટિ બીજ જગ જનની ભવાની, કાલ રાત્રિ વરદા કલ્યાણી...૯

બ્રહ્‌મા વિષ્ણુ રૂદ્ર સુર જેતે, તુમ સોં પાવેં સુરતા તેતે...

તુમ ભક્તન કી ભકત તુમહારે, જનનીહિં પુત્ર પ્રાણ તે પ્યારે...૧૦

મહિમા અપરંપાર તુમહારી, જય જય જય ત્રિપદા ભયહારી...

પૂરિત સકલ જ્જ્ઞાન વિજ્જ્ઞાના, તુમ સમ અધિક ન જગમે આના...૧૧

તુમહિં જાનિ કછુ રહે ન શેષા, તુમહિં પાય કછુ રહૈ ન કલેશા...

જાનત તુમહિં તુમહિં હૈ જાઈ, પારસ પરસિ કુધાતુ સુહાઈ...૧૨

તુમહરિ શકિત દીપૈ સબ ઠાઈ, માતા તુમ સબ ઠૌર સમાઈ...

ગ્રહ નક્ષત્ર બ્રહ્‌માંડ ઘનેરે, સબ ગતિવાન તુમહારે પ્રરે...૧૩

સકલ સૃષ્ટિ કી પ્રાણ વિધાતા, પાલક પોષક નાશક ત્રાતા...

માતેશ્વરી દયા વ્રત ધારી, તુમ સન તરે પાતકી ભારી...૧૪

જાપર કૃપા તુમહારી હોઈ, તાપર કૃપા કરે સબ કોઈ...

મંદ બુદ્‌ધિ તે બુદ્‌ધિ બલ પાવેં, રોગી રોગ રહિત હો જાવે...૧૫

દારિદ્ર મિટૈ કટૈ સબ પીરા, નાસૈ દુઃખ હરે ભવ ભીરા...

ગૃહ કલેશ ચિત ચિંતા ભારી, નાસૈ ગાયત્રી ભય હારી...૧૬

સંતતિ હીન સુસંતતિ પાવેં, સુખ સંપત્તિ યુત મોદ મનાવેં...

ભૂત પિશાચ સબૈ ભય ખાવેં, યમ કે દૂત નિકટ નહિ આવેં...૧૭

જો સધવા સુમિરે ચિત લાઈ, અક્ષત સુહાગ સદા સુખદાયી...

ઘર વર સુખ પ્રદ લહૈ કુમારી, વિધવા રહૈ સત્ય વ્રત ધારી...૧૮

જયતિ જયતિ જગદંબ ભવાની, તુમ સમ ઔર દયાલુ ન દાની...

જો સદગુરૂ સોં દીક્ષા પાવેં, સો સાધન કો સફલ બનાવે...૧૯

સુમિરન કરે સુરૂચિ બડભાગી, લહૈ મનોરથ ગૃહિ વિરાગી...

અષ્ટ સિદ્‌ધિ નવ નિધિ કી દાતા, સબ સમર્થ ગાયત્રી માતા...૨૦

ઋક્ષ્ષિ-મુનિ જતી તપસ્વી જોગી, આરત અર્થી ચિંતિત ભોગી...

જો જો શરણ તુમહારી આવેં, સો સો મન વાંછિત ફલ પાવેં...૨૧

બલ બુદ્‌ધિ વિધ્યા શીલ સ્વભાઊં, ધન વૈભવ યશ તેજ ઉછાઊં...

સકલ બઢૈ ઉપજે સુખ નાના, જો યહ પાઠ કરૈ ધરિ ધ્યાના...૨૨

યહ ચાલીસા ભક્તિયુત પાઠ કરે જો કોય, તાપર કૃપા પ્રસન્નતા ગાયત્રી કી હોય...

ૐ ભૂભુર્વઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્‌યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત...ક્ષ્૨૩

ભજ ગોવિન્દમ

શ્રી આદિ શંકરાચાર્ય

ભજ ગોવિન્દમ ભજ ગોવિન્દમ

ગોવિન્દમ ભજ મૂઢમતે..

સંપ્રાપ્તે સન્નિહિતે કાલે

ન હિ ન હિ રક્ષતિ ડુકૃત્રણે... ૧

અર્થ :

ઓ મૂર્ખ માનવ ! ગોવિન્દને ભજ, ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ.

નિર્ધારિત કાળ (મૃત્યુ) આવશે ત્યારે વ્યાકરણના નિયમો તારી રક્ષા નહિ કરી શકે.

મૂઢ જહીહિ ધનાગમતૃષ્ણાં

કરૂ સદબુદ્‌ધિ મનસિ વિતૃષ્ણામ..

યલ્લભસે નિજકર્માક્ષ્ેપાતં

વિત્તં તેન વિનોદય ચિત્તમ... ભજ ગોવિન્દમપ... ૨

અર્થ :

હે મૂઢ ! ધનસંચયની લાલસા છોડ, સદબુદ્‌ધિ ધારણ કર, મનમાંથી તૃષ્ણા ત્યાગી દે,

તારાં કર્મ અનુસાર જે કાંઈ પ્રાપ્ત થાય તેનાથી તારા ચિત્તને પ્રસન્ન રાખ. ગોવિન્દને ભજ, ગોવિન્દને ભજ...

નારીસ્તનભરનાભીદેશં

દષ્ટવા મા ગા મોહાવેશમ..

એતન્માંસવસાદિવિકારં

મનસિ વિચિન્તય વારં વારમ... ભજ ગોવિન્દમ... ૩

અર્થ :

નારીના વિકસેલા સ્તન, અને નાભિપ્રદેશ જોઈ મોહના આવેશમાં ન પડ.

એ તો માંસ અને ચરબીનો વિકાર માત્ર છે એમ મનમાં વારંવાર વિચાર કર.

ગોવિન્દને ભજ... ગોવિન્દને ભજ...

નલિનીદલગતજલમતિતરલં

તદ્વજ્જીવિતમતિશયચપલમ..

વિદ્‌ધિ વ્યાધ્યભિમાનગ્રસ્તં

લોકં શોકહતં ચ સમસ્તમ... ભજ ગોવિન્દમ... ૪

અર્થ :

કમળના પાંદડા પર રમતું જળબિંદુ જેમ ખૂબ ચંચળ છે, તેમ આ જીવન પણ અતિ અસ્થિર છે.

રોગ અને અભિમાનથી ગ્રસ્ત આ સકળ સંસાર જ શોક અને દુઃખથી ભરપૂર છે તે બરાબર સમજી લે. ગોવિન્દને ભજ.. ગોવિન્દને ભજ..

યાવદ્‌વિત્તોપાર્જનસક્ત

સ્તાવન્નિજ પરિવારો રક્તઃ

પશ્ચાજ્જીવતિ જર્જરદેહે

વાર્તા કોઅપિ ન પૃચ્છતિ ગેહે...

ભજ ગોવિન્દમ... ૫

અર્થ :

જ્યાં સુધી મનુષ્યમાં ધન કમાવાની શક્તિ છે ત્યાં સુધી જ તેનો પરિવાર તેનામાં આસક્ત રહેશે.

જ્યારે તેનો દેહ જર્જરિત થશે ત્યારે ઘરમાં તેની સાથે કોઈ વાત કરવાની પણ પરવા નહિ કરે !

ગોવિન્દને ભજ.. ગોવિન્દને ભજ..

યાવત્પવનો નિવસતિ દેહે

તાવત્પૃચ્છતિ કુશલં ગેહે..

ગતવતિ વાયૌ દેહાપાયે

ભાર્યા બિભ્યતિ તસ્મિંકાયે...

ભજ ગોવિન્દમ... ૬

અર્થ :

જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી જ ઘરમાં સૌ તમારા કુશળ સમાચાર પૂછે છે.

દેહને છોડી પ્રાણ ચાલ્યા જાય છે અને શરીર વિકૃત થાય છે ત્યારે તમારી પત્ની પણ તે દેહથી ડરે છે ! ગોવિન્દને ભજ.. ગોવિન્દને ભજ..

બાલાસ્તાવત્ક્રીડાસક્ત

સ્તરૂણસ્તાવતરૂણીસક્તઃ...

વૃદ્ધસ્તાવચ્ચિન્તાસક્તઃ

પરમે બ્રહ્‌મણિ કોડપિ ન સક્તઃ...

ભજ ગોવિન્દમ... ૭

અર્થ :

બાળપણમાં માણસ રમતમાં આસકત રહે છે, યુવાની આવે છે ત્યારે તે યુવતીમાં આસક્ત હોય છે,

વૃદ્ધાવસ્થામાં તે ચિંતામગ્ન રહે છે. છતાં અરેરે ! કોઈ પણ પરબ્રહ્‌મમાં આસક્ત થતું નથી.

ગોવિન્દને ભજ.. ગોવિન્દને ભજ..

કા તે કાન્તા કસ્તે પુત્રઃ

સંસારેડયમતીવ વિચિત્રઃ..

કસ્ય ત્વં કઃ કુત આયાત

સ્તત્વં ચિન્તય તદિક ભનતઃ...

ભજ ગોવિન્દમ... ૮

અર્થ :

કોણ તારી પત્ની છે ? કોણ તારો પુત્ર છે ? આ સંસાર ખરેખર, વિચિત્ર છે.

અહીં તું કોનો છે ? તું ક્યાંથી આવ્યો છે ? ઓ ભાઈ ! તત્વનો જ (સત્યનો) અહીં વિચાર કર.

ગોવિન્દને ભજ.. ગોવિન્દને ભજ..

સત્સંગત્વે નિસસ્સંગત્વં

નિસસ્સંગત્વે નિર્મોહત્વમ..

નિર્મોહત્વે નિશ્ચલત્વં

નિશ્ચલત્વે જીવનમુક્તિઃ...

ભજ ગોવિન્દમ... ૯

અર્થ :

સત્સંગ દ્વારા અનાસક્તિ જન્મે છે; અનાસક્તિને કારણે ભન્મણાનો નાશ થાય છે.

મોહનો નાશ થતાં નિશ્ચળ આત્મતત્વનું જ્જ્ઞાન થાય છે. અને આ જ્જ્ઞાન દ્વારા જીવનમુક્તિ પ્રાપ્ત થાય છે. ગોવિન્દને ભજ.. ગોવિન્દને ભજ..

વયસિ ગતે કઃ કામવિકારઃ

શુષ્કે નીરે કઃ કાસારઃ

ક્ષીણે વિત્તે કઃ પરિવારો

જ્જ્ઞાતે તત્વે કઃ સંસાર...

ભજ ગોવિન્દમ... ૧૦

અર્થ :

યુવાની ચાલી જતાં કામવિકાર-લાલસાનો આવેગ ક્યાંથી રહે ?

પાણી સુકાઈ જતાં સરોવર ક્યાંથી રહે ? પૈસો ઓછો થતાં પરિવાર શા માટે વળગી રહે ?

આત્મતત્વનું જ્જ્ઞાન થતાં સંસાર શી રીતે રહી શકે ?

ગોવિન્દને ભજ.. ગોવિન્દને ભજ..

દિનયામિન્યૌ સાયં પ્રાતઃ

શિશિરવસન્તો પુનરાયાતઃ..

કાલઃ ક્રીડતિ ગચ્છત્યાયુ

સ્તદપિ ન મુઝ્‌ચત્યાશાવાયુઃ...

ભજ ગોવિન્દમ... ૧૨

અર્થ :

દિવસ અને રાત, મળસ્કું અને સાયંકાળ, શિશિર અને વસંત ફરી ફરીને આવે છે

અને જાય છે. કાળ ક્રીડા કરે છે અને આયુષ્ય ઓસરતું જાય છે અને છતાં કોઈ આશાના વાયરાઓ છોડતું નથી.

ગોવિન્દને ભજ.. ગોવિન્દને ભજ..

કા તે કાન્તા ધનગતચિન્તા

વાતુલ કિં તવ નાસ્તિ નિયન્તા..

ત્રિજગતિ સજ્જનસંગતિરેકા

ભવતિ ભવાર્ણવતરણે નૌકા...

ભજ ગોવિન્દમ... ૧૩

અર્થ :

ઓ વ્યાકુળ માણસ ! પત્ની, પૈસા વગેરેની ચિંતા તું શા માટે કરે છે ?

તારો કોઈ નિયંતા નથી શું ? ત્રણે લોકમાં માત્ર સત્સંગ જ ભવસાગર તરવા અર્થે નૌકાની ગરજ સારે છે.

જટિલો મુણ્‌ડી લુચ્છિતકેશઃ

કાષાયામબર બહુકૃતવેશઃ

પશ્યન્નપિ ચ ન પશ્યતિ મૂઢો

હયુદરનિમિત્તં બહુકૃતવેષઃ...

ભજ ગોવિન્દમ... ૧૪

અર્થ :

કોઈ જટાધારી, કોઈ માથું મૂંડાવેલો, કોઈ ચૂંટી ચૂંટીને વાળ કાઢી નાખેલા માથાવાળો,

કોઈ ભગવાંધારી - આ બધા (સાધુ-સ્વાંગ ધારીઓ) મૂઢ છે. તેઓ માત્ર પેટ ભરવા ખાતર જુદા જુદા વેશ ધારણ કરે છે.

ખરેખર તેઓ (સત્યને) જોતા હોવા છતાં જોતા નથી.

અંગં ગલિતં પલિતં મુણ્‌ડં

દશનવિહીન જાતં તુણ્‌ડં..

વૃદ્ધો યાતિ ગૃહિત્વા દણ્‌ડં

તદપિ ન મુઝ્‌હ્યત્યાશાપિન્ડમ...

ભજ ગોવિન્દમ... ૧૫

અર્થ :

જેનું શરીર ગળી ગયું છે, માથે પળિયાં આવ્યાં છે, મોઢું દાંત વિનાનું બોખું થયું છે

તેવો વૃદ્ધ લાકડીને સહારે હરેફરે છે છતાં પોતાની આશાઓનો ભારો છોડતો નથી.

ગોવિન્દને ભજ.. ગોવિન્દને ભજ..

અગ્ને વહિ પૃષ્ઠે ભાનુઃ

રાત્રૌ ચુબુક્સમર્પ્િાતજાનુઃ..

કરતલભિક્ષસ્તરૂતલવાસ

સ્તદ્‌પિ ન મુશ્ચત્યાપાશ :...

ભજ ગોવિન્દમ... ૧૬

અર્થ :

(રાત્રે) આગળ અગ્નિ છે, (દિવસે) પાછળ સૂર્ય છે, (મોડી રાત્રે) ટૂંટિયું વાળે છે;

હથેળીમાં ભિક્ષા ગ્રહણ કરે છે. વૃક્ષ હેઠળ વાસ છે (અને) છતાં પણ આશાઓનું બંધન છોડતો નથી.

ગોવિન્દને ભજ.. ગોવિન્દને ભજ..

કુરૂતે ગંગાસાગરગમનં

તવ્પરિપાલનમથવા દાનમ..

જ્ઞાનવિહીનઃ સર્વમતેન

ભજતિ ન મુક્તિ જન્મશતેન...

ભજ ગોવિન્દમ... ૧૭

અર્થ :

કોઈ (જ્યાં ગંગા સાગરને મળે છે ત્યાં) ગંગાસાગર નામના તીર્થની યાત્રાએ જાય,

અથવા વ્રતો કરે કે દાન કરે પરંતુ જો તે જ્જ્ઞાન વગરનો હોય, તેને પોતાને સત્યનો સાક્ષાત્કાર થયો ન હોય તો

તેને સો જન્મમાં પણ મુક્તિ મળતી નથી એવો બધા આચાર્યોનો અભિપ્રાય છે.

ગોવિન્દને ભજ.. ગોવિન્દને ભજ..

સુરમન્દિરતરૂમૂલનિવાસઃ

શય્‌યાભૂતલમજિનં વાસઃ...

સર્વં પરિગ્રહભોગત્યાગઃ

કસ્ય સુખં ન કરોતિ વિરાગ :...

ભજ ગોવિન્દમ... ૧૮

અર્થ :

મંદિરમાં કોઈ ઝાડ નીચે નિવાસ, ખુલ્લી જમીન ઉપર શયન, મૃગચર્મનું પરિધાન અને

આ રીતે પરિગ્રહ અને ભોગવવાની ઈચ્છાનો ત્યાગ; આવો વૈરાગ્ય કોને સુખ આપતો નથી ?

ગોવિન્દને ભજ.. ગોવિન્દને ભજ..

યોગરતો વા ભોગરતો વા

સંગરતો વા સંગવિહીન :..

યસ્ય બ્રહ્‌મણિ રમતે ચિત્તં

નન્દતિ નન્દતિ નન્દત્યેવ...

ભજ ગોવિન્દમ... ૧૯

અર્થ :

કોઈ માણસ યોગમાં રાચતો હોય કે તે ભોગમાં રાચતો હોય,

કોઈ સંગમાં આનંદ માણતો હોય કે તે લોકોથી દૂર એકાંતમાં રાચતો હોય.

જેનું ચિત્ત બ્રહ્‌મમાં રાચે છે તે આનંદ માણે છે..

આનંદ માણે છે.. ખરેખર તે જ આનંદ માણે છે..

ગોવિન્દને ભજ.. ગોવિન્દને ભજ..

ભગવદગીતા કશ્ચિદઘીતા

ગંગાજલલવકણિકા પીતા..

સકૃદપિ યેન મુરારિસમર્ચા

ક્રિયતે તમય યમેન ન ચર્ચા...

ભજ ગોવિન્દમ... ૨૦

અર્થ :

જેણે ભગવદગીતાનો થોડો પણ અભ્યાસ કર્યો છે, જેણે ગંગાજળનું એક ટીપું પણ પીધું છે,

જેણે મુરારિ ભગવાનની એક વાર પણ અર્ચા કરી છે તેને મૃત્યુના સ્વામી યમ સાથે ચર્ચા કરવાની રહેતી નથી.

ગોવિન્દને ભજ.. ગોવિન્દને ભજ..

પુનરપિ જનનં પુનરપિ મરણં

પુનરપિ જન નીજ ઠરે શયનમ..

ઈહ સંસારે બહુદુસ્તારે

કૃપયાડપારે પાહિ મુરારે...

ભજ ગોવિન્દમ... ૨૧

અર્થ :

ફરી જન્મ, ફરી મરણ અને ફરી માના ઉદરમાં સૂવાનું -

આ સંસારની પ્રક્રિયા પાર કરવાનું ઘણું મુશ્કેલ છેપ. ઓ ! મુરારિ તારી અનંત કૃપા દર્શાવી મને બચાવ.

ગોવિન્દને ભજ.. ગોવિન્દને ભજ..

રથ્યાચરપર્ટક્ષ્વિરચિત્તકન્યઃ

પુણ્‌યાપુણ્‌યવિવર્જિતપન્થઃ...

યોગી યોગનિયોજિતચિત્તો

રમતે બાલોન્મતવદેવ...

ભજ ગોવિન્દમ... ૨૨

અર્થ :

જેણે માત્ર ગોદડી પહેરેલી છે, જે પુણ્‌ય અને પાપથી પર એવા માર્ગે ચાલે છે,

પૂર્ણ યોગનાં ધ્યેયોમાં જેનું મન જોડાયેલું છે તેવો યોગી આનંદ માણે છે (પરમાત્માની ચેતનામાં)

અને ત્યાર પછી એક બાળક કે એક પાગલની માફક રહે છે. ગોવિન્દને ભજ.. ગોવિન્દને ભજ..

કસત્વં કોડહં કુત આયાતઃ

કા મે જનની કો મે તાતઃ..

ઈતિ પરિભાવય સર્વમસારં

વિશ્વં ત્યકત્વા સ્વપ્નવિચારમ...

ભજ ગોવિન્દમ... ૨૩

અર્થ :

તું કોણ છે ? હું કોણ છું ? હું ક્યાંથી આવ્યો ? મારી મા કોણ ? મારો બાપ કોણ ?

અનુભૂતિનું સમસ્ત જગત જે અસાર અને માત્ર સ્વપ્નપ્રદેશ જેવું છે તેને છોડી આ રીતે તપાસ કર.

ગોવિન્દને ભજ.. ગોવિન્દને ભજ..

ત્વયિ મયિ ચાન્યત્રૈકો વિષ્ણુ

વ્યર્થ કુપ્યસિ મય્‌યસહિષ્ણુઃ..

ભવ સમચિત્તઃ સર્વત્ર ત્વં

વાઝ્‌છસ્યચિરાધદિ વિષ્ણુત્વમ...

ભજ ગોવિન્દમ... ૨૪

અર્થ :

તારામાં, મારામાં અને બીજાં (સર્વ) સ્થળોએ પણ માત્ર એક સર્વવ્યાપક સત્તા (વિષ્ણુ) છે,

અધીર હોવાથી, તું મારી સાથે નકામો ગુસ્સે થાય છે. જો તું તુરંત વિષ્ણુત્વ ચાહતો હો તો બધા સંજોગોમાં સમતાવાળો થા.

ગોવિન્દને ભજ.. ગોવિન્દને ભજ..

શત્રૌ મિત્રે પુત્રે બન્ધૌ

મા કુરૂ યત્નં વિગ્રહસન્ધૌ..

સર્વસ્મિન્નપિ પશ્યાત્માનં

સર્વત્રોત્સૃજ ભેદાજ્જ્ઞાનમ...

ભજ ગોવિન્દમ... ૨૫

અર્થ :

તારા શત્રુ, મિત્ર, પુત્ર કે સંબંધી સાથે લડવા કે તેમની સાથે મૈત્રી બાંધવાના પ્રયાસમાં તારી શક્તિ વેડફીશ નહિ.

આત્માને સર્વત્ર અનુભવવાનો પ્રયાસ કરતાં અજ્જ્ઞાનજનિત ભેદબુદ્‌ધિનો ત્યાગ કર.

ગોવિન્દને ભજ.. ગોવિન્દને ભજ..

કામં ક્રોધં લોભં મોહં

ત્યકત્વાડડત્માનં પશ્યતિ સોહમ..

આત્માજ્જ્ઞાનવિહીના મૂઢા

સ્તે પચ્યન્તે નરકનિગૂઢાઃ...

ભજ ગોવિન્દમ... ૨૬

અર્થ :

ઈચ્છા, ક્રોધ, લોભ અને મોહને છોડીને સાધક આત્મામાં ‘તે હું છું.’ એમ જુએ છે.

જેને આત્મજ્જ્ઞાન થયું નથી તેઓ મૂઢ છે અને (પરિણામે) તેઓ નરકમાં બંદીવાન તરીકે ત્રાસ સહન કરે છે.

ગેયં ગીતાનામસહસ્ત્રં

ધ્યેયં શ્રીપતિરૂપમજસ્ત્રમ...

નેયં સજ્જનસંગે ચિત્તં

દેયં દીનજનાય ચ વિત્તમ...

ભજ ગોવિન્દમ... ૨૭

અર્થ :

ભગવદગીતા અને સહસ્ત્રનામનો પાઠ કરવો,

લક્ષ્મીપતિનું ધ્યાન કરવું;

સજ્જ્નોના સંગમાં ચિત્તને દોરવું;

અને ગરીબ લોકોને ધનનું દાન કરવું.

ગોવિન્દને ભજ.. ગોવિન્દને ભજ..

સુખતઃ ક્રિયતે રામાભોગઃ

પશ્ચદ્ધન્ત શરીરે રોગઃ..

યદ્યપિ લોકે મરણં શરણં

તદપિ ન મુશ્ચતિ પાપાચરણમ...

ભજ ગોવિન્દમ... ૨૮

અર્થ :

મનુષ્ય દૈહિક ઉપભોગોમાં સત્વર મગ્ન થાય છે, પછીથી અરેરે ! શરીરના રોગો આવે છે.

જોકે જગતમાં આખરી અંત મરણ જ છે છતાં મનુષ્ય પોતાનું પાપાચરણ છોડતો નથી.

ગોવિન્દને ભજ.. ગોવિન્દને ભજ..

અર્થમનર્‌થ ભાવય નિત્યં

નાસ્તિ તતઃ સુખલેશઃ સત્યમ..

પુત્રાદપિ ધનભાજાં ભીતિઃ

સર્વત્રૈષા વિહિતા રીતિઃ...

ભજ ગોવિન્દમ... ૨૯

અર્થ :

‘પૈસો અનર્થકારી છે’ તેમ નિત્ય વિચાર કર. ખરી વાત એ છે કે પૈસાથી કોઈ સુખ મળવાનું નથી.

પૈસાદારને પોતાના પુત્રથી પણ ભય રહે છે. પૈસાની આ રીત બધે જાણીતી છે.

ગોવિન્દને ભજ.. ગોવિન્દને ભજ..

પ્રાણાયામં પ્રત્યાહારં

નિત્યાનિત્યવિવેકવિચારમ..

જાપ્યસમેત સભાધિવિધાનં

કુર્વવધાનં મહદવધાનમ...

ભજ ગોવિન્દમ... ૩૦

અર્થ :

પ્રાણાયામ, પ્રત્યાહાર, નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેકરૂપી વિચાર,

જપ અને સમાધિ - ક્ષ્આ બધું કાળજીપૂર્વક કરપ. ખૂબ કાળજીપૂર્વક કર.

ગોવિન્દને ભજ.. ગોવિન્દને ભજ..

ગુરૂચરણામબુજનિર્ભરભક્તઃ

સંસારાદચિરાભ્વ મુક્તઃ..

સેન્દ્‌રિયમાનસનિયમાદેવં

દ્રક્ષ્યસિ નિજહૃદયસ્થં દેવમ...

ભજ ગોવિન્દમ... ૩૧

રામ સ્તુતિ

શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ ભય દારૂણમ

નવકંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારૂણમ

કંદર્પ અગણિત અમિત છબિ નવનીલ નીરદ સુન્દરમ

પટ પીત માનહુ તડિત રૂચિ શુચિ નૌમી જનકસુતાવરમ

શિર મુકુટ કુંડલ તિલક ચારૂ ઉદાર અંગ વિભુષણમ

આજાનુભુજ શર-ચાપધર સંગ્રામ જીત ખર દૂષણમ

ભજ દીનબંધુ દીનેશ દાનવ દલન દુષ્ટ નિકંદનમ

રઘુનંદ આનંદ કંદ કોશલચંદ્ર દશરથનંદનમ

ઈતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિમનરંજનમ

મમ હૃદય કુંજ નિવાસ કુરૂ કામાદિ ખલ દલ ગંજનમ

રામદેવપીરની આરતી

પીછમ ધરાસુ મારા બાપજી પધાર્યા

ઘર અજમલ અવતાર લીયો

લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી

હરજી ઓ ભાટી ચંવર ઢુળેપ પીછમ ધરાસુ..

ગંગા યમુના બહે રે સરસ્વતી

રામદેવ બાબા સ્નાન કરે..

લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી

હરજી ઓ ભાટી ચંવર ઢુળે..

વીણા રે તંદુરા બાબા નોબત બાજે

ઝાલરની રે ઝણકાર પડે..

લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી

હરજી ઓ ભાટી ચંવર ઢુળે..

ધિરત મીઠાઈ બાબા ચઢે તારે ચુરમો

ધુપ ગુગળ મહેકાર કરેપ

લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી

હરજી ઓ ભાટી ચંવર ઢુળે..

દૂરા રે દેશાસુ બાબા આવે તારે જાતરી

સમાધી કે આગે આવી નમન કરે..

લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી

હરજી ઓ ભાટી ચંવર ઢુળે..

હરિ શરણાં મે ભાટી હરજી તો બોલ્યા

નવા રે ખંડા મે નિશાન ફીરે..

લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી

હરજી ઓ ભાટી ચંવર ઢુળે..

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,

વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;

દુર્બુદ્‌ધિ દૂર કરીને સદબુદ્‌ધિ આપો

મામ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો... ૧

ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,

સુઝે નહિ લગીર કોઈ દિશા જવાની;

ભાસે ભયંકર વળી મનના ઉતાપો,

મામ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો... ૨

આ રંકને ઉગરવા નથી કોઈ આરો,

જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો,

ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,

ક્ષ્મામ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપોક્ષ્... ૩

ક્ષ્

મા કર્મ જન્મ કથની કરતાં વિચારૂં,

આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારૂં,

કોને કહું કઠિન યુગ તણો બળાપો,

મામ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો... ૪

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,

આડંબરે અતિ ઘણો મદથી બકેલો,

દોષો થકી દુષ્િાતના કરી માફ પાપો,

મામ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો... ૫

ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,

હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું,

શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,

મામ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો... ૬

રે રે ભવાનિ બહુ ભૂલ થઈ જ મારી,

આ જિંદગી થઈ મને અતિશે અકારી,

દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,

મામ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો... ૭

ખાલી ન કાંઈ સ્થળ છે વિણ આપ ધારો,

બ્રહ્‌માંડમાં અણું અણું મહીં વાસ તારો,

શક્તિ ન માપ ગણવા અગણિત માપો,

મામ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો... ૮

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,

ખોટો ખરો ભગવતી પણ હું તમારો,

જાડયાંધકાર કરી દૂર સુબુદ્‌ધિ આપો,

મામ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો... ૯

શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,

તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,

વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો,

મામ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો... ૧૦

શ્રી સદગુરૂ શરણમાં રહીને યજું છું,

રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,

સદભક્ત સેવકતણા પરિતાપ ચાંપો,

મામ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો... ૧૧

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાનિ,

ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,

સંસારના સકળ રોગ સમૂળ કાપો,

મામ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો... ૧૨

શંભુ શરણે પડી

શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો..

દયા કરી દર્શન શિવ આપો...

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા..

મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો... દયા કરી...

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી..

ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો... દયા કરી...

નેતિ નેતિ જ્યાં વેદ વદે છે, મારૂં ચિતડું ત્યાં જાવા ચાહે છે..

સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો... દયા કરી...

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી..

થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી, સમજણ આપો... દયા કરી...

આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું..

મારા મનમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો... દયા કરી...

ભોળા શંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો..

ગાળો માનવ મદા, ટાળો ગર્વ સદા, ભક્તિ આપો... દયા કરી...

શિવ આરતી

જય દેવ, જય દેવ, જય હરિહરા

ગંગાધર ગિરિજાવર, ઈશ્વર ૐકારા ...ૐ હર હર હર મહાદેવ

વાઘાંબર પિતાંબર, શિવ-શ્યામે પહેર્યા

કમળનયન કેશવને, શિવને ત્રિનયન...ૐ હર હર હર મહાદેવ

નંદિવાહન ખગવાહન, શિવ ચક્ર ત્રિશુળધારી

ત્રિપુરારી મુરારી, જય કમળાધારી...ૐ હર હર હર મહાદેવ

વૈકુંઠે વસે વિશ્વંભર, શિવજી કૈલાસે

હરિકાળા હર ગોરા, જે તેને ધ્યાને...ૐ હર હર હર મહાદેવ

રામને ખાંધે ધનુષ્ય, શિવ ખાંધે ઝોળી

રામને વાનર-રીંછ, શિવને ભૂત ટોળી...ૐ હર હર હર મહાદેવ

ચંદન ચઢે ત્રિકમને, શિવ હર ભસ્માંગે

રામે હૃદયે રાખ્યા, ઉમિયા અર્ધાંગી...ૐ હર હર હર મહાદેવ

કૌસ્તુભમણી કેશવને, શિવને રૂંઢમાળા

મુક્તાફળ મોહનને, શિવને સર્પકાળા...ૐ હર હર હર મહાદેવ

કેવડો વ્હાલો કેશવને, શિવને ધંતુરો

ત્રિકમને વ્હાલા તુલસી, શિવને બીલીપત્ર...ૐ હર હર હર મહાદેવ

લક્ષ્મીવર ઉમિયાવર, શંકર શામળિયા

હરિવર નટવર સ્વામી, એકાંકે મળીયા...ૐ હર હર હર મહાદેવ

મોહનને મહાદેવ, જો સુંદર ગાશો

હરિહરના ગુણ ગાતા, હરિચરણે જાશો...ૐ હર હર હર મહાદેવ

હરિહરની આરતી, જે કોઈ ગાશે

ભણે શિવાનંદ સ્વામી, કૈલાસે જાશે...ૐ હર હર હર મહાદેવ

શિવ ચાલીસા

।। ૐ નમઃ શિવાય ।।

જય ગણેશ ક્ષ્ગિરિજા સુવન, મંગલ મૂલ સુજાન,

કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન,

જય ક્ષ્ગિરિજાપતિ દીનદયાલા, ક્ષ્સદા કરત સંતન પ્રતિપાલા,

ભાલ ચન્દ્રમા સોહત નીકે, કાનન કુંડલ નાગફની કે,

સંગ ગૌર સિર ગંગ બહાયે, મુંડમાલ તન ક્ષાર લગાયે,

વસ્ત્ર ખાલ વાધમબર સોહૈ, છવિ કો દેખિ નાગ મુનિ મોહૈ,

મૈના માતુ કિ હવૈ દુલારી, વામ અંગ સોહત છવિ ન્યારી,

કર ત્રિશૂલ સોહત છવિ ભારી, કરત સદા શત્રુન ક્ષયકારી,

નંદિ ગણેશ સોહૈં તર્હં કૈસે, સાગર મધ્ય કમલ હૈં જૈસે,

કાર્ત્િાક શ્યામ ઔર ગણરાઊં, યા છવિ કો કહિ જાત ન કાઊં,

દેવન જબહીં જાય પુકારા, તબહીં દુઃખ પ્રભુ આપ નિવારા,

કિયો ઉપદ્રવ તારક ભારી, દેવન સબ મિલિ તુમહિં જુહારી,

તુરત ષડાનન આપ પઠાયઉ, લવ નિમેષ મર્હં મારિ ક્ષ્ગિરાયઉ,

આપ જલંધર અસુર સંહારા, સુયશ તુમહાર વિદિત સંસારા,

ત્રિપુરાસુર સન યુદ્ધ મચાઈ, સબહિં કૃપા કરિ લીન બચાઈ,

કિયા તપહિં ભાગીરથ ભારી, પુરવ પ્રતિજ્જ્ઞા તાસુ પુરારી,

દાનિન મર્હં તુમ સમ કોઈ નાહીં, સેવક સ્તુતિ કરત સદાહીં,

વેદ માહિ મહિમા તબ ગાઈ, અકથ અનાદિ ભેદ નહીં પાઈ,

પ્રકટી ઉદધિ મથન તે જ્વાલા, જરત સુરાસુર ભએ વિહાલા,

કીન્હ દયા તર્હં કરી સહાઈ, નીલકંઠ તવ નામ કહાઈ,

પૂજન રામચન્દ્ર જબ કીન્હા, જીત કે લંક વિભીષણ દીન્હા,

સહસ કમલ મેં હો રહે ધારી, કીન્હ પરીક્ષા તબહીં પુરારી,

એક કમલ પ્રભુ રાખેઉ ગોઈ, કમલ નૈન પૂજન ચર્હં સોઈ,

કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર, ભયે પ્રસન્ન દિયે ઈચ્છિત વર,

જય જય જય અનંત અવિનાશી, કરત કૃપા સબકે ઘટવાસી,

દુષ્ટ સકલ નિત મોહિ સતાવૈં, ભન્મત રહૌં મોહિ ચૈન ન આવૈ,

ક્ષ્ત્રાહિ ત્રાહિ મૈં નાથ પુકારૌં, યહિ અવસર મોહિ આન ઉબારો,

લે ત્રિશૂલ શત્રુન કો મારો, સંકટ તે મોહિ આન ઉબારો,

માત-પિતા ભનતા સબ હોઈ, સંકટ મેં પૂછત નહીં કોઈ,

સ્વામી એક હૈ આસ તુમહારી, આય હરહુ મમ સંકટ ભારી,

ધન નિર્ધન કો દેત સદાહીં, જો કોઈ ર્જાંચે સો ફલ પાહીં,

અસ્તુતિ કેહિ વિધિ કરૌં તુમહારી, ક્ષમહુ નાથ અબ ચૂક હમારી,

શંકર કો સંકટ કે નાશન, વિઘ્‌ન વિનાશન મંગલ કારન,

યોગી યતિ મુનિ ધ્યાન લગાવેં, નારદ સારદ શીશ નવાવેં,

નમો નમો જય નમઃ શિવાય, સુર બ્રહ્‌માદિક પાર ન પાય,

જો યહ પાઠ કરે મન લાઈ, તા પર હોત હૈં શમભુ સહાઈ,

નિર્યાં જો કોઈ કો અધિકારી, પાઠ કરે સો પાવનહારી,

પુત્ર હોન કર ઈચ્છા કોઈ, નિશ્ચય શિવ પ્રસાદ તેહિ હોઈ,

પંડિત ત્રયોદશી કો લાવૈ, ધ્યાન પૂર્વક હોમ કરાવૈ,

ત્રયોદશી વ્રત કરૈ હમેશા, તન નહિં તાકે રહૈ કલેશા,

ક્ષ્ધૂપ દીપ નૈવેદ્ય ચઢાવૈ, શંકર સમમુખ પાઠ સુનાવૈ,

જન્મ-જન્મ કે પાપ નસાવૈ, અંત ધામ શુવપુર મેં પાવૈ,

કહત અયોધ્યા આસ તુમહારી, જાનિ સકલ દુઃખ હરહુ હમારી,

નિત નેમ કર પ્રાતઃ હી પાઠ કરો ચાલીસા,

તુમ મેરી મનોકામના, પૂર્ણ કરો જગદીશ,

મંગસર છઠિ હેમંત ઋતુ, સંવત ચૌદસ જાન,

સ્તુતિ ચાલીસા શિવહિં, પૂર્ણ કીન કલ્યાણ,

ઈતિ

શિવ તાંડવ સ્તુતિ

જટાટવીગલજ્જલ પ્રવાહ પાવિતસ્થ લે, ગલેવલમય લમબિતાં ભુજંગતુંગ માલિકામ,

ડમ ડડમ ડડમ ડડમન્નિનાદ વડડમર્વયં, ચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ

અર્થઃ

સઘન જટામંડલ રૂપ વનથી પ્રવાહિત થઈને શ્રી ગંગાજીની ધારાઓ જે શિવજીના પવિત્ર કંઠ

પ્રદેશને પ્રક્ષાલિત કરે છે, ક્ષ્જેમના ગળામાં લાંબા લાંબા સાપોની માળાઓ લટકી રહી છે,

તેમજ જે શિવજી ડમરૂને ડમ-ડમ વગાડીને પ્રચંડ તાંડવ નૃત્ય કરે છે,

તે શિવજી અમારૂ કલ્યાકણ કરેં.

જટાકટાહ સંભન્મભન્મન્નિલિંપ નિર્ઝરી, વિલોલ વીચિ વલ્લરી વિરાજ માન મૂર્ધનિ,

ધગ્દ્ધગદ્ધગજ્જ્વલ લલ્લલાટ પટ્ટ્‌ટપાવકે, કિશોર ચંદ્ર શેખરે રતિઃ પ્રતિક્ષણં મમં

અર્થઃ

ખુબ જ ગંભીર ઘટારૂપ જટામાં અતિવેગથી વિલાસપૂર્વક ભન્મણ કરતી દેવનદી

ગંગાજીની ચંચળ લહરો જે શિવજીના શીશ પર વહી રહી છે તેમજ જેમના મસ્તરકમાં

અક્ષ્ગ્નિની પ્રચંડ જ્વાજળાઓ ધધક કરીને પ્રજ્વતલિત થઈ રહી છે,

ક્ષ્એવા બાલ ચંદ્રમાથી વિભૂષ્િાત મસ્તકવાળા શિવજીમાં મારો અનુરાગ (પ્રેમ) પ્રતિક્ષણ વધતો રહે.

ધરાધરેંદ્ર નંદિની વિલાસ બંધુ બંધુર, સ્ફુષરદ્‌દિગન્ત સન્તતિ પ્રમોદ માન માનસે,

કૃપાકટાક્ષ ધોરણી નિરૂદ્ધ દુર્ધરાપદિ, ક્વચિદ્‌વિગંબરે મનો વિનોદમેતુ વસ્તુદનિ

અર્થઃ

પર્વતરાજસુતાના વિલાસમય રમણીય કટાક્ષોંથી પરમ આનંદિત ચિત્તવાળા (શિવજી)

તેમજ જેમની કૃપાદૃક્ષ્ષ્ટિથી ભક્તોની મોટામાં મોટી વિપત્તિઓ દૂર થઈ જાય છે,

ક્ષ્આવા જ દિગમબર એવા શિવજીની આરાધનામાં મારૂ ચિત્ત ક્યારે આનંદિત થશે.

જટા ભુજંગ પિંગળ સ્ફુતરત્ફગણામણિ પ્રભા, કદંબ કુંકુમ દ્રવ પ્રલિપ્ત દિગ્વંધૂ મુખે,

મદાંધ સિંધુર સ્ફુરત્વિગુત્તરીય મેદુરે, મનો વિનોદદ્‌ભુતં બિંભર્તુ ભૂતભર્તરિ

અર્થઃ

જટામાં લપેટાયેલા સર્પના ફેણના મણિઓના પ્રકાશમાન પીળું તેજ સમૂહ રૂપ કેસર

કાંતિથી દિશા બંધુઓંના મુખમંડળને ચમકાવનાર, મત્તવાળા, ગજાસુરના ચર્મરૂપ ઉપરણાથી વિભૂષ્િાત,

પ્રાણિયોંની રક્ષા કરનાર શિવજીમાં મારૂ મન વિનોદને પ્રાપ્ત કરે.

સહત્ર લોચન પ્રભૃત્યન શેષ લેખશેખર, પ્રસૂન ધૂલિ ધોરણી વિધૂસરાન્ઘ્‌રિ પીઠભૂઃ,

ભુજંગ રાજ માલયા નિબદ્ધ જાટ જૂટકઃ, શ્રિયૈ ચિરાય જાયતાં ચકોર બંધુ શેખરઃ

અર્થઃ

ઈંદ્રાદિ સમસ્તય દેવતાઓંના માથાથી સુસજ્જિત પુષ્પોંનની ધૂલિરાશિથી ધૂસરિત પાદપૃષ્ઠવાળા

સર્પરાજોંની માલાળોથી વિભૂષ્િાત જટાવાળા પ્રભુ અમને ચિરકાલ માટે સંપદા આપે.

લલાટ ચત્વાર જ્વોલદ્ધનન્જય સ્ફુલિંગભા, નિપીત પંચ સાયકં નિમન્નિ લિંપ નાયકં,

સુધા મયુખ લેખયા વિરાજ માન શેખરં, મહા કપાલિ સંપદે શિરો જટાલ મસ્તૂ નઃ

અર્થઃ

દેવતાઓના ગર્વ નાશ કરતાં જે શિવજીએ પોતાના વિશાળ મસ્તકની અગ્નિની જ્વાલાથી,

કામદેવને ભસ્મ કરી દિધા હતાં. તે અમૃત કિરણોંવાળા ચંદ્રમાના જેવા,

તેમજ ગંગાજીથી સુશોભિત જટાવાળા, તેજ રૂપ નરમુંડધારી શિવજી અમને અક્ષય સંપત્તિ આપે.

કરાલ ભાલ પટ્‌ટિકા ધગદ્‌ ધગદ્‌ ધગદ્‌ જ્જલદ્ધનંજય, આહુતી કૃત પ્રચંડપંચ સાયકે,

ધરા ધરેંદ્ર નંદિની કુચાગ્ર ચિત્ર પત્રક, પ્રકલ્પૃ નૈક શિલ્પિલનિ ત્રિલોચને રતિર્મમ

અર્થઃ

સળગી રહેલી પોતાના મસ્તકની ભયંકર જ્વાલાથી પ્રચંડ કામદેવને ભસ્મ કરનાર

તથા પર્વત રાજસુતાના સ્તનના અગ્રભાગ પર વિવિધ ભાંતિની ચિત્રકારી કરવામાં

અતિ ચતુર ત્રિલોચનમાં મારી પ્રીતિ અટલ રહે.

નવીન મેઘ મંડલી નિરૂદ્ધ દુર્ધરસ્ફુરર, ત્કુહુ નિશીથિણીતમઃ પ્રબંધ બદ્ધ કંધરઃ,

નિલિંપ નિર્ઝરિ ધરસ્તનોતુ કૃત્તિસિંધુરઃ, કલાનિધાન બંધુરઃ શ્રિયં જગદ્ધુરંધરઃ

અર્થઃ

નવીન મેઘોની ઘટાથી પરિપૂર્ણ અમાવસ્યાની રાત્રિના ઘોર અંધકારની જેમ ખુબ જ ગૂઢ કંઠ વાળા,

દેવ નદી ગંગાને ધારણ કરનાર, જગચર્મથી સુશોભિત, બાલચંદ્રની કળાના બોજથી વિનમર,

જગતના બોજને ધારણ કરનાર શિવજી અમને બધા જ પ્રકારની સંપત્તિ આપે.

પ્રફુલ્લ નીલ પંકજ પ્રપંચ કાલિમ પ્રભા, વિલંબ કંઠ કંદલી રૂચિ પ્રબંદ્ધ કંધરં,

સ્મફરચ્છિદં પુરચ્છિંદ ભવચ્છિબદં મખચ્છિદં, ગજચ્છિ્‌દાંધ કચ્છિ્‌દં તમંત કચ્છિદં ભજે

અર્થઃ

ખીલેલા નીલકમલની ફેલાયેલી સુંદર શ્યામ પ્રભાથી વિભૂષ્િાત કંઠની શોભાથી ઉદ્‌ભાસિત ખભાવાળા, કામદેવ તેમજ ત્રિપુરાસુરના વિનાશક,

સંસારના દુઃખોને કાપનારા, દક્ષયજ્જ્ઞવિધ્વંસસક, ગજાસુરહંતા, અંધકારસુરનાશક અને મૃત્યુને નષ્ટ કરનાર શ્રી શિવજીનું હું ભજન કરૂ છું.

અખર્વ સર્વ મંગળા કળાકદમબિ મંજરી, રસ પ્રવાહ માધુરી વિજૃંભણામ ધુવ્રતં,

સ્મીરાંતકં પુરાંતકં ભાવંતકં મખાંતકં, ગજાંત કાંધ કાંતકં તમંત કાંતકં ભજે

અર્થઃ

કલ્યાણમય, નાશ ન થનાર બધી જ કળીથી વહેતાં રસની મધુરતાનો આસ્વાદ કરવામાં ભન્મરરૂપ,

કામદેવને ભસ્મિત કરનાર, ત્રિપુરાસુર વિનાશક, સંસાર દુઃખહારી, દક્ષયજ્જ્ઞવિધ્વંરસક,

ગજાસુર તથા અંધકાસુરને મારનાર અને યમરાજના પણ યમરાજ શ્રી શિવજીનું હું ભજન કરૂ છું.

જય ત્વીદભન્ વિભન્મ ભન્મદ્‌ભુન્ગમશ્વસ, દ્‌વિનિર્ગમત્ત્ર્‌કમ સ્ફૂરકરાલ ભાલ હવ્યવાટ,

ધિમિ ધિમિ ધિમિ ધ્વનન્ન્મૃદંગ તુંગ મંગળ, ધ્વિનિ ત્ર્‌ક્રમ પ્રવર્ત્િાત પ્રચંડ તાંડવઃ શિવઃ

અર્થઃ

અત્યંત શીઘ્‌ર, વેગપૂર્વક ભન્મણ કરતાં સર્પોંના ફુફકાર છોડવાથી ક્રમશઃ

લલાટમાં વધેલી પ્રચંડ અગ્નિવાળા મૃદંગની ધિમ-ધિમ મંગલકારી ધ્વાનિના

ક્રમારોહથી ચંડ તાંડવ નૃત્યમાં લીન થનાર શિવજી બધી જ રીતે સુશોભિત થઈ રહ્યાં છે.

દૃષદ્‌વિચત્ર તલ્પ યોર્ભુજંગ મૌક્તિ કત્રજોર્ગ, ઈષ્ઠ રત્ન લોષ્ઠયોઃ સુહૃદ્‌વિપક્ષ પક્ષયોઃ,

તૃણારવિંદ ચક્ષુષોઃ પ્રજામહી મહેન્દ્ર યોઃ, સમપ્રવૃત્તિકઃ કદા સદાશિવં ભજામયહં

અર્થઃ

જોરદાર પત્થર અને કોમળ વિચિત્ર શય્‌યામાં સર્પ અને મોતિઓની માળાઓમાં

માટીના ટુકડાઓ અને ખુબ જ કિંમતી રત્નોમાં, શત્રુ અને મિત્રમાં, તરણા અને કમલલોચનનીઓમાં,

પ્રજા અને મહારાજાધિરાજાની સામે સમાન દૃષ્ટિ રાખે છે તેવા શિવજીનું હુ ક્યારે ભજન કરીશ.

કદા નિલિંપ નિર્ઝરી નિકુજ કોટરે વસનક્ષ્, વિમુક્તિ દુર્મતિઃ સદા શિરઃસ્થેમંજલિં વહનક્ષ્,

વિલોલ લોલ લોચનો લલામ ભાલ લગ્નકઃ, શિવેતિ મંત્ર મુચ્ચલરન ક્ષ્કદા સુખી ભવામય્‌હં

ક્ષ્

અર્થઃ

ક્યારે હું શ્રી ગંગાજીના કછારકુંજમાં નિવાસ કરીને, નિષ્કપટી થઈને માથા પર

અંજલિ ધારણ કરતા ચંચલ નેત્રોવાળી લલનાઓમાં પરમ સુંદરી પાર્વતીજીના મસ્તકમાં

અંકિત શિવ મંત્રનું ઉચ્ચારણ કરતાં પરમ સુખને પ્રાપ્ત કરીશ.

ઈમં હિ નિત્ય મેવ મુક્ત મુત્ત મોત્તમં સ્તવં, પઠન્ સ્મરન્ બ્રૂવન્નરો વિશુદ્‌ધિ મેતિ સંતતં,

હરે ગુરૌ સુભક્તિમાશુ યાતિ નાન્યથા ગતિં, વિમોહનં હિ દેહિનાં સુશન્કરસ્ય ચિંતનમ

અર્થઃ

આ પરમ ઉત્તમ શિવતાંડવ શ્લોકને દરરોજ, મુક્ત કંઠથી વાંચવાથી કે તેને સાંભળવાથી,

સંતતિ વગેરેથી પૂર્ણ થાવ છો તથા હરિ અને ગુરૂમાં ભક્તિ બની રહે છે.

જેમની બીજી ગતિ નથી થતી અને તે શિવની શરણમાં જ રહે છે.

પૂજાવસાન સમયે દશવત્ર્‌ક ગીતં, યઃ શંભુ ફૂજનપરં પઠતિ પ્રદોષે,

તસ્ય સ્થિરાં રથ ગજેન્દ્ર તરંગ યુક્તાં, લક્ષ્મી સદૈવ સુમુખીં પ્રદદાતિ શમભુઃ

અર્થઃ

શિવ પૂજાના અંતમાં આ રાવણકૃત શિવ તાંડવ સ્તોત્રને સંધ્યાકાળે ગાન કરવાથી કે

વાંચવાથી લક્ષ્મી સ્થિતર રહે છે. રથ, ગજ, ઘોડા બધાથી હંમેશા યુક્ત રહે છે.

ઈતિ શિવ તાંડવ સ્તોત્રં સંપૂર્ણ

શિવ રૂદ્રાષ્ટક

શિવ રૂદ્રાષ્ટક સ્ત્રોત્ર મહાજ્જ્ઞાનિ લંકેશ્વર રાવણ દ્વારા ભગવાન શિવની સ્તુતી માટે રચાયેલ.

આનો ઉલ્લેખ ગૌસ્વામિ તુલસીદાસ રચિત રામચરિત માનસનાં ઉતરકાંડમાં આવે છે.

શિવ રૂદ્રાષ્ટક

નમામિશમીશાન નિર્વાણ રૂપં.. વિભું વ્યાપકં બ્રહ્‌મ વેદસ્વરૂપં...૧

નિજં નિર્ગુણં નિર્કિલ્પં નિરીહં.. ચિદાકાશમાકાશવાસં ભજેહં...૨

નિરાકારમોંકારમૂલં તુરીયં.. ક્ષ્ગિરા જ્જ્ઞાન ગોતીતમીશં ગિરીશં...૩

કરાલં મહાકાલ કાલં કૃપાલં.. ગુણાગાર સંસારપારં નતોહં...૪

તુષારાદ્‌રિ સંકાશ ગૌરં ગંભીરં.. મનોભૂત કોટિ પ્રભા શ્રી શરીરં...૫

સ્ફુરન્મૌલિ કલ્લોલિની ચારૂ ગંગા.. લસદ્‌ભાલબાલેંદુ કંઠે ભુજંગા...૬

ચલત્કુંડલં ભ્રૂ સુનેત્રં વિશાલં.. પ્રસન્નાનનં નીલકંઠ દયાલં...૭

મૃગાધીશચર્મામબરં મુણ્‌ડમાલં.. પ્રિયં શંકરં સર્વનાથં ભજામિ...૮

પ્રચંડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશં.. અખંડં અજં ભાનુકોટિપ્રકાશં...૯

ત્રયઃશૂલ નિર્મૂલનં શૂલપાણિં.. ભજેહં ભવાનીપતિં ભાવગમયં...૧૦

કલાતીત કલ્યાણ કલ્પાન્તકારી.. સદા સજ્જનાનન્દદાતા પુરારી...૧૧

ચિદાનંદસંદોહ મોહપહારી.. પ્રસીદ પ્રસીદ પ્રભો મન્મથારી...૧૨

ન યાવદ્‌ ઉમાનાથ પાદારવિન્દં.. ભજંતીહ લોકે પરે વા નરાણાં...૧૩

ન તાવત્સુખં શાંતિ સન્તાપનાશં.. પ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસં...૧૪

ન જાનામિ યોગં જપં નૈવ પૂજાં.. નતોહં સદા સર્વદા શંભુ તુભ્યં...૧૫

જરા જન્મ દુઃખૌઘ તાતપ્યમાનં.. પ્રભો પાહિ આપન્નમાશીશ શંભો...૧૬

રૂદ્રાષ્ટકમિદં પ્રોક્તં વિપ્રેણ હરતોષયે..

યે પઠન્તિ નરા ભક્ત્યા તેષાં શમભુઃ પ્રસીદતિ...

શ્રી રામચરિતમાનસ ઉત્તરકાંડ, દોહા ૧૦૯ (ખ) પ્રકાર : છંદ

નમામીશમીશાન નિર્વાણરૂપં.. વિભું વ્યાપકં બ્રહ્‌મ વેદસ્વરૂપં...

નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં.. ચિદાકાશમાકાશવાસં ભજેડહં... ૧

અર્થ :

હે મોક્ષસ્વરૂપ, વિભુ, વ્યાપક, બ્રહ્‌મ અને વેદસ્વરૂપ, ઈશાન દિશાના ઈશ્વર તથા સર્વેના સ્વામી શ્રી શિવજી !

હું આપને નમસ્કાર કરૂં છું. નિજસ્વરૂપમાં સ્થિત (અર્થાત માયારહિત), ચમાયિકૃ ગુણોથી રહિત,

ભેદરહિત, ઈચ્છારહિત, ચેતન આકાશરૂપ અને આકાશને જ વસ્ત્રરૂપે ધારણ કરનારા દિગમબર

અથવા આકાશને પણ આચ્છાદિત કરનારા ૃ આપને હું ભજું છું... ૧

નિરાકારમોંકારમૂલં તુરીયં.. ગિરા ગ્યાન ગોતીતમીશં ગિરીશં...

ક્ષ્કરાલં મહાકાલ કાલં કૃપાલં.. ગુણાગાર સંસારપારં નતોડહં... ૨

અર્થ :

નિરાકાર, ૐકારના મૂળ, તુરીય (ત્રણેય ગુણોથી અતીત), વાણી, જ્જ્ઞાન અને ઈન્દ્‌રિયોથી પર,

કૈલાસપતિ, વિકરાળ, મહાકાળનાય કાળ, કૃપાળુ, ગુણોના ધામ, સંસારથી પર (આપ) પરમેશ્વરને હું નમસ્કાર કરૂં છું.... ૨

તુષારાદ્‌રિ સંકાશ ગૌરં ગભીરં.. મનોભૂત કોટિ પ્રભા શ્રી શરીરં...

સ્ફુરન્મૌલિ કલ્લોલિની ચારૂ ગંગા.. લસદભાલબાલેન્દુ કંઠે ભુજંગા... ૩

અર્થ :

જે હિમાલય સમાન ગૌરવર્ણ તથા ગંભીર છે, જેમના શરીરમાં કરોડો કામદેવોની જયોતિ અને શોભા છે,

જેમના મસ્તક પર સુંદર નદી ગંગાજી વિરાજમાન છે,

જેમના લલાટ પર દ્‌વિતીયાનો ચન્દ્રમા અને ગળામાં સર્પ સુશોભિત છે;... ૩

ચલત્કુંડલં ભ્રૂ સુનેત્રં વિશાલં.. પ્રસન્નાનનં નીલકંઠ દયાલં...

મૃગાધીશચર્મામબરં મુણ્‌ડમાલં.. પ્રિયં શંકરં સર્વનાથં ભજામિ... ૪

અર્થ :

જેમના કાનોમાં કુંડળ ઝૂલી રહ્યાં છે, સુંદર ભ્રૂકુટી અને વિશાળ નેત્રો છે; જે પ્રસન્નમુખ,

નીલકંઠ અને દયાળુ છે; સિંહચર્મનું વસ્ત્ર ધારણ કરેલા અને મુંડમાળા પહેરેલી છે;

તે સર્વના પ્રિય અને સૌના નાથ ચકલ્યાણ કરનારાૃ શ્રી શંકરજીને હું ભજું છું.... ૪

પ્રચંડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશં.. અખંડં અજં ભાનુકોટિપ્રકાશં...

ત્રયઃ શૂલ નિર્મૂલનં શૂલપાણિં.. ભજેડહં ભવાનીપતિં ભાવગમયં... ૫

અર્થ :

પ્રચંડ (રૂદ્રરૂપ), શ્રેષ્ઠ, તેજસ્વી (નિર્ભય), પરમેશ્વર, અખંડ, અજન્મા, કરોડો સૂર્યો સમાન પ્રકાશવાળા,

ત્રણેય પ્રકારનાં શૂળો (દુઃખો) ને નિર્મૂળ કરનારા, હાથમાં ત્રિશૂળ ધારણ કરેલા,

ભાવ (પ્રેમ) દ્વારા પ્રાપ્ત થનારા ભવાનીના પતિ શ્રી શંકરજીને હું ભજું છું.... ૫

કલાતીત કલ્યાણ કલ્પાન્તકારી.. સદા સજજનાન્દદાતા પુરારી...

ચિદાનંદ સંદોહ મોહાપહારી.. પ્રસીદ પ્રસીદ પ્રભો મન્મથારી... ૬

અર્થ :

કળાઓથી પર, કલ્યાણસ્વરૂપ, કલ્પનો અંત (પ્રલય) કરનારા, સજ્જનોને સદા આનંદ આપનારા,

ત્રિપુરના શત્રુ સચ્ચિદાનંદઘન, મોહને હરનારા, મનને મથી નાખનારા કામદેવના શત્રુ. હે પ્રભો ! પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ... ૬

ન યાવદ્‌ ઉમાનાથ પાદારવિન્દં.. ભજંતીહ લોકે પરે વા નરાણાં...

ન તાવત્સુખં શાન્તિ સન્તાપનાશં.. પ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસં... ૭

અર્થ :

હે ઉમાનાથ ! જ્યાં સુધી આપના ચરણકમળોને મનુષ્ય નથી ભજતાં, ત્યાં સુધી તેમને ન તો

આ લોકમાં અને ન તો પરલોકમાં સુખ-શાંતિ મળે છે અને ન તો તેમના તાપોનો નાશ થાય છે.

માટે હે સમસ્ત જીવોની અંદર (હૃદયમાં) નિવાસ કરનાર પ્રભો ! પ્રસન્ન થાઓ.... ૭

ન જાનામિ યોગં જપં નૈવ પૂજાં.. નતોડહં સદા સર્વદા શંભુ તુભ્યં...

જરા જન્મ દુઃખૌઘ તાતપ્યમાનં.. પ્રભો પાહિ આપન્નમામીશ શંભો... ૮

અર્થ :

હું ન તો યોગ જાણું છું, ન જપ અને ન પૂજા જ. હે સર્વસ્વ આપનાર શંભો ! હું તો આપને સદાય નમસ્કાર કરૂં છું.

હે પ્રભો ! વૃદ્ધાવસ્થા તથા જન્મચમૃત્યુૃના દુઃખસમૂહોમાં બળી રહેલા મારા જેવા દુઃખી-શરણાગતોની દુઃખોથી રક્ષા કરો.

હે ઈશ્વર ! હે શંભો ! હું આપને નમસ્કાર કરૂં છું.... ૮

શ્લોક :

રૂદ્રષ્ટકમિદં પ્રોકતં વિપ્રેણ હરતોષયે..

યે પઠન્તિ નરા ભકત્યા તેષાં શમભુઃ પ્રસીદતિ... ૯

અર્થ :

ભગવાન રૂદ્રની સ્તુતિનું આ અષ્ટક શંકરજીની તુષ્ટિ (પ્રસન્નતા) માટે એ બ્રાહ્‌મણ દ્વારા કહેવાયું.

જે મનુષ્ય આનું ભક્તિપૂર્વક પઠન કરે છે, તેની ઉપર ભગવાન શંભુ પ્રસન્ન થાય છે.... ૯

શિવમહિમન સ્તોત્ર - પુષ્પદંત

શ્રી ગણેશાય નમઃ

પુષ્પદંત ઉવાચ...

મહિમનઃ પાર તે પરમ વિદુષો યદ્યયસદશો

સ્તુતિ બ્રહ્‌માદિનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિરઃ..

અથાડવાચ્યાઃ સર્વઃ સ્વમતિ પરિમાવધિ ગૃણન

મમાપ્યેવ સ્તોત્રે હરઃ નિરપવાદઃ પરિકરઃ... ૧

અર્થ :

હે ભગવાન ! આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરૂષો જાણતા નથી,

કારણકે આપના નિર્ગુણ સ્વરૂપ મનવાણીથી પર છે,

તેમજ આપને પુરૂષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકતી નથી.

બ્રહ્‌માદિનો સંસ્કૃતભાષાનો શબ્દભંડાર પણ આપનું નિર્ગુણ સ્વરૂપ વર્ણવી શકતો નથી.

બ્રહ્‌માદિકની વાણી પણ હે હર ! તમને વર્ણવવા માટે સમર્થ નથી,

પક્ષી જેમ પોતપોતાની શક્તિ પ્રમાણે ઊંડે છે, તે જ પ્રમાણે સર્વ જન

પોતપોતાની બુદ્‌ધિને અનુસરીને આપની સ્તુતિ કરે છે. તેથી સર્વે સ્તુતિ કરનારાઓ

તેમનો દોષ હોય તો પણ નિર્દોષ છે, આ મહિમનસ્તોત્ર બાબત મારો પ્રયત્ન પણ તે જ દ્રષ્ટિનો નિર્દોષ છે.

અતીતઃ પંથાન તવ ચ મહિમા વાડમનસયો -

રતદ્વયાવૃત્યા યં ચકિતમભિધત શ્રુતિરપિ

સંકરસ્ય સ્તોતવ્યઃ કતિવિધગુણઃ કસ્ય વિષયઃ

પદે ત્વાર્ચાચીને પતિત ન મનઃ કસ્યા ન વચઃ... ૨

અર્થ :

‘હે ભગવાન ! આપનો મહિમા, મન તથા વાણી વડે જાણવામાં આવતો નથી અને આપના મહિમાનું શ્રુતિઓ પણ ગૌરવપૂર્વક એ જ રીતનું વર્ણન કરે છે. વાક્ય વડે ભેદ સગુણ સ્વરૂપનો નિષેધ કરવા છતાં બીજા અર્થ વડે સગુણ વસ્તુનું પ્રતિપાદન પણ કરે છે. આપનો એ રીતનો અપાર મહિમા વર્ણવવાને કોઈ પુરૂષ શક્તિમાન નથી. તેમજ આપ કોઈપણ પુરૂષને ઈન્દ્‌રિયગોચર પણ નથી. આમ તમારૂં નિર્ગુણ સ્વરૂપ બધાને અગમય છે અને તમારા સગુણ સ્વરૂપને વર્ણવવા માટે સંસ્કૃતાદિ ભાષાઓમાં શક્તિ નથી, તે છતાં તમારા સગુણ સ્વરૂપની તો શંકર ! બધા જ સ્તુતિ કરે છે.

મધુસ્કીતા વાચઃ પરમમૃતં નિર્મિતવત્

સ્તવ બ્રહ્‌મનિક વાગપિ સુરગુરોર્વિસ્મય પદમ..

મમ ત્વેતા વાણી ગુણકથનપુણ્‌યેન ભવતઃ

પુનામીત્યર્થેડસ્મિનપુરમથન ! બુદ્‌ધિર્વ્યોચસિતાઃ... ૩

અર્થ :

‘હે ભગવાન ! મારી સ્તુતિ તમને કોઈ પણ પ્રકારે યથાર્થ વર્ણવી શકતી નથી, કારણકે તમે વેદોની મધ જેવી મધુર વાણીનો રચાયિતા છો. હે ભગવાન ! વાણીના ભંડાર રૂપ બ્રહ્‌માદિની સ્તુતિ પણ ખુશ ન કરી શકે, તો મારી સ્તુતિ તમને ક્યાંથી સંતોષ આપી શકે ? હું આ બધું જાણું છું. છતાં તમારી સ્તુતિ કરૂં છું, કારણ એ છે કે, હું તમારા સ્તવનથી મારી વાણીને નિર્મળ કરૂં છું એમ જ હું માનું છું. મારી વાણીથી તમે આનંદ પામો એ મારી ધરણા જ નથી. આ જ કારણથી હું તમારી સ્તુતિ કરવા પ્રવૃત્ત થયો છું.

તવૈશ્વર્ય યત્તજયગદુદયરક્ષાપ્રલયકૃત

ત્રયી વસ્તુ વ્યસતં તિસૂષુ ગુણભિન્નાસુ તનુષુ..

અભવ્યાનામસ્મિન્વરદ ! રમણોયામરમણી

વિરંતુ વ્યક્તોશીં વિદધત ઈહૈકે જડધિય... ૪

અર્થ :

હે ભગવાન ! આપનું ઐશ્વર્ય જુદે જુદે રૂપે જુદા જુદા ગુણોએ કરીને બ્રહ્‌મા, વિષ્ણુ અને મહેશ -

એ ત્રણે વ્યક્તિમાં આરોપિત છે. અને તે બ્રહ્‌મા વિષ્ણુ તથા રૂદ્ર, સત્વ, રજસ અને તમસ -

એ ત્રણે ગુણો વડે જુદે જુદે રૂપે પ્રતિત થાય છે. વળી, એ ઐશ્વર્ય ત્રણે લોકથી ઉત્પત્તિ સ્થિતિ તથા

ત્રણેનો પ્રલય કરવા છતાં બ્રહ્‌મા, ક્ષ્વિષ્ણુ તથા રૂદ્ર રૂપે રહે છે. હે ભગવાન ! તમારૂં રૂપ ન સમજી

ક્ષ્શકવાના કારણથી જડબુદ્‌ધિવાળાઓ આપના ઐશ્વર્યની નિન્દા કરે છે, અને નિંદા પાપી પુરૂષોને લાગે છે,

ક્ષ્પરંતુ આપના સર્વજ્જ્ઞાતિ ગુણયુક્ત ઐશ્વર્યની નિંદા શુદ્ધ મુમુક્ષુઓને અતિ અપ્રિય લાગે છે.

કિમીહઃ કિકાર્ય સ ખલુ કિમુપાયસ્ત્રિભુવનં

કિમાધારો ધાતા સૂજતિ વિમૂપાક્ષ ન ઈતિ ચ..

આતકયૈશ્વર્થે તવય્‌યનવ સરયુઃસ્યો હતવિયઃ

કુતર્કોર્‌ય કાશ્રિન્સુખરયતિ મોહાય જગતઃ... ૫

અર્થ :

‘હે ભગવાન ! પરમેશ્વર ત્રણ ભુવનની ઉત્પત્તિ કરે છે. પરંતુ જડબુદ્‌ધિવાળાઓ

‘જગતને ઉત્પન્ન કરવા બાબત શી ક્રિયા થતી હશે, તે ક્રિયા ક્યા પ્રકારની હશે,

તેના અમલમાં ક્યા ક્યા પ્રકારો યોજાયા હશે, જગતનો આધાર તણા ક્ષ્જગતને ઉત્પન્ન

ક્ષ્કરવામાં નિમિત્ત અને ઉપાદાન કારણ શું હશે ?’ આવો કુતર્ક કરે છે, પ્રભુ, એ કુતર્કનું તાત્પર્ય એ છે કે,

ક્ષ્જગતભરના આપણા ભક્તોના ચિત્તને ભન્મણા પમાડવી. આપને વિષે આવા કુતર્ક એ જ અયોગ્ય છે,

ક્ષ્કારણકે આપ તો અચિંત્ય માહાત્મયથી યુક્ત છો.

અજન્માનો લોકાઃ કિમવ વંતોડપિ જગતા

મધિષ્ઠાતરં કિં ભવવિધિરનાદત્ય ભવતિ..

અનીશો વા કુર્યાદભુવનજનને કઃ પરિકરો

વ તો મદાસત્વા પ્રત્યમરવર ! સંશેરક ઈમેં... ૬

અર્થ :

હે ભગવાન ! આપ સર્વદેવોમાં શ્રેષ્ઠ છો, છતાં ‘આ દ્રશ્યમાન સપ્તલોક સાકાર છે. આમ જગત સાકાર હોવા છતાં અજન્મા હશે એ સંભવિત નથી, કારણકે જે સાકાર વસ્તુ છે તેનો જન્મ પણ હોય છે જ. જેમ ઘડો સાકાર છે, તેથી તે ઉત્પત્તિમાન છે, તેમ આ જગત અધિષ્ઠાન પરમેશ્વરની અપેક્ષા વગર ઉત્પન્ન કેવી રીતે થયું હશે, ઈશ્વર સિવાય બીજો કોઈ જગતકર્તા હશે !’ બ્રહ્‌માંડને ઉત્પન્ન કરવામાં આપ વિષે અનેક પ્રકારના સંદેહ મૂઢજનોમાં થાય છે. પરંતુ આપને વિષે સંશય કરવો યોગ્ય નથી. તેમજ આપ કરતાં બીજો કોઈ સમર્થ પણ નથી.

ત્રયી સાંખ્યયોગઃ પશુપતિમતં વૈષ્ણનમિતિ

પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદઃ પથ્યમિતિ ચ..

રૂચિનાં વૈચિત્ર્‌યાદ્દજકુટિલનાનાપથનુષાં

નૃણાંમેકો ગમયસ્ત્વસિ પયસામર્ણવ ઈત્ર... ૭

અર્થ :

ત્રણ વાક્યો વડે ત્રણ વેદ તમારી પ્રાપ્તિનો માર્ગ બતાવે છે. સાંખ્ય વડે કપિલ,

યોગશાસ્ત્રદ્વારા પતંજલિમુનિ તથા ન્યાય વૈશેષ્િાક શાસ્ત્રદ્વારા ગૌતમ કણાદમુનિ પશુપતિ વડે શૈવો,

તથા નારદ-જેઓ ‘નારદપંચરાત્ર’ ના રચનાર છે તેઓ વૈષ્ણવ મત દ્વારા તમારી પ્રાપ્તિના ભિન્ન ભિન્ન માર્ગ બતાવે છે.

આ મુખ્ય પાંચ ભેદ છે. અને સકલ મતવાદીઓ અહંકાર વડે પોતપોતાના સિદ્ધાંતને જુદા માને છે,

પરંતુ જેમ સર્વ નદીઓના જળ પૃથક્ પૃથક્ માર્ગો વડે એક સમુદ્રમાં મળી જાય છે

તેમ અધિકારી ભેદ વડે ક્ષ્આપ એક પ્રભુ સઘળા જ મુમુક્ષુઓને પ્રાપ્ત થાઓ છો.

મહોક્ષઃ ખટવાંગં પરશુરજિનં ભસ્મ ફણિનઃ

કપાલં ચતીયતવ વરદ ! તંત્રીપકરણમ..

સુરાસ્તાં તામૃદ્‌ધિ દધતિ તુ ભવદભ્રૂપ્રણિહિતાં

નહિ સ્વાત્મારામ વિષયમૃગતૃષ્ણા ભન્મયતિ... ૮

અર્થ :

‘હે વરદાન આપનાર : નંદી ખટવાંગ ફરશી, વ્યાધચર્મ, ભસ્મ, સર્પ, કપાળ વગેરે તારા જીવનનિર્વાહનાં સાધનો છે.

છતાં તેં આપેલી સંપત્તિને રાજાઓ પણ ભોગવે છે. અભયના દાતા ! વિષયો ઝાંઝવાના જળ જેવા છે.

તે આત્માથી જ પ્રસન્ન એવા યોગીને બ્રહ્‌મનિષ્ઠાથી ચલાયમાન કરી શકતા નથી.

ધૃવં કશ્ચિત્સર્વં સફલમપરસ્ત્વદધૃવમિદં

પરો ધ્રૌવ્યાધ્રૌવ્યે જગતિ ગદતિ વ્યસ્તવિષયે..

સમસ્તેષ્યેતસ્મિન્પુરમથન ! તેવિ સ્મિત ઈવ

સ્તુવન્જિહોમ ત્વાં ન ખલુ નનુ ધૃષ્ટા મુખરતા... ૯

અર્થ :

‘હે પુરમથન ! કેટલાક સાંખ્ય અને પાતંજલ મતવાળા મિમાંસકો સર્વ જગતને નિત્ય અનિત્ય માને છે,

બીજા મતવાળા નાસ્તિકો આ જગતને નિત્યાનિત્ય માને છે. એ રીતે ભિન્ન ભિન્ન મતવાદી લોકો

આ જગતને ભિન્ન ભિન્ન પ્રકૃતિ માને છે. આ ભિન્ન ભિન્ન મતોવાળા તમારા સ્વરૂપને જાણતાં નથી.

તેમજ હું પણ સ્વરૂપને જાણતો નથી. તો હું મારી હાંસી થવાનો ભય તજીને તમારી જ પ્રાર્થના મારા શબ્દોથી કરૂં છું.

તવૈશ્વર્ય યત્નાધદુપર વિરંચિહરિરધઃ

પરિચ્છેતુંયાતાવતલમનલસ્કંધવપુષઃ..

તતો ભક્તિશ્રદ્ધા ભરગુરૂગણદભ્યાં ગિરિશ !

સ્વયંતસ્થેતાભ્યાંતવકિથમુવૃતિન ફલતિ... ૧૦

અર્થ :

‘આપના ઐશ્વર્યનો અંત લેવા સારૂ બ્રહ્‌મદેવ આકાશ તરફ અને વિષ્ણુ પાતાળમાં ગયા હતા.

પરંતુ ઉભયમાંના કોઈને પણ આપની લીલાનો અંત પ્રાપ્ત થયો નહિ, કારણકે આપ પ્રભુ તો વાયુ અને અગ્નિ છો,

તેમાં વાયુગત્વગયંત લિંગનું મૂળ છે. બ્રહ્‌મદેવ માત્ર બ્રહ્‌માંડના અને વિષ્ણુ માત્ર જળ તત્વના નિવાસ છે.

માટે આપનું ઐશ્વર્ય જાણવાને કોઈ સમર્થ થતા નથી. અને એ બ્રહ્‌મા વિષ્ણુના અંતરમાં આપ સ્વતઃ પ્રાકટ્‌ય માનો છો.

તેથી જ બ્રહ્‌મા અને વિષ્ણુ શ્રદ્ધા અને ભક્તિ વડે આપની સ્તુતિ કરે છે. હે ભગવાન !

આપની સેવા ફળની પ્રાપ્તિ કરતી નહિ હોય, એમ માનવું એ કેવળ મૂર્ખતા છે.

આપ ઈશ્વરની ભક્તિ તો સાક્ષાત્ પરંપરાગત ફળને આપનારી છે.

અત્યનાપાદાપાદ્ય ત્રિભુવનમવૈરતધ્યતિકરં

દશાસ્યો દયબાહૂનમૃત રણકુંડપરવશાન..

શિરઃ પદ્‌મશ્રણી રચિતચરણામભોરૂંહબલે

સ્થિરાયાસ્ત્વબદભક્તસ્ત્રિપૂરંહર ! વિસ્ફૂર્જિતમિદમ... ૧૧

અર્થ :

હે ત્રિપુરવિનાશક ! યુદ્ધની ઈચ્છાને લીધે સદા ઉન્મત થઈ રહેલા વીસ હજાર ભુજાઓ યુક્ત રાવણને

યંત્રહિતપણે નિઃશત્રુયુક્ત ત્રિભુવનનું રાજ્ય પરાક્રમ માત્ર આપની સ્થિર ભક્તિને જ આભારી છે.

એ ભક્તિ એવી છે કે, રાવણે પોતાનાં દશ મસ્તક પોતાની હાથે જ છેદી, તેની પંક્તિ કરી કમળની પેઠે

આપ પ્રભુને ચરણે બલિદાન આપ્યાં હતાં. વિશેષ કરીને આપનું પૂજન સકળ

વસ્તુની અધિકતાથી પ્રાપ્ત થવાના હેતુ રૂપે છે.

અમુષ્ય ત્વસેવાસમધિગતસાર ભુજવનં

બલાત્કેલાસેડપિ ત્વદધિવસંતૌ વિક્રમયતઃ..

અલભ્યા પાતાલેડપ્યલસચલિતાંગુષ્ઠશિરસિ

પ્રતિષ્ઠા ત્વય્‌યાસીદધ્રૂવમુપચિતો મુહયતિ ખલઃ... ૧૨

અર્થ :

હે ભગવાન ! રાવણ આપની સમીપ કૈલાસમાં વસતો હતો, ત્યારે પણ તે પોતાની વીસ ભુજાઓનું પરાક્રમ દેખાડતો હતો.

આપના બળને લીધે એ પાતાળમાં ટકી શક્યો નહિ. આપની સેવાભક્તિને લીધે રાવણને બળ પ્રાપ્ત થયું.

રાવણના મસ્તક પર અનાયાસે અંગૂઠાનો ભાર રાવણથી સહન ના થવાથી પાતાળમાં રહેવાયું નહિ.

વિશેષ કરીને પારકા ઐશ્વર્યને પામેલા જે દુષ્ટ જન મોત પામે, તેમને મહાપુરૂષની કૃપા ફલદાતા થતી નથી.

યદ દ્‌વિં સુત્રામણો વરદ ! પરમોચ્ચેરપિ સતી

મધશ્ચકે બાણઃ પરિજનવિધેયત્રિભુવનઃ..

ન તિચ્ચિત્રં તસ્મિન્વરિવસિતરિ ત્વચ્વરણયોનં

કસ્યાં ઉન્નત્મૈ ભવતિ શિરસ્ત્વન્યવનતિ... ૧૩

અર્થ :

હે વરદાતા પ્રભુ ! ઈન્દ્રથી પણ અતિ ઉત્કૃષ્ટ સમૃદ્‌ધિથી ભરેલા આ ત્રણે ભુવનોને દાસત્વપણે વરતાવનારો

બાણાસુર પાતાળમાં લઈ ગયો હતો એમાં કોઈ આશ્ચર્ય નથી. કારણ કે તે આપણાં ચરણની પૂજા કરનારો હતો,

જે જનો આપને વંદે છે, તેઓને ફળની પ્રાપ્તિ થાય છે એ પ્રત્યક્ષ છે.

અકાંડ બ્રહ્‌માંડ ક્ષયચકિતદેવાસુરકૃપા -

વિધેયયસ્યાસીધસ્ત્રિમયન ! વિષં સંહૃસવતઃ..

સ કલ્માષઃ કંઠે તવ ન કુરૂતે ન શ્રિયમહો

વિકારોડપિશ્લાધ્યો ભુવનમયભગડ યસનિનઃ... ૧૪

અર્થ :

હે ત્રિનયન ! આપે કૃષ્ણ પડુંર વર્ણના વિષનું પાન કર્યું છતાં એ વિષ આપના કંઠમાં

જ સ્થિર રહ્યું હોવાથી તે આપને અતિશય શોભા આપે છે.

કાળ સમયે આવેલા બ્રહ્‌માંડ નાશને દેખીને ક્ષ્દેવો તથા અસુરો ભય પામવા લાગ્યા.

ક્ષ્તેમજ દેવ તથા અસુરોના કલેશના સારૂં આપે કૃપા કરીને વિષનું પાન કર્યું તો પ્રભુ !

ક્ષ્સંસારીજનોનાં દુઃખ દૂર કરવાનું આપને વ્યસન જ છે.

અસિદ્ધાર્થા નૈવ કચિદપિ સદેવાસુરનરે

નિવર્તન્તે નિત્યં જગતિ જયિનો યસ્ય વિશિખાઃ

સ પશ્યન્નીશ ! ત્વામિતરસુધારણમભૂત

સ્મરઃ સ્મર્તવ્યાત્માન હિ વિશિષુ પથ્યઃ પરિભવઃ... ૧૫

અર્થ :

હે ઈશ ! કામદેવનું બાણ ભાલા રહિત છે. તેનું બાણ આ જગતમાં દેવ અસુર

તથા નરલોકને જીતવાને નિષ્ફળ ન થતાં સર્વને વશ કરે છે.

આપની સાથે પણ કામદેવ બીજા ઈન્દ્રાદિદેવોની પેઠે વર્તવા લાગ્યો છે,

તેથી તેનું આપે દહન કર્યું અને સ્મરણ માત્રનું જ કામદેવનું શરીર બાકી રાખ્યું.

એ કનિષ્ટ થયો એનું કારણ માત્ર જિતેન્દ્‌રિય પુરૂષોને ભય પમાડવાનું છે.

એ સુખનો હેતુ નથી, કારણકે ઈશ્વરનો અનાદર એ વિનાશકારક છે.

મહી પાદાતાદ વ્રજતિ સહસા સંશયપદં

પદં વિષ્ણોર્ભ્રામયદ ભુજપરિઘરૂગ્ણગ્રહણમ..

મુહુધૌ દૌસ્થ્યં યાત્યનિભૃતિજટાનાડિતતટા

જગદ્રક્ષાયૈત્વં નટસિ નનું વામય વિભુતા... ૧૬

અર્થ :

હે ભગવાન ! આપે જગતનાં રક્ષણ તથા દુષ્ટોના નાશને અર્થે, પૃથ્વી ઊંંચી નીચી થવા લાગી હતી એવું તમે નૃત્ય કર્યું.

તાંડવ નૃત્ય વખતે હાવભાવ માટે આપે ભુજાઓ હલાવી તેના આઘાતથી વિષ્ણુલોક,

તારા, નક્ષત્રો ક્ષ્આદિનો નાશ થવાની શંકા થવા લાગી અને ઉભયસ્વર્ગદ્વાર વ્યથા પામયાં.

તેમજ તમારા નૃત્યથી સ્વર્ગનું એક પાસુ તાડિત થયું.

આપનું એ ઐશ્વર્ય દેખીતી રીતે વિપરીત છે, તો પણ તે જગતની રક્ષા માટે જ છે.

વિયદવ્યાપી તારાગણ ગુણિત તેનાન્દ્રરૂચિઃ

પ્રવાહો વારાં યઃ પૃષતલઘુડદ્રષ્ટ શિરસિ તે..

જગદદ્વીપાકારં જલધિવલયં તેન કૃતમિ

ત્વનેનંનોન્નેર્યું ધૃતમહિમ ! દિવ્યં તવ વપુઃ... ૧૭

અર્થ :

હે જગદાધાર ! આપના શરીર પર ગંગાનો મહાન પ્રવાહ ઝીણી ફરફરની પેઠે વરસતો દેખાય છે.

તેથી તમારા વિરાટ સ્વરૂપનું ભાન થાય છે. આ જળ પ્રવાહના આકાશવત્ વ્યાપક અને

તારા તથા નક્ષત્રોના સમૂહમાં ફીણ સમાન છતાં તેનો ભાસ થાય છે. જેમ નગરની પાછળ ચોતરફ ખાઈ હોય છે

તેમ જ ગંગાના એ પ્રવાહે પૃથ્વીની ચોતરફ સર્વ જગતને આવરણ કર્યું છે,

એથી આપના વિરાટ શરીરને અનુમાનથી જાણી શકાય છે કે, આપનું શરીર દિવ્ય પ્રભાયુક્ત છે.

રથ ક્ષોણિ યંતા શતધતિરંગેંદ્રો ધનુરથો

રથાંગે ચંદ્રાર્કૌ રથચરણપાણિઃ શિર ઈતિ..

દિઘક્ષોસ્તે કોડયં ત્રિપુરતૃણમાંડબર વિધિ -

વિધેયૌઃ ક્રોડન્ત્યો ન ખલુ પર તંત્રાઃ પ્રભુધિયઃ... ૧૮

અર્થ :

હે દેવ ! જે સમયે ત્રિપુરને દહન કરવાની આપની ઈચ્છા થઈ તે સમયે પૃથ્વીરૂપી રથ,

બ્રહ્‌મરૂપી સારથી, હિમાચળ પર્વતરૂપી ધનુષ, સૂર્ય તથા ચંદ્રરૂપી રથનાં પૈંડાં,

જળરૂપી રથચરણ એટલે રથની પિંજણીઓ તથા વિષ્ણુરૂપી બાણ યોજીને તમે ત્રિપુરને હણ્‌યો..

હે પ્રભુ ! બળ, વીર્ય શક્તિ તથા બુદ્‌ધિ થકી યુક્ત પુરૂષો નિશ્ચય કરીને પરાધીનપણે ક્રીડા ન કરતાં,

તમારી જ શક્તિથી યશ આનંદ મેળવે છે.

હરિસ્તે સહસ્ત્રં કમલબલિમા ધાય પદયો -

ર્યદેકોનં તસ્મિન્નિજમુદહરન્નેત્રકમલમ..

ગતો ભક્ત્યુદ્રેકઃ પારિણતિમસૌ ચક્રવપુષા

ત્રયાણાં રક્ષાયૈ ત્રિપુરહર ! જાગર્ત્િા જગતામ... ૧૯

અર્થ :

હે ત્રિપુરહર ! આપની ચરણની પૂજા વિષ્ણુ સહસ્ત્ર કમળ વડે કરવા લાગ્યા !

તેમાં એક કમળ ઓછું હોય તો પોતાના નેત્ર કમળની તુલ્ય સંકલ્પ કરીને અથવા

પોતાના શરીરના કોઈપણ બીજા અવયવ આપને અર્પણ કરતા હતા.

આવી દઢ ભક્તિને લીધે ચક્રરૂપ ધારણ કરીને સ્વર્ગ કરીને મૃત્યુ તથા પાતાળ -

એ ત્રણે લોકનં રક્ષણ આપ જ કરો છો.

એ રીતે સુદર્શનચક્રની શક્તિ વિષ્ણુને આપે જ આપેલી છે.

ક્રતૌ સુપ્તે જાગ્રત્વમસિ ફલયોગે ઋતુમત્તાં

કવ કર્મ પ્રધ્વસ્તં ફલતિં પુરૂષારાધનમૃતે..

અતસ્ત્વાં સંપ્રેક્ષ્ય ઋતુષુ ફલદાનપ્રતિભૂવં

શ્રુતૌ શ્રદ્ધાંબદ્ધાંકૃતપરિકરઃ કર્મ સુજનઃ... ૨૦

અર્થ :

હે ત્રિલોકના સ્વામી ! યજ્જ્ઞાદિ ક્રિયાઓ પૂરી થઈ ગયા પછી,

ઘણે વખતે અને જે દેશમાં યજ્જ્ઞ કર્યો હોય તેનાથી બીજે જ સ્થળે તથા

આ જન્મમાં કરેલા યજ્જ્ઞાદિ ક્રિયાઓનું ફળ બીજા જન્મમાં પણ અર્પવાને તું હંમેશાં જાગ્રત રહે છે.

ચેતનરૂપ ઈશ્વરની આરાધનાથી અને તેને પ્રસન્ના કર્યાથી યજ્જ્ઞનાં બધાં ફળો મળે છે.

હે પ્રભો ! તું સર્વવ્યાપી છે. તારી ઈચ્છા વગર તૃણ પણ હાલી શકતું નથી.

આથી યજ્જ્ઞાદિ કર્યોનાં ફળ આપવામાં તેમને આધારભૂત માનીને

લોકો શ્રુતિ વગેરે શાસ્ત્રમાં શ્રક્ષ્દ્ધા રાખી કાર્યનો આરંભ કરે છે.

ક્ષ્

ક્ષ્

ક્ષ્

ક્રિયા દક્ષો દક્ષઃ ક્રતુપતિરધીશસ્તનુભૃતાં

ઋષીણામાર્ત્િવજય શરણદ ! સદસ્યા સુરગણાઃ

ઋતુભન્ંષસ્ત્વત્તઃ ઋતુફલવિધનવ્યસનિને...

ધ્રૂવં કર્તુઃ શ્રદ્ધા વિધુરમભિચારાય હિ મખાઃ... ૨૧

અર્થ :

હે શરણે આવનારને શરણ આપનારા યજ્જ્ઞાદિ તત્કર્મો કરવામાં કુશળ,

દશનામે પ્રજાપતિ પોતે જ યજ્જ્ઞ કરવા બેઠા હતા. ત્રિકાળદર્શી ભૃગુ વગેરે ઋષ્િાઓ યજ્જ્ઞ કરાવનાર હતા

અને બ્રહ્‌માદિ દેવસભામાં પ્રેક્ષકો તરીકે બેઠા હતા. આટલા ઉત્તમ સામગ્રી અને ક્ષ્સાધન હોવા છતાં પણ યજ્જ્ઞકર્તા

ક્ષ્દક્ષે ફળની ઈચ્છા કરી હોવાથી, તમે એ યજ્જ્ઞને ફળરહિત કરી દીધો હતો, એ યોગ્ય જ હતું.

ક્ષ્યજ્જ્ઞાદિ ક્રિયાઓ નિષ્કામપણે ન કરતા તથા તમારા ઉપર શ્રદ્ધા રાખ્યા વિના યજ્જ્ઞ કરીએ,

ક્ષ્તો એ યજ્જ્ઞકર્તા માટે વિનાશરૂપ ન નિવડે.

ક્ષ્

ક્ષ્

ક્ષ્

પ્રજાનાથં નાથ ! પ્રસભભિમકં સ્વાં દુહિતરં

ગતં રોહિદભૂતાં રિરમયિષુમૃષ્યસ્ય વપુષા..

ઘનુષ્પ્રાણેયતિં દિવમપિ સપત્રાકૃતમમું

ત્રસતં તેડધાપિ ત્યકાત ન મૃગવ્યાધાદાભસઃ... ૨૨

અર્થ :

પ્રજાનાથ ઈશ્વર ! પોતાના દુહિતા સરસ્વતીનું લાવણ્‌ય જોઈ, કામવશ થવાથી બ્રહ્‌મા તેની પાછળ દોડયા

એટલે સરસ્વતીએ મૃગલીનું રૂપ લીધું. ત્યારે બ્રહ્‌માએ મૃગશીર્ષ નક્ષત્ર કહેવાય છે તે મૃગનું રૂપ લઈને તેની સાથે ક્રીડા કરવા હઠ લીધી,

એવામાં આપે જોયું કે, આ અધર્મ થાય છે, માટે તેને ખચીત દંડ દેવો જોઈએ. તેથી આપે વ્યાઘ નામક આર્દ્રાનક્ષત્ર રૂપી શરને

તેની પાછળ મૂક્યું હતું. આજ સુધી પણ તે બાણરૂપી નક્ષત્ર કામી પ્રજાપતિની પૂંઠ મૂકતું નથી.

સ્વલાવણ્‌યાજ્જ્ઞસાધ્ર તદ્યંનુષમહાય તૃણવત

પુરઃ પ્લુષ્ઠં દષ્ટવા પુરમથન ! પુષ્પાયુધમપિ...

યદિ સ્ત્રૈણ દેવી યમનિરત ! દેહાર્ઘઘટના

દવૈતિ ત્વામદ્ધા બત વરદ ! મુગ્ધા યુકતયઃ... ૨૩

અર્થ :

ત્રિપુરારિ ! દક્ષ કન્યા સતીએ પોતાના પિતાને ત્યાં પોતાનું અને પતિનું અપમાન થવાથી યજ્જ્ઞમાં ઝંપલાવી યજ્જ્ઞ ભન્ષ્ટ કર્યો હતો ત્યાર પછી તે જ પતિને વરવાને બીજે જન્મે પર્વતની પુત્રી પાર્વતી થઈ. તેણે ભિલડીનો વેશ ધારણ કર્યો અને મહાદેવજી તપ કરતા હતા, ત્યાં તેમને મોહ પમાડવાના અનેક પ્રયત્નો કર્યા, પણ તે વ્યર્થ નિવડયા. દેવોએ ધાર્યું કે, યજ્જ્ઞ વેળા થયેલા અપમાનથી ક્રોધાયમાન થયેલા મહાદેવજીનો ઉગ્રતાપ હવે આપણાથી સહન થઈ શકશે નહિ. તેથી તે તાપને દૂર કરવાને પાર્વતી સાથે મહાદેવ કામવશ થઈ પરણે, એવા હેતુથી દેવોએ કામદેવને મોકલી આપ્યો હતો. કામદેવના પ્રભાવથી એકેએક બ્રહ્‌મજ્જ્ઞાની બ્રહ્‌મમય જગતને નારીમય જોવા લાગ્યા, પરંતુ મહાદેવે તરત ત્રીજું નેત્ર ખોલી પાર્વતીની સાથે કામદેવને ભસ્મ કરી દીધો. આમ છતાં પણ પાર્વતીને માત્ર વિરહ દુઃખથી ઉગારવાને માટે તમે અર્ઘાંગના પદ આપ્યું હતું. આ તમારૂં કાર્ય જેઓ મૂઢ છે, તેઓ જ સ્ત્રી આસક્તિવાળું ગણે છે.

સ્મશોષ્વા ક્રીડા સ્મરહર પિશાચાઃ સહચરા

શ્ચિતાભસ્માલેપઃ સ્ત્રગપિ નૂકરોટીપરિકરઃ

અમંગલ્ય શિલં તવ ભવતુ ન મૈવમખિલં

તથાડપિ સ્મર્તૃણાં વરદ ! પરમં મંગલમસિ... ૨૪

અર્થ :

હે કામ વિનાશન, સ્મશાન ભૂમિમાં ચારે દિશાઓમાં ક્રીડા કરવી, ભૂત-પ્રેતોની સાથે નાચવું, કૂદવું અને ફરવું,

ચિતાની રાખોડી શરીરે ચોળવી અને મનુષ્યની ખોપરીઓની માળા પહેરવી,

આવા પ્રકારનું તમારૂં ચરિત્ર કેવળ મંગલશૂન્ય છે. છતાં તમારૂં વારંવાર જે સ્મરણ કરે છે,

તેને તમારૂં નામ મંગળમય હોઈ તેને માટે તમારી ભક્તિ મંગળકારી છે.

મનઃ પ્રત્યક્ ચિત્તે સવિધમવધાયઃ ત્તમરૂતઃ

પ્રહૃષ્યેદ્રોણમાણઃ પ્રમદસલિલોત્સં ગિતદશઃ..

યદાલોક્યાહલાદં હૃદઈવ નિમજ્જયામૃતમયે

દધત્વં તરતત્વં કિમપિ યમિનસ્તત્કિલ ભવાનક્ષ્... ૨૫

અર્થ :

હે દાતા ! સત્ય-બ્રહ્‌માને શોધવા માટે અંતમૂઢ થયેલા જે યોગીઓ છે, તેઓ મનને, હૃદયને રોકીને,

યોગ-શાસ્ત્રમાં બતાવેલા, યમ, નિયમ, આસન વડે પ્રાણાયામ કરે છે અને બ્રહ્‌માનંદનો અનુભવ મેળવે છે.

એ અનુભવથી તેમના રોમાંચ ઊંભા થઈ આનંદથી આંખોમાં હર્ષનાં આંસુ આવી જાય છે.

આવા દુર્લભ સ્થળને પ્રાપ્ત થયેલા યોગીઓ, વળી ઈન્દ્‌રિયોને અગમય, માત્ર અનુભવીએ જાણી શકનારા અવર્ણનીય એવાં તારા તત્વને,

અનુભવીને જાણે અમૃતથી ભરેલા સરોવરમાં સ્નાન કરતાં હોય એવો આનંદ મેળવે છે.

ત્વમર્કત્સ્વ સોમત્સ્વમપિ પવનસ્ત્વં હુતવહ

સ્ત્વમાપસ્ત્વ વ્યોમ ત્વમુ ધરણિરાત્મા ત્વમિતિચ...

પરિચિછન્નામેવં ત્વયિ પરિજતા બિભન્તુ ગિરં

ન વિદ્‌મસ્તત્તત્વં વયમહિ તુ યત્વં ન ભવસિ... ૨૬

અર્થ :

‘હે વિશ્વંભર ! તું સૂર્ય છે, તું ચંદ્ર છે, તું પવન છે, તું અગ્નિ છે, તું જ જલ તથા આકાશ રૂપે છે. તું પૃથ્વી છે અને આત્મા પણ તું જ છે.

એમ જુદાં જુદાં સ્વરૂપમાં અનુભવી પુરૂષો તને ઓળખે છે. પરંતુ હે પ્રભો ! તે બધાંનાં રહસ્યો રૂપે

તું આખા બ્રહ્‌માંડમાં સર્વવ્યાપી સર્વનો ક્ષ્કર્તા, ભોક્તા અને નાશકર્તા બની રહેલો છે.

ક્ષ્

ક્ષ્

ક્ષ્

ત્રયી તિસ્ત્રો વૃત્તિસ્ત્રીભુવમથો ત્રીનપિ સુરા

નકરાર્વધણૈ સ્ત્રીભિરભિદધત્તીર્ણ વિકૃત્તિ..

તુરીયં તે ધામ ધ્વનિભિરવરૂંધાનમયૂભિઃ

સમસ્ત વ્યક્તં ત્વાં શરણદ ! ગૃણાત્યોમિતિ પદમ... ૨૭

અર્થ :

હે અશરણશરણ ! ત્રણ વેદો, ત્રણ અવસ્થાઓ, ત્રિલોક અને અકારાદિ ત્રણ અક્ષરોના ને ભલા ૐકાર પદ એ બધા તમારૂં જ વર્ણન કરે છે

અને તમને અકારથી સ્થૂળ પ્રપંચરૂપી ઉપકારથી સૂક્ષ્મ પ્રપંચરૂપી અને મકારથી સ્થૂલસૂક્ષ્મ પ્રપંચયુક્ત માયારૂપ જણાવે છે.

વળી, યોગની ચોથી અવસ્થા વખતે ઉપજતો સૂક્ષ્મતર ધ્વનિ તમને સ્થૂળ અને સૂક્ષ્મ પ્રપંચો

તેમજ માયાદિ સર્વ ઉપાધિઓથી રહિત ક્ષ્અખંડ ચૈતન્ય સ્વરૂપાત્મા ૐકાર રૂપ સિદ્ધ કરે છે.

ભવઃ શર્વો રૂદ્રઃ પશુપતિરથોગ્રઃ સહ મહાં

સ્તથાં ભીમેશાનાવિતિ યદભિનાષ્ટકમિદમ...

અમુષ્મિનપ્રત્યેકં પ્રવિચરતિ દેવો શ્રુતિરપિ

પ્રિયા યાસ્મૈ ધામને પ્રણિહિતનમ સ્યોસ્મિ ભવતે... ૨૮

અર્થ :

હે દેવ ! તું જગતકર્તા ભક્તો માટે જન્મ લેનાર, સર્વ પશુઓના પાલક રૂપે પશુપતિ, પાપીઓના પાપ વિનાશન રૂપ રૂદ્ર,

અધર્મીઓને દંડ દેનારો ઉગ્ર, સર્વના સ્વત્વરૂપે સહમહાન વિષપાન, રાવણને દંડ, ત્રિપુરનાશ અને કામદહન જેવાં ભયંકર કર્મોથી

ભીમ અને જગતને યથેચ્છ અને યથાર્થ નિયમમાં રાખનાર ‘ઈશાન’ છે. આવી રીતે જેમ શ્રુતિ ‘પ્રણવ’ નો બોધ કરાવે છે.

તેમ આ તમારા આઠ નામોનો પણ શ્રુતિ બોધ કરાવે છે. હે દેવ ! પોતાના પ્રકાશકના ચૈતન્યપણાને લીધે સર્વદા અદશ્ય,

સર્વને આધારરૂપ કેવળ ચિત્ત વડે જાણી શકાય એવા આપને બીજી કોઈ યથાર્થ રીતે નહિ જાણતો હોવાથી,

હું માત્ર વાણી, ક્ષ્મન અને શરીર વડે આપને જ નમસ્કાર કરૂં છું.

નમો નેદિષ્ઠય પ્રિયદવ ! દવિષ્ઠાય ચ નમો

નમઃ ક્ષોદિષ્ઠાય સ્મરહર ! મહિષ્ઠાય ચ નમો...

નમોવષ્િાષ્ઠાય ત્રિનયન.. યવિત્ઠાય ચ નમોઃ

નમઃ સર્વસ્મૈ તે તદિદમિતી સર્વાંય ચ નમઃ... ૨૯

અર્થ :

નિર્જન વન વિહારની સ્પૃહા રાખનાર ભક્તોની ખૂબ સમીપ તેમજ અધર્મીઓથી દૂર વસેલા ! હું તમને વંદન કરૂં છું.

હે કામનો નાશ કરનાર અણુથી પણ અણુ તેમજ સર્વથી મહાન તમને હું નમું છું. હે ત્રિનેત્રોને ધારણ કરનાર !

વૃદ્ધ અને યુવાન રૂપે પ્રકટતા તમને મારા નમસ્કાર હો. એક બીજાની અતિ વિરૂદ્ધ સ્થિતિમાં રહેનાર હે સર્વરૂપ ભગવન્ત તક્ષ્મને હું નમું છું

ક્ષ્અને તેથી આ તમારૂં દ્રશ્યરૂપ છે ને પેલું અદશ્યરૂપ છે, એવો ભેદ ન પાડી શકવાથી

ક્ષ્અભેદરૂપ એક સ્વારૂપાત્મક એવા તમને હું વંદું છું. કારણ કે આખું જગત તમારામય છે.

બહલરજસે વિશ્વોત્પતૌ ભવાય નમોનમઃ

પ્રબલતમસે તત્સંહારે હરાય નમોનમઃ

જનસુખકૃતે સત્વોદ્‌વિકતૌ મુંડાય નમોનમઃ

પ્રમહસિ પદે નિસ્ત્રૈગુણ્‌યે શિવાય નમોનમઃ... ૩૦

અર્થ :

હે દીનાનાથ ! બ્રહ્‌માંડને રચવા માટે તમસ તથા સત્વથી વધારે રજસવૃત્તિને રાખનાર ભવ ! તમને હું નમું છું.

આ વિશ્વનો વિનાશ કરવાને સત્વ તથા રજસથી અધિક તમસવૃત્તિને ધારણ કરનાર હું તમને નમું છું. જનોના સુખ માટે તેઓનું

પાલન કરવાને રજસ તથા તમસથી અધિક સાત્વિક વૃત્તિને ધરનાર મુંડ તમને નમું છું. આપ ત્રિગુણાત્મક છો અને જ્યોતિરૂપ છો તેથી સત્વ,

રજસ અને તમસ - એ ત્રણે ગુણોથી રહિત પ્રકાશમય એવા તારા પદને પામવા માટે એક સ્વરૂપાત્મક શિવ ! ક્ષ્એવા તમને હું વારંવાર વંદન કરૂં છું.

કૃતપરિણતિચેતઃ કલેશવશ્ય કવ ચેદં

કવ ચ તવ ગુણસીમાલ્લંઘિમી શશ્વદદ્‌ધિઃ

ઈતિ ચકિતમમંદીકૃત્ય માં ભક્તિરોધા

દ્વરદ ! ચરણયોસ્તે વાક્યપુષ્પોપહારમ... ૩૧

અર્થ :

હે કલ્પતરૂની જેમ કામનાઓને પૂર્ણ કરનાર ! અમારા અલ્પવિષયક, અજ્જ્ઞાન રાગદ્વેષાદિ દોષોથી મલિન ચિત્ત ક્યાં

આ અને આપનું ત્રિગુણ રહિત યથાર્થ ગુણગાન પણ ન થઈ શકે એવું શાશ્વત ઐશ્વર્ય ક્યાં ? આ બેની અત્યંત અયોગ્ય તુલના કરતાં

હું આશ્ચર્ય પામું છું. મને તમે દયા કરીને તમારી ભક્તિ કરવા પ્રેર્યો છે અને તેથી તમારાં ચરણકમળોમાં

અમારી વાક્યો રૂપી પુષ્પોની ભેટ આપવાને હું શક્તિમાન થયો છું.

અસિતગિરિ સમસ્યાત્કજ્જલં સિંધુપાત્રે

સુરતરૂવરશાખા લેખનીં પત્રમુર્વી..

લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલં

તદપિ તવ ગુણાનામીશ ! પારં ન યાતિ... ૩૨

અર્થ :

હે સ્થાવર અને જંગમને નિયમમાં રાખનારા ! સમુદ્રરૂપી પાત્રમાં કાળા પમાક્સમી શાહીથી, કલ્પવૃક્ષની ડાળીને કલમ રૂપે લઈને તથા

આખી પૃથ્વીને પત્ર બનાવી, આવા, સર્વોત્તમ સાધન વડે, અનંતવિદ્યાનો પાર પામેલી સરસ્વતી પોતે જો તમારા ગુણોનું વર્ણન

જરા પણ થોભ્યા વગર હરહંમેશ લખ્યા કરે, તો પણ તે તેનો અંત પામે તેમ નથી.

અસુરસુરમુનીન્દ્રે રચિતસ્યેન્દુમૌલે

ગ્રંથિતગુણમહિમનો નિર્ગુણસ્યેશ્વરસ્ય..

સકલગુણવરિષ્ઠઃ પુષ્પદંતાભિધાનો

રૂચિરમલઘુવૃત્તે સ્તોત્રમેતરચ્ચરકા... ૩૩...

અર્થ :

હે ઈશ્વર ! દેવો, દાનવો અને મોટા મોટા મુનિઓથી પૂજિત, ચન્દ્રને કપાળમાં ધરનાર

જેના ગુણોનો મહિમા અહીં વર્ણવ્યો તે તથા સત્વ, રજસ અને તમ, એવા ત્રિગુણોથી રહિત તમારૂં

આ સ્તોત્ર બધા ગુણોથી યુક્ત એવા આચાર્ય શ્રેષ્ઠ પુષ્પદંત નામે એક યક્ષે રચ્યું છે.

અહરહરનવધં ધૂર્જટે ! સ્તોત્રમેત

ત્વઠતિ પરમભકત્યા શુદ્ધચિતા પુમાન્યં..

સ ભવતિ શિવલોકે રૂદ્રતુલ્યસ્તથાડત્ર

પ્રચુરતરધનાયુ પુત્રવાન કીર્ત્િામાંશ્ય... ૩૪...

અર્થ :

હે જટાધારી ! નિર્મળ મનવાળો જે કોઈ મનુષ્ય દરરોજ પરમ ભક્તિથી આ ઉત્તમ સ્તોત્રોનો પાઠ કરે છે,

તે શિવ સ્તુતિના પુણ્‌ય મેળવે છે. અંતે શિવલોકમાં રૂદ્રના પદને પામે છે. તથા આ મહીલોકમાં મોટો ધનાઢ્‌ય,

દીર્ધ આયુષ્યવાળો, પુત્રવાળો અને કીર્ત્િાને વરનારો થાય છે.

મહેશાન્નાપરો દેવો મહિમનો નાપરા સ્તુતિઃ...

અઘોરાન્નાપરો મંત્રો નાસ્તિ તત્વં ગૂરોઃ પરમ... ૩૫...

અર્થ :

ખરેખર ! મહેશના જેવા બીજા કોઈ શ્રેષ્ઠ દેવ નથી. આ ‘મહિમનસ્તોત્ર’ જેવી બીજી કોઈ સ્તુતિ નથી,

‘અઘોર’ નામના મંત્રથી બીજો કોઈ મહાન મંત્ર નથી અને ગુરૂ પરંપરા વિનાનું અન્ય કાંઈ શ્રેષ્ઠ નથી.

આથી ગુરૂ પરંપરા હે ઈશ્વર ! તને હું સ્તોત્ર દ્વારા નમસ્કાર કરૂં છું.

દીક્ષા દાનં તપસ્તીર્થ જ્જ્ઞાનં યાગાદિકાઃ ક્રિયાઃ...

મહિમનસ્તવ પાઠસ્ય કલાંનાર્હન્તિ ષોડશીમ... ૩૬...

અર્થ :

દીક્ષા, દાન, તપ, તીર્થ, જ્જ્ઞાન અને યજ્જ્ઞાદિ ક્રિયાઓ જે લોકો સકામપણે કરે

તેના કરતાં પણ તમારા મહિમાના આ પાઠથી જે સોળમી કળા, તે વધી જાય છે.

માટે તમારી આ સ્તોત્રથી ભક્તિ કરવી એ જ ઉત્તમ છે.

કુસુમદશનનામા સર્વગંધર્‌વરાજઃ

શિશુશશિધરા મૌલેદેવેદસ્ય દાસ...

સ ખલુ ર્ન્િાજમહિમનો ભન્ષ્ટ એવાસ્ય રોષા

ત્સ્તવનામિદકાર્ષી દિવ્ય દિવ્યં મહિમનઃ... ૩૭...

અર્થ :

કોઈ રાજાના બગીચામાંથી પુષ્પદંત વિમાનમાંથી અદશ્ય રહી પુષ્પ ચોરતા હતા, તેથી રાજાએ બિલ્વપત્ર કે તુલસીદલ તેમના માર્ગમાં વેર્યાં.

એમ કરવાનો ઉદ્દેશ એ હતો કે શિવ કે, વિષ્ણુનો ભક્ત નિર્માલ્ય ઓળંગી જઈ શકશે નહિ.

ગંધર્વરાજ પુષ્પદંતે એ નિર્માલ્ય ઓળંગવાથી મહાદેવ કોપાયમાન થયા અને પુષ્પદંતની અદશ્ય રહેવાની શક્તિ નાશ પામી.

આથી શિવજીને પ્રસન્ન કરવાને સર્વ ગંધવો રાજા અને બાલેન્દુને કપાળ વિષે ધરાવનાર શંકરના દાસ

કુસુમદર્શને પુષ્પદંતે આ અતિ દિવ્ય સ્તોત્ર રચ્યું છે.

સુરવરમુનિપૂજ્યં સ્વર્ગમોક્ષેક હેતુ

પઠતિ યદિ મનુષ્યઃ પ્રાંજર્લિર્‌નાંન્યચેતાઃ

વજતિ શિવસમીપં કિન્નરેઃ સ્તુયમાનઃ

સ્તવનમિદમતીઘં પુષ્પદંત પ્રણીતમ... ૩૮...

અર્થ :

આ શ્લોકમાં આ સ્તોત્રનો મહિમા વર્ણવ્યો છે. ઈન્દ્ર અને મુનિઓથી પૂજાયેલું સ્વર્ગ મોક્ષપ્રાપ્તિના એક જ સાધન સમું,

હંમેશ ફલદાયક અને શ્રીપુષ્પદંતે રચેલું આ સ્તોત્ર જે કોઈ મનુષ્ય બે હાથ જોડી નમરભાવે તથા એકાત્મ થઈને ભક્તિથી સ્તવે છે,

તે કિન્નરોથી સ્તુતિ પામતો શિવની પાસે જાય છે.

આસમાપ્તિમિદં સ્તોત્ર પુણ્‌યં ગંધર્વભાષ્િાતમ...

અનૌપમયં મનોહારિ શિવમીશ્વરર્ણન... ૩૯...

અર્થ :

આ સમાપ્તિ સુધીનું સ્તોત્ર ઉપમા આપી શકાય નહિ તેવું છે. તે (સુગંધિત વાયુની જેમ મનને પ્રફુલ્લિત કરે છે તેમ આત્માને પ્રફુલ્લિત કરે છે.)

મનોહર, મંગલમય ઈશ્વરના વર્ણનરૂપ હોઈ, તે પુષ્પદંત નામે યક્ષે રચ્યું છે.

ઈત્યેષા વાંડમયી પૂજા શ્રીમચ્છંકરપાદયોઃ...

અર્પ્િાતા તેન દેવેશઃ પ્રીયતાં મે સદાશિવઃ... ૪૦...

અર્થ :

હે દેવના દેવ ! મારી વાણી રૂપી આ પૂજા તમારાં ચરણકમળમાં અર્પણ કરી છે, તો આપ સર્વદા પ્રસન્ન થજો.

તવ તત્વં ન જાનામિ કોદ્દ્‌શોડસિ મહેશ્વરઃ...

યાદશોડશિ મહાદેવ ! તાદશાય નમોનમઃ... ૪૧...

અર્થ :

હે મહેશ્વર ! હે મહાદેવ ! હું તો અજ્જ્ઞાની છું. આપનું તત્વ કયું અને આપ કેવા હોઈ શકો તેની મને ખબર નથી.

પણ જેવી રીતે પોતાની કર્તવ્ય પરાયણતાને ન સમજનાર માનવ સ્નેહવશ થઈને વડિલને નમે છે, તેવા ભાવથી હું આપને પુનઃ પુનઃ નમું છું.

એકકાલં દ્‌વિકાલં વા ત્રિકાલં ય પઠેન્નરઃ...

સર્વપાપવિનિર્‌મુક્ત શિવલોકે મહીયતે... ૪૨...

અર્થ :

જે મનુષ્ય દિવસમાં એકવાર, બેવાર, કે ત્રણવાર આ સ્તોત્રનો પાઠ કરે છે,

તે બધાં ય પાપોથી છુટીને શિવલોક વિષે પૂજાને પાત્ર થાય છે.

શ્રી પુષ્પદંત મુખ પંકજનિર્ગતેન

સ્તોત્રેણ કિલ્વિષહરેણ હરિપ્રિયેણ...

કંઠસ્થિતેન પઠિતેન સ્માનહિતેન

સપ્રીણિતા ભવતિ ભૂતગતિર્મહેશ... ૪૩...

અર્થ :

જે કોઈ શ્રી પુષ્પદંતના મુખકમળમાંથી નીકળેલું સર્વપાપોને નાશ કરનારૂં,

શિવજીને અતિપ્રિય એવું આ સ્તોત્ર મોઢે કરે છે અને તેનો ધ્યાનપૂર્વક પાઠ કરે છે

તેના પર અખિલ બ્રહ્‌માંડના પાલકપિતા શ્રી મહેશ પ્રસન્ન થાય છે.

ઈતિ શ્રી શિવ મહિમન સ્તોત્ર સમાપ્ત...

હનુમાન ચાલીસા

ક્ષ્દોહા...

શ્રી ગુરૂચરણ સરોજ રજ,

નિજ મન મુકુર સુધારિ..

બરનઉં રઘુબર બિમલ જસુ,

જો દાયકુ ફલ ચારિ...

બુક્ષ્ધ્ધિ હિન તનુ જાનિ કે સૂમિરૌ, પવન કુમાર..

બલ, બુક્ષ્ધ્ધિ, વિદ્યાદેહુ મોહિ,

હરહુ કલેસ બિકાર...

જય હનુમાન જ્ઞાન ગુન સાગર..

જય કપીશ તિહુ લોક ઉજાગર...

રામદૂત અતુલિત બલ ધામા..

અંજનિ પુત્ર પવનસુત નામા...

મહાબીર બિક્રમ બજરંગી..

કુમતિ નિવાર સુમતિ કે સંગી...

કંચન બરન બિરાજ સુબેસા..

કાનન કુંડલ કુંચિત કેસા...

હાથ વજ્રા ઔર ધ્વજા બિરાજૈ..

કાંધે મુંજ જનેઉં સાજે...

શંકર સુવન કેસરી નંદન..

તેજ પ્રતાપ મહા જગ બંદન...

વિદ્યાવાન ગુની અતિ ચાતુર..

રામ કાજ કરિબે કો આતુર...

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા..

રામ લખન સીતા મન બસિયા...

સુક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા..

બિકટ રૂપ ધરી લંક જરાવા...

ભીમરૂપ ધરિ અસુર સંહારે..

રામચંદ્ર કે કાજ સંવારે...

લાય સજીવન લખન જિયાયે..

શ્રી રઘુબિર હરક્ષ્ષિ ઉર લાયે...

રઘુપતિ કીન્હીં બહુત બડાઈ..

તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ...

સહત્ર બદન તુમહરો જસ ગાવૈ..

અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ...

સનકાદિક બ્રહ્‌માદિ મુનીસા..

નારદ સારદ સહિત અહિસા...

જમ કુબેર દિગપાલ જહાં તે..

કબિ કોબિદ કહિ સકે કહાં તે...

તુમ ઉપકાર સુગ્રીવહીં કીન્હાં..

રામ મિલાય રાજપદ દીન્હાં...

તુમહરો મંત્ર બિભીષન માના..

લંકેશ્વર ભયે સબ જગ જાના...

જુગ સહત્ર જોજન પર ભાનુ..

લીલ્યો તાહિ મધુર ફલ જાનુ...

પ્રભુ મુદ્‌રિકા મેલિ મુખ માહીં..

જલધિ લાંધી ગયે અચરજ નાહીં...

દુર્ગમ કાજ જગત કે જેતે..

સુગમ અનુગ્રહ તુમહરે તેતે...

રામ દુઆરે તુમ રખવારે..

હોત ન આજ્જ્ઞા બિનુ પૈસારે...

સબ સુખ લહૈ તુમહારી સરના..

તુમ રક્ષક કાહુ કો ડરના...

આપન તેજ સમહારૌ આપે..

તીનો લોક હાંક તે કાંપે...

ભુત પિશાચ નિકટ નહિં આવૈ..

મહાવીર જબ નામ સુનાવૈ...

નાસે રોગ હરે સબ પીરા..

જપત નિરંતર હનુમંત બિરા...

સંકટ સે હનુમાન છુડાવૈ..

મન કર્મ બચન ધ્યાન જો લાવૈ...

સબ પર રામ તપસ્વી રાજા..

તિન કે કાજ સકલ તુમ સાજા...

ઔર મનોરથ જો કોઈ લાવે..

સોઈ અમિત જીવન ફલ પાવે...

ચારો જુગ પરતાપ તુમહારા..

હૈ પ્રસિધ્ધ જગત ઉજીયારા...

સાધુ સંત કે તુમ રખવારે..

અસુર નિકંદન રામ દુલારે...

અષ્ટ સિક્ષ્ધ્ધિ નૌ નિધિ કે દાતા..

અસ બર દીન જાનકી માતા...

રામ રસાયન તુમહરે પાસા..

સદા રહો રઘુપતિ કે દાસા...

તુમહરે ભજન રામકો પાવે..

જનમ જનમ કે દુઃખ બિસરાવૈ...

અન્ત કાલ રઘુબર પુર જાઈ..

જહાં જન્મ હરી ભકત કહાઈ...

ઔર દેવતા ચિત ન ધરઈ..

હનુમંત સેઈ સર્વ સુખ કરઈ...

સંકટ કટે મિટૈ સબ પીરા..

જો સુમિરૈ હનુમંત બલવીરા...

જય, જય, જય, હનુમાન ગોસાઈ..

કૃપા કરહુ ગુરૂ દેવકી નાઈ...

જો સતબાર પાઠ કર કોઈ..

છુટહિ બન્દીક્ષ્ મહા સુખ હોઈ...

જો યહ પઢૈ હનુમાન ચાલીસા..

હોય સિધ્ધિ સાખી ગૌરીસા...

તુલસીદાસ સદા હરિ ચેરા..

કીજે નાથ હદય મહં ડેરા...

પવન તનય સંકટ હરન

મંગલ મૂરતિ રૂપ..

રામલખનસીતા સહિત

હૃદક્ષ્ય બસહુ સુરભૂપ...

સિયાવર રામચંદ્ર કી જય...

રમાપતિ રામચંદ્ર કી જય...

પવનસૂત હનુમાન કી જય...

ઉમાપતિ મહાદેવ કી જય...

બિન્ન્દાવન કૃષણચંદ્ર કી જય...

બોલો ભાઈ સબ સંતન કી જય...

ઈતિ...