ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ વાર્તાઓ ફ્રીમાં વાંચો અને pdf ડાઉનલોડ કરો

લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 9
દ્વારા Jigna Pandya

સોનલ આડુંઅવળું કયાંય જોયા વગર પોતાના માર્ગ ચાલવા લાગી. લોકો કુતુહલવશ આટલી નીડર, સ્વરૂપવાન યુવતીને જોતાં જ રહી ગયા. એ સમયે રાજમહેલના ઝરૂખામાંથી 'બોલાડીગઢ'નો પ્રતાપી અને પરાક્રમી રાજા આ ...

કેળાના પાનનું મહત્વ
દ્વારા DIPAK CHITNIS. DMC

//કેળાના પાનનું મહત્વ// હિન્દૂ ધર્મ પ્રમાણે કોઈપણ ઘરમાં જ્યારે સત્યનારાયણની કથા હોય ત્યારે કેળાના પાનનો અચૂક ઉપયોગ થાય છે. એ સિવાયગુરુવારની પૂજા હોય કે પછી અન્ય કોઈ શુભ પ્રસંગે કેળાનો ...

કૃષ્ણ જીવન
દ્વારા DIPAK CHITNIS. DMC

*ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલી ચોવીસ ન સાંભળેલી વાતો જે જાણવી ખૂબ રસપ્રદ છે. ૧. ભગવાન શ્રી કૃષ્ણની તલવારનું નામ 'નંદક', ગદાનું નામ 'કૌમોદકી' અને શંખનું નામ 'પાંચજન્ય' ...

નવરાત્રિ આઠમે પતરી વિધિ
દ્વારા Jagruti Vakil

નવરાત્રી આઠમે પતરી વિધિ કચ્છના સુપ્રસિધ્ધ યાત્રાધામ માતાનામઢનો ઇતિહાસ જગવિખ્યાત છે. વર્ષના ચૈત્ર અને અશ્વિન માસના બે નોરતા પૈકી શારદી નવરાત્રીમાં સમગ્ર દેશમાથી પદયાત્રિકોનો મોટો પ્રવાહ માતાના ચરણે શીશ ...

પ્રેમ ની પરિભાષા - 2
દ્વારા Manojbhai

નમસ્કાર મિત્રો હવે તમે પ્રેમ ની પરિભાષા માં આગળ ના પડાવ માટે તૈયાર છો? મોહ સમજાય ગયા પછી નો પડાવ આવે છે..ક્રોધ... ચાલો સમજીએ.. ક્રોધ ક્રોધ એટલે ગુસ્સો..... માફી ...

મંગળ ગ્રહ
દ્વારા DIPAK CHITNIS. DMC

  મંગળ અને મંગળના દોષી મંગળની ઉત્પત્તિ કેવી રીતે થઈ? શાસ્ત્રોમાં મંગળની ઉત્પત્તિ શિવથી થઈ હોવાનું માનવામાં આવે છે. મંગળને પૃથ્વીનો પુત્ર માનવામાં આવે છે. મંગળનું મૂળ ઉજ્જૈન, મધ્યપ્રદેશ, ...

ઘંટની પરંપરા
દ્વારા DIPAK CHITNIS. DMC

બેલ (ઘંટ) હિંદુ મંદિરોમાં ઘંટની પાછળના વૈજ્ઞાનિક અને રહસ્યમય તથ્યો હિન્દુ સાંસ્કૃતિક પ્રથાઓમાં, ઘંટ અથવા ઘંટનો ઉપયોગ ધાર્મિક વિધિઓ માટે થાય છે. ઘંટ વગાડવાથી ધ્વનિ ઉત્પન્ન થાય છે જે ...

એ દિવસની સમજણ
દ્વારા vansh Prajapati ......vishesh ️

નમસ્કાર મિત્રો ,હા મને થોડું થોડું યાદ છે ,એ સમય હતો જ્યારે હું માધ્યમિક માં ભણતો ,એ દિવસે ગુરુવાર હતો એટલે અમે બધા ભાઈઓ યુવકેન્દ્રમાં ભેગા થયા ,એ દિવસે ...

સ્ત્રી આદિશક્તિ
દ્વારા DIPAK CHITNIS. DMC

સ્ત્રીને આદિશક્તિ કેમ કહેવાય? આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી પર જીવવા માટે કોઈપણ માનવી માટે શ્વાસ અને ખોરાક જરૂરી છે. મતલબ કે મનુષ્ય શ્વાસ અને ખોરાક વિના જીવી ...

શ્રીજીબાવા
દ્વારા DIPAK CHITNIS. DMC

*નાથદ્વારામાં જે સ્વરૂપ બિરાજમાન છે એ પ્રગટ પુરુષોત્તમ છે.. કોઈ મૂર્તિ નથી. શ્રીજી પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે. દ્વાપરયુગમાં કરેલી લીલાઓ જેમકે માખણ ચોરી વગેરે કળિયુગમાં પણ કરી છે. શ્રીમહાપ્રભુજી.. ...

શબરીના બોર
દ્વારા Vivek Tank

જ્યારે અયોધ્યામાં ઈશ્વાકુ વંશમાં રાજા દશરથ શાસન કરતા હતા, તે સમયની આ વાત છે. આસપાસના જંગલમાં ભીલ સમુદાયના લોકો રહેતા હતા. ભીલોના મુખીયાને એક પુત્રી હતી, જેનું નામ શ્રમણા ...

દેવદીપાવલી
દ્વારા DIPAK CHITNIS. DMC

દેવદીપાવલી કાર્તિક પૂર્ણિમા મહાત્માકારતક પૂર્ણિમાને ત્રિપુરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પૂર્ણિમાને ત્રિપુરી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે કારતક પૂર્ણિમાના દિવસે ભગવાન ભોલેનાથે ત્રિપુરાસુર નામના ...

લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 8
દ્વારા Jigna Pandya

લાખાને જોષીઓએ કહયું હતું કે અઠાર વષૅની ઉમરે ભાણેજ રાખાઈશ તારો નાશ કરાવશે લાખાએ રાખાઈશને પતાવવાની પેરવી કરી. મધદરિયે રાખાઈશને ડૂબાવી દેવાની વેપારીઓને આજ્ઞા કરી ભાણેજ ને સાથે મોકલ્યો ...

ઈશ્વર નો સાથ
દ્વારા Shakti Pandya

એક વ્યકિત રોજ દરિયા કિનારે ફરવા જતો. દરિયા ની લહેરો માં, સુરજ ની કીરણો માં, શીતળ હવામાં એ વ્યકિત ઈશ્વર નો અનુભવ કરતો.ચારે તરફ કુદરતે સર્જેલ સર્જનો ને નીહાળતો ...

પ્રેમ ની પરિભાષા - 1
દ્વારા Manojbhai

પ્રેમની પરિભાષા અનુક્રમણિકા * વ્યક્તિ ના મંતવ્ય * 1 આકર્ષણ 2 ભય 3 મોહ 4 ક્રોધ 5 ઇર્ષા 6 અહંકાર 7 સમર્પણ 8 પ્રેમ * ઉપદેશ.. પ્રસ્તાવના પ્રેમ ...

અક્ષય નવમી
દ્વારા DIPAK CHITNIS. DMC

અક્ષય (આમલા) નવમીકારતક માસના શુક્લ પક્ષની નવમીને અક્ષય અને અમલા નવમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને ગુસબેરીના ઝાડની પણ પૂજા કરવામાં ...

તુલસી માલા ?
દ્વારા DIPAK CHITNIS. DMC

*️તુલસી માલા (કાંઠી માલા)️*શ્યામ તુલસી અને રામ તુલસી મુખ્યત્વે ઘરોમાં રાખવામાં આવે છે, તેમની માળા પહેરવામાં આવે છે.શ્યામા તુલસી તેના નામ પ્રમાણે શ્યામ અક્ષરોની છે અને રામ તુલસી લીલા ...

પ્રભુ ક્યાં છે ?
દ્વારા DIPAK CHITNIS. DMC

// પ્રભુનો વાસ ક્યાં છે ? //એકવાર રાજાએ તેના સૌથી વિદ્વાન મંત્રીને પૂછ્યું કે મારે જાણવું છે કે ભગવાન ક્યાં રહે છે, ભગવાનની દ્રષ્ટિ ક્યાં છે, ભગવાન શું કરી ...

કૃષ્ણ અને કુંભાર
દ્વારા DIPAK CHITNIS. DMC

-યશોદા મૈયા - એક સમયે, યશોદા મૈયા ભગવાન શ્રી કૃષ્ણની ફરિયાદોથી કંટાળી ગયા અને લાકડી લઈને શ્રી કૃષ્ણ તરફ દોડ્યા. જ્યારે ભગવાને તેમની માતાને ગુસ્સામાં જોઈ, ત્યારે તેઓ પોતાનો ...

કેદારનાથ પ્રભુ
દ્વારા DIPAK CHITNIS. DMC

કેદારનાથ મંદિર એક વણઉકેલાયેલ કોયડો છે.કેદારનાથ મંદિર કોણે બનાવ્યું તેના વિશે ઘણું કહેવામાં આવે છે. પાંડવોથી લઈને આદિ શંકરાચાર્ય સુધી. આજનું વિજ્ઞાન સૂચવે છે કે કેદારનાથ મંદિરનું નિર્માણ કદાચ ...

સ્વામી વિવેકાનંદ
દ્વારા Manoj Santoki Manas

શિકાંગોની ધર્મસભામાં એક યુવા સંત પોતાનું ભાષણ ચાલુ કરે છે અને ત્યાં બેઠેલા વિવિધ ધર્મના વાહકો સઆશ્ચર્ય સાથે એમને સાંભળે છે. એ સમયે ગુલામ ભારતમાં રહેલી આધ્યાત્મિક ચેતનાની એક ...

મારી દ્રારકાધીશ ને એક અરજ...
દ્વારા Bindu _Maiyad

દરેકના જીવનમાં તો આપણે નાયક નથી જ બની શકવાના. પણ શું કોઈકના જીવનમાં બનવું અશક્ય છે ? આનો ઉત્તર હું મારા જીવન પરથી આપવા માંગું છું. જીવનના મોટાભાગનો સમયને ...