Prem ni Pariksha - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરીક્ષા - 3

માનુ રાધા ને માધવ જે કંપની માં છે તે કંપની નું નામ પૂછે છે રાધા કંપની નું નામ આપે છે માનુ કઈ થશે ત્તો નહિ ને એ મારા વિશે શું વિચારશે હું વાત કરીશ તો..
રાધા તારે કઈ જ વાત કરવાની નથી જે છે તે હું કરીશ પરંતુ અત્યારે તુ મને ડિસ્ટર્બ ના કર એમ બોલી માનુ માધવ ની કંપની પ્રોફાઈલ પર થી માધવ નું સોશિયલ મીડિયા એકાઉન્ટ ગોતે છે અને માધવ ને મેસેજ કરે છે hi... અને માધવ ક્યારે જવાબ આપશે તેની રાહ જોવે છે.
થોડા ટાઈમ પછી માધવ તેને જવાબ આપે છે કોણ તમે
માનુ બોલી તમે માધવ છો માધવ જવાબ આપે છે હા બોલો ને
માનુ બોલી હું તમને સીધી ભાષા માં કહું છુ મારી બેન એ આજે તમારા સાથે વાત કરી હતી અને ત્યાર થી એને લાગે છે તમને આજે કઈક થયું છે.
અરે કોણ તમારી બેન અને તમે કોની વાત કરો છો હું તમારી એક પણ બેન ને ઓળખતો નથી અને મે કોઈ સાથે વાત કરી નથી.માનુ બોલી આજે તમે એકાઉન્ટ ના કામ થી જે રાધા સાથે વાત કરી એ મારી બેન છે.માધવ ઓળખી ગયો અને બોલ્યો તો તમે મને કેમ મેસેજ કર્યો તમારી બેન એ કેમ નહિ.એને ડર લાગે છે તમે એના વિશે સૂ વિચારશો અને એના બોસ ને તમે ફરિયાદ કરશો .
માધવ બોલ્યો પણ તમારા બેન ને કેમ ખબર પડી કે મને કઈક થયું છે એ તો મને પણ નહિ ખબર હવે તમે તેની સાથે વાત કરી લ્યો.
માધવ બોલ્યો હું નહિ મેસેજ કરું રાધા ને કહો કે મને મેસેજ કરે અને વાત કરે.
માનુ રાધા ને મેસેજ કરે છે મને માધવ નું સોશિયલ મીડિયા એકાઉન્ટ મળી ગયું છે હવે હું તને મોકલું છું એક કામ કર તું માધવ ને મેસેજ કર
ના માનુ હું ના વાત કરું મને બહુ જ ડર લાગે છે એ કોઈ ને કેસે તો બધા સૂ વિચારશે.અરે એ કોઈ ને નહિ કહે કઈ પણ એને જ કહ્યું કે રાધા ને કહો મને મેસેજ કરે અને મને એમપણ કીધું કે રાધા એ ડાયરેક્ટ કેમ મને મેસેજ ના કર્યો.
રાધા ખૂબ આનાકાની કરે છે પણ માનુ સમજતી નથી તે રાધા ને ફરી થી પોતાના કસમ આપે છે રાધા તને મારા કસમ છે હવે મેસેજ કર...
રાધા બોલી મને વિચારવાનો સમય આપ થોડોક એમ સીધો મેસેજ સૂ કરવો માનુ બોલી ઠીક છે.
એટલા સમય માં રાધા પોતાના ઘરે પહોંચી જાય છે.તેના મમ્મી પપ્પા રાધા ની રાહ જોતા હોય છે રાધા માધવ ને સૂ મેસેજ કરવો એના વિચાર માં હોઈ છે
રાધા ના મમ્મી તેને જમવા બોલાવે છે પણ રાધા તરફ થી કઈ જવાબ મળતો નથી ફરીથી બુમ પાડે છે રાધા જમવા આવ રાધા જમવા બેસે છે. પછી જમી ને થોડો ટાઈમ પોતાના પરિવાર સાથે બેસી ને પોતાના રૂમ માં જાય છે અને માધવ ને મેસેજ કરવાનું વિચારે છે.
આ બાજુ માધવ પણ રાધા નો મેસેજ ક્યારે આવશે એની રાહ જોતો હોય છે તેને પણ રાધા સાથે વાત કરવાની ઉત્સુકતા હોઇ છે.
શું રાધા માધવ ને મેસેજ કરશે.અને રાધા ના મેસેજ નો માધવ સૂ પ્રત્યુતર આપશે?
જાણવા માટે વાચતા રહો મારી આ પ્રેમ ની અગ્નિ પરીક્ષા.
તમારાં મંતવ્ય પણ જરૂર આપવા નમ્ર વિનંતિ.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED