THE DEPLOMACY elemant gone enimy - 42 books and stories free download online pdf in Gujarati

THE DEPLOMACY elemant gone enimy - 42

વર્મા ના ડિપાર્ચર્સ પછી ઇન્દિરા સોની ની અંદર ની એક પ્રાકૃતિક રાજનીતિજ્ઞા ના મષ્તિષ્ક ના કોણો ફરીથી સહસ્ત્ર દિશાઓ માં વ્યાપ્ત થવા લાગ્યા જેને આપણી ભાષા
માં ચકર વકર કહેવાય છે.
જે અનુસાર તેમને કશિક અશુભા ના અંદેશાઓ થયા જ કરતા હતા.પરંતુ આવુ દરેક વખતે બનતું કે તેમની આવી વ્યાપક એકાાગ્રતા ભંગ થતી અને પાછા તેઓ ટિપિકલ પોલીટીશીયન બની જતા .
i can not niglate possibility of ritul's psychology back in this.may be this work olso been there in that conspiracy.
we believe this thing or not but this thing must arrounding to us through our enimy ,and their strong psychology may be can strock to us some time.
but by me asks i must would like to say that this thing is complite untruth if you are in enimity aboute some bugy.just like lucky drow!

એટલે એ વાત કથાની અંદર વિદીત દર્શિત જ છે કે ઇન્દિરા સોની ની પ્રતિભાથી તે લોકો માનસિક રીતે કેટલા ખંડિત ફરી રહ્યા હતા.
વિશ્વા ના આદ્ય આતંકીઓ કે જે હજુ સુધી વૈશ્વિક અસંતોષ થી પરિચિત ન હતા અને કદાચ એટલે પણ તેઓ માત્ર ખાલસાવાદ ના ધ્વજ તલે જ તેમની લડત જારી રાખતા હતા.
કદાચ જો તેઓએ વૈશ્વિક અસંતોષ તરફ તેમનું ધ્યાન દોર્યું હોત તો સંભવ છે કે તેમના વિચારો બદલાયા હોત .જેમકે આફ્રિકા તથા ફિલિપાઇન્સ ના ડોમેસ્ટિક ડીસસેટીસ્ફેક્શન્સ વગેરે વગેરે.
જોકે સ્ટોરી ટ્રેક તો આ નથી જ અને એટલે જ આવી ન્યુનવિષયક વાતોમાંથી બહાર નીકળીને કથા પ્રાંગણ માં પ્રવેશવું જોઈએ.
દોસ્તો,ચિંતન ગમે તેનું હોય સત્ય અસત્ય કે પછી હિંસા અહિંસા!
અર્થાત કે કે કોઈની હત્યા કરવા માટે પૂર્ણ નિશ્ચય હોઈએ અને બસ દસ જ મિનિટ પછી તેની હત્યા કરવા માટે ઊભા થવાનું હોય તો પણ જો આ 10 મિનિટમાં તેવી હત્યા વાળું જ ચિંતન થાય તો સંભવ છે કે તે તેના જીવનરક્ષાની વાત પણ વિચારી શકે છે.
તેવી જ રીતે દુનિયાના જેટલા પણ એન્ટી સોશિયલ ઓર્ગેનાઈઝેશન હતા તેમની અંદર પણ આ જ વાતની કમી હતી અનેઅંતે તેઓ સંવિધાનો ના હાથે સર્વનાશને પ્રાપ્ત થયા.
ગૌતમ વર્મા બાટા ઇત્યાદિ બધા જ તેમના વ્યવસાયિક સંવિધાનનો ની નીચે તેમના ટિપિકલ્સ થી ચાલી રહ્યા હતા.અને એક રાજ નૈતિક ની વિવશતા ને કદાચ નોતા સમજી શકતા.

તે જે પણ કંઈ હતું પરંતુ ઇન્દિરા સોની થી આ બધા જ ઇન્ટેલિજન્સો સો સો કદમ આગળ ચાલી રહ્યા હતા પરંતુ,એવો અંદાજો તો તેમને પણ નહોતો કે આઆખી વાતમાં બાંગ્લાદેશના વાળા વિભાજન નુ આંતરરાષ્ટ્રીય વેર(revange) પણ સામેલ છે.
એવુ નહોતુ કે કદાચ ઈન્દીરા સોની ઇન્ટેલીજન્સ ની નજર થી વિચારી નહોતા શકતા,પરંતુ સત્ય તો તે પણ હતું જ પણ હતુ જ કે જો ઇન્ટેલીજન્સ ઈન્દીરા સોની ની જગ્યાએ બેસી જાય તો તે પણ તેમની જેમ જ વિચારવા વિવશ થઈ જાય.
કેમકે તે દૌર મા ખાસ કરી ને ગ્લોબલ કોમ્યુનિઝમ કે જેમા સામંતો ની પકડ પકડ હજુ પણ રાષ્ટ્રો ઉપર યથાવત હતી.તેવા દૌર ની અંદર દેશને ભ્રષ્ટાચાર માંથી બહાર કાઢીને વૈશ્વિક વિચારધારા સાથે જોડવો એટલું આસાન નહોતું.
આ કોઇક રીતે લોઢા ના ચણા ચાવવા જેવું જ કામ હતું.

ઔધ્યોગીક ક્રાંતિ ની શરૂઆત ના કાળ થી એક ઉચ્ચ સ્તરીય વર્ગીકરણ અસ્તિત્વમાં આવવા પામ્યા.
જેમાં એક તો કે પરંપરિક મજદૂરો અથવા કારીગરો અને બીજા ઔદ્યોગિક ક્રાંતિ સાથે જોડાયેલા આધુનિક મજદૂરો અથવા કારીગરો, કે જેમના વિના ઔદ્યોગિક ક્રાંતિ આગળ ધપવી સંભવ જ ન હતી.
આના પણ બે પરિણામો આવ્યા ,જેમાનું એક હતું કે દેશમાં પરંપરિક મજદૂરોને કારીગરોની માંગ ઘટતા બેરોજગારી વધી અને એ જ અસંતુલન ને કારણે દેશમાં ક્યાક ને ક્યાક ઓર્ગેનાઈઝડ ક્રાઈમ પણ અસ્તિત્વમાં આવવા પામ્યો હતો, જેણે પાછળથી ભ્રષ્ટાચાર રુપી એક સામાજિક રિવાજ શરૂ કરાવ્યો.











બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED