THE DEPLOMACY elemant gone enimy - 30 books and stories free download online pdf in Gujarati

THE DEPLOMACY elemant gone enimy - 30

અંદરથી બીજા આતંકવાદીને કહ્યુ ,ઠીક હૈ કલ સે હમ યે ખાલિસ્તાન વાલા કારોબાર છોડ કે આપ કી ગુરુદ્વારા મે જાડુ પોછા મારાના શુરૂ કર દેંગે,ઠીક હૈ!અબ આપ જાઈએ, હમે પરેશાન મત કીજીએ.

hardayal એ કહ્યું આપ મરજી ચાહો તક યહા રહે સકતે હો મગર ઇસકી સાફ સફાઈકા ભી ધ્યાન રખા કરો.યે ગુરુદ્વારા હૈ કોઈ ધર્મશાલા નહીં.જો આપ કુછ ભી કર સકતે હો.
અંદરથી પેલો આતંકવાદી ખુલી જટા ઓ સાથે બહાર આવ્યો અને જોરથી ચિલ્લાઈ ને બોલ્યો,અમે આપ કી તરહ મંજીરે નહીં બજાને હે,અમે ગોળીયા બર્ષાની હૈ, ઔર ભી ભારત સરકાર કે ખીલાફ્.
hardayal એ કહ્યું દેખો મુજે તુમ્હારી જેહાદ સે કોઈ મતલબ નહીં હૈ.મુજે મેરી પુજા અર્ચના મે પવિત્રતા ઓર શાંતિ ચાહીએ બસ, ઇતના હી.બાકી તુમ યે જો ભી કર રહે હો મુજે ઉસસે કોઈ મતલબ નહીં હૈ.
ધમાકા સાથે દરવાજો બંધ થાય છે અને હરદયાલ કંટાળા સાથે માથું હલાવતા હલાવતા ત્યાંથી નીકળી જાય છે.
hardayal ના થોડે દૂર ગયા પછી પેલો બાલ સ્વયંસેવક પણ hardayal ને ચાલવામાં જોઈન કરી લે છે.
પરંતુ,આ બધા જ મામલા માં માનસિક રીતે પવિત્ર અને શાંત તેવા ગુરુદ્વારા ના કર્મકાંડીઓ એટલું ચોક્કસ સમજી ચૂક્યા હતા કે કશુક ખોટું થઈ રહ્યું છે, જેના પરિણામ સ્વરૂપ બહુ મોટું કશુંક થવાનું છે.
દેવદત્તે વગર ગુરુદ્વારાઓ માં ગયે તેમના સુત્રોથી જાણકારી મેળવી ને સાચું જ કહ્યું હતું કે વો આતંકવાદી ગુરુદ્વારા ઓ મે ક્યા નહી કર રહે હૈ?
પરંતુ દેવદત્ત ના હાથ ટૂંકા પડતા હતા અને તેમની ખુશી નો પાવર પણ.
આકાશ તખત ની અંદર પણ બે વર્ગીકરણો નિર્માણ થવા પામ્યા હતા એક તો પાંચસો 600 વર્ષોથી ચાલી આવતી ગુરુવાણી નું આંખ બંધ કરીને અનુસરણ કરનારા અને શીખ સહિત સમગ્ર દેશનું હિત કનારા ગુરુદ્વારા ઓના આંતરિક સભ્યો.અને બીજા એ કે જેમને ગુરુદ્વારામાંઆંતરિક સભ્ય તરીકે હટાવીને વાયા પાકિસ્તાન મોનાર્ક monison ના એપોઈન્ટ કરાવેલા કેટલાક કટ્ટરપંથી શીખો્.
એ કટ્ટરપંથી શીખો નું પણ એક બીજું કાર્ય પણ બનતું તો હતું જ કે યુવા સરદારો મા ખાલિસ્તાન નામનું બીજ રોપી દેવાનું અને તેમને આતંકવાદ માટે પ્રેરિત કરવા ના અને જરૂર પડ્યે તેમને ગુરુદ્વારામાં શરણ પણ આપવાનું.
એટલે તે વાત બહુ જ સ્વાભાવિક હતી કે ઇન્દિરા ગાંધી ની પાર્ટી એ જ્યારે અકાલ તખ્ત ને પોલિટિકલ ટેબલ પર ઇન્વાઇટ કર્યા હતા ત્યારે પેલા ગુરુ વાણી ને અનુસરવા વાળા સભ્યોએ બહુ જ જલ્દીથી તેમની સકારાત્મકતા નું પ્રદર્શન કરી લીધું હતું અને લાગતું હતું કે હવે સમસ્યાનો અંત નજીક જ છે.
પરંતુ,વાસ્તવમાં ગેમ કંઈક બીજી જ રમાવા જઈ રહી હતી.

ઇટ વોસ most failurety that બ્રિટિશ એમ્પાયર વોઝ handed સમ વેર in those days and yet આફ્ટર ધેટ હન્ડ્રેડ યર્સ તે got an સક્સેસ ફોર ઈટ . because it was starts of ડેમોક્રસી ઇન entire ઇન્ડિયા.

ઉપરોક્ત વાત માં કહેવાનો મર્મ એટલો જ છે કે કદાચ બ્રિટિશ એમ્પાયર તે દિવસોમાં તેમના ખાલિસ્તાન વાળા dividation skip કરી ગયા હશે અથવા તેમણે તેમનું આવું પ્લાનિંગ ભવિષ્ય પર પણ છોડયું હોય. જોકે બીજી વાતમાં વિશ્વાસ ઓછો જ બેસે છે. એટલે તે દિવસોમાં આ ડિવઃઈડેશન સ્કિપ જ થઈ ગયું હોવુંજોઈએ. અને ચાર્લી જેવા ત્રીજીપેઢીના રાજવી એ આ મુદ્દો એડોપ કર્યો હોય.એ જે પણ કંઈ હતું પરંતુ most of all તે એક ફેક મોમેન્ટ જ હતી. જેના ના તો કોઈ શુભત્વો ઉત્પન્ન થવાના હતા કે ના તો કોઈ અશુભત્વો. it was just a waste of time money એન્ડ sgranth. ્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED