```html <body> <p>મંગળ પ્રભાત</p> <p>ગાંધીજી</p> <p>© COPYRIGHTS</p> <p>This book is copyrighted content of the concerned author as well as Matrubharti.</p> <p>Matrubharti has exclusive digital publishing rights of this book.</p> <p>Any illegal copies in physical or digital format are strictly prohibited.</p> <p>Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.</p> <p>અનુક્રમણિકા</p> <p>૧. સત્ય</p> <p>૨. અહિંસા</p> <p>૩. બ્રહ્મચર્ય</p> <p>૪. અસ્વાદ</p> <p>૫. અસ્તેય</p> <p>૬. અપરિગ્રહ</p> <p>૭. અભય</p> <p>૮. અસ્પૃશ્યતાનિવારણ</p> <p>૯. જાતમહેનત</p> <p>૧૦. સર્વધર્મસમભાવ-૧</p> <p>૧૧. સર્વધર્મસમભાવ-૨</p> <p>૧૨. નમ્રતા</p> <p>૧૩. સ્વદેશી</p> <p>૧૪. સ્વદેશીવ્રત</p> <p>૧૫. વ્રતની આવશ્યકતા</p> <p>પરિશિષ્ટ</p> <p>‘મંગલપ્રભાત’</p> <p>ગાંધીજીએ યરવડા જેલને ‘યરવડા મંદિર’ નામ આપ્યું. ત્યાં તેમણે કેટલાક છાપાં વાંચતા મળ્યા અને આશ્રમમાંથી કાગળો પણ આવતા, પરંતુ તેમણે પોતાનો સમય સૂત્રયજ્ઞ, રેંટિયાની ભક્તિ અને ગીતાના મનનમાં પસાર કર્યો. સાબરમતી આશ્રમમાં વધુ ચેતનાની જરૂરિયાત જણાય તેવા સંદેશા મળતા, ગાંધીજીએ નિયમિત સાપ્તાહિક પત્રો લખવાનું શરૂ કર્યું. દર મંગળવારે તેમને આશ્ર Mangal Prabhat Mahatma Gandhi દ્વારા ગુજરાતી વાર્તા 4.1k 6.4k Downloads 22.2k Views Writen by Mahatma Gandhi Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન યરવડા જેલમાં ગાંધીજીની સજા દરમિયાન કંઇ પણ સ્વદેશી ન લખવું તે બાબતે સરકારને નિર્ભય કરી હતી. એ અરસામાં સાબરમતી આશ્રમના જીવનમાં વધુ ચેતન રેડવાની આવશ્યકતા છે એવી માગણી એક બે ભાઈઓ તરફથી થવાથી એમણે આશ્રમવાસીઓ પર સાપ્તાહિક પત્રો લખવાનું શરૂ કર્યું. કાંઈપણ કાર્ય શરૂ કર્યું તો તે નિયમિત થવું જ જોઈએ એવો ગાંધીજીનો આગ્રહ હોવાથી દર મંગળવારે સવારની પ્રાર્થના પછી એક પ્રવચન લખી મોકલવાનો એમણે સંકલ્પ કર્યો. જેના કારણે ‘મંગલ પ્રભાત’ની રચના થઇ. ઉપર કહ્યું છે તેમ આ પ્રવચનો મંગળપ્રભાતે લખાતાં હતાં એટલે આ પ્રવચનસંગ્રહનું નામ મંગળપ્રભાત જ રાખ્યું છે. આપણા રાષ્ટ્રીય જીવનમાં જ્યારે નિરાશાની ઘોર નિશાનું સામ્રાજ્ય ફેલાયું હતું તે સમય જે વ્રતોએ રાષ્ટ્રીય જીવનમાં આશા, આત્મવિશ્વાસ, સ્ફૂર્તિ અને ધાર્મિકતાનું વાતાવરણ ઉત્પન્ન કર્યું તે વ્રતોએ જ આખરે એક નવી સંસ્કૃતિનું મંગળપ્રભાત શરૂ કર્યું એમ આપણે માનીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી એમ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર આ પુસ્તકના પરિચયમાં જણાવે છે. More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા