વીર સાવરકરને સ્મરણ અંજલિ Jagruti Vakil દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

વીર સાવરકરને સ્મરણ અંજલિ

Jagruti Vakil માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ

વીર સાવરકર વિનાયક દામોદર સાવરકર ૨૮ મે ૧૮૮૩ ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા વીર સાવરકર નામથી જાણીતા છે. ભારત દેશની આઝાદીની લડતમાં અનેક ક્રાંતિકારીઓનો ફાળો છે. એમાં વીર સાવરકરનું ટોચની હરોળમાં ગણાય છે. ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો