વાસુદેવ મહેતા સ્મરણઅંજલિ Jagruti Vakil દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો વાસુદેવ મહેતા સ્મરણઅંજલિ વાસુદેવ મહેતા સ્મરણઅંજલિ Jagruti Vakil દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 102 376 “અલ્પવિરામ” કોલમના અણનમ લેખક એવા ગુજરાતના અગ્રણી રાજકીય સમીક્ષક અને નિર્ભીક પત્રકાર શ્રી વાસુદેવ મહેતાનો જન્મ ૨૮ માર્ચ ૧૯૧૭ના અમદાવાદમાં થયો હતો. અણનમ એટલે કહેવું પડે કે જિંદગીના છેલ્લા દિવસો સુધી વાસુદેવ મહેતાએ આ કોલમ સંદેશમાં આપી, આમજનતાને પોતાના ...વધુ વાંચોલાભ પીરસ્યો હતો. પત્રકારત્વની એમની સેવા બદલ એમ. ઝેડ. જીલાની મેમૉરિયલ ઍવૉર્ડ, લાયન્સ ક્લબનો વિઝન ઍવૉર્ડ, શેખાદમ આબુવાલા ઍવૉર્ડ (1987), સાયન્સ ઍન્ડ કલ્ચરલ સોસાયટીનો કીર્તિ સુવર્ણચંદ્રક (1996) અને વજુ કોટક સુવર્ણચંદ્રક (1997) એનાયત થયા હતા. અખબારી ક્ષેત્રે સમગ્રતયા શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકારનો ઍવૉર્ડ (1994–95) પણ એમને મરણોત્તર મળ્યો હતો.પત્રકાર તરીકે એમને વિવિધ ચંદ્રકો મળ્યા હતા અને એમનું સન્માન પણ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વાસુદેવ મહેતા સ્મરણઅંજલિ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Jagruti Vakil અનુસરો