વાસુદેવ મહેતા સ્મરણઅંજલિ Jagruti Vakil દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

વાસુદેવ મહેતા સ્મરણઅંજલિ

Jagruti Vakil માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ

“અલ્પવિરામ” કોલમના અણનમ લેખક એવા ગુજરાતના અગ્રણી રાજકીય સમીક્ષક અને નિર્ભીક પત્રકાર શ્રી વાસુદેવ મહેતાનો જન્મ ૨૮ માર્ચ ૧૯૧૭ના અમદાવાદમાં થયો હતો. અણનમ એટલે કહેવું પડે કે જિંદગીના છેલ્લા દિવસો સુધી વાસુદેવ મહેતાએ આ કોલમ સંદેશમાં આપી, આમજનતાને પોતાના ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો