પ્રારંભ - 25 Ashwin Rawal દ્વારા ક્લાસિક નવલકથાઓ માં ગુજરાતી પીડીએફ

પ્રારંભ - 25

Ashwin Rawal માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ

પ્રારંભ પ્રકરણ 25 કેતન પોતાના ભાવિનું માર્ગદર્શન લેવા માટે સ્વામી ચેતનાનંદ પાસે ઋષિકેશ આવ્યો હતો અને એમની કુટિરમાં બેસીને સ્વામીજી સાથે વાર્તાલાપ કરી રહ્યો હતો. સ્વામીજીએ એને કહ્યું કે જામનગર જવાની કોઈ જરૂર ન હતી. સૂક્ષ્મ જગતમાં તો ગુરુજીએ ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો