64 સમરહિલ - 53 Dhaivat Trivedi દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ

64 સમરહિલ - 53

Dhaivat Trivedi માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા

'એ મૂર્તિ શંકરાચાર્યના દેહત્યાગ પછી શૃંગેરી મઠના કબજામાં હતી...' તેણે હોઠ લૂછીને વાત આગળ વધારી, 'માત્ર આ જ મૂર્તિ નહિ, એવી અનેક મૂર્તિઓ બાકી હતી જે શંકરાચાર્યની હયાતિમાં ક્યાંક છૂપાવવાની બાકી હતી. શંકરાચાર્યના અવસાન પછી શૃંગેરી મઠ સંભાળતા તેમના ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો