ભદ્રંભદ્ર - પ્રકરણ - 11 Ramanbhai Neelkanth દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ

ભદ્રંભદ્ર - પ્રકરણ - 11

Ramanbhai Neelkanth માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ

ભદ્રંભદ્ર - પ્રકરણ - 11 (નાત મળી) રાત્રે મગનના સંબંધમાં પાકો અને છેવટનો વિચાર કરવાને નાત મળવાની છે, એ ખબર સાંભળી ભદ્રંભદ્રે ઉપલા બનાવના ખેદની વિસ્મૃતિ કરી. તેમનો ઉત્સાહ પાછો જાગ્રત થયો. શાહુડી સિસોળિયાં ફુલાવી નીકળે તેમ તે શાસ્ત્રવચનોથી સંનદ્ધ ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો