Doctor ni kalame book and story is written by Jay Dave in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Doctor ni kalame is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ડોક્ટર ની કલમે - નવલકથા
Jay Dave
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
આપણાં દેશ માટે જીવન અર્પી દીધું તેમ છતાં પણ આજની પેઢીને મોટા ભાગના લોકો અજાણ છે અથવા જાણે છે તો બવ જ ઓછું. આથી મેં એવા વિસરાય ગયેલ મહાનુભાવો માટે માહિતી એકઠી કરી છે ને અને એની તમારા સમક્ષ રજૂ કરીશું, ઘણા એવા લોકો થય ગયા જેમણે દેશ માટે, પ્રકૃતિ માટે, માનવ અધિકાર માટે, ગરીબી માટે, લોકો ના જીવન સુધારવાના તથા અન્ય એવા ઘણા પ્રયાસો કર્યા છે જેમાં થી આપણે પ્રેરણા મેળવવા જેવી છે જેથી આપને આપણી આસપાસ ના, આપણાં સમાજ ના અને આપણાં દેશ ના
આપણાં દેશ માટે જીવન અર્પી દીધું તેમ છતાં પણ આજની પેઢીને મોટા ભાગના લોકો અજાણ છે અથવા જાણે છે તો બવ જ ઓછું. ...વધુ વાંચો આથી મેં એવા વિસરાય ગયેલ મહાનુભાવો માટે માહિતી એકઠી કરી છે ને અને એની તમારા સમક્ષ રજૂ કરીશું, ઘણા એવા લોકો થય ગયા જેમણે દેશ માટે, પ્રકૃતિ માટે, માનવ અધિકાર માટે, ગરીબી માટે, લોકો ના જીવન સુધારવાના તથા અન્ય એવા ઘણા પ્રયાસો કર્યા છે જેમાં થી આપણે પ્રેરણા મેળવવા જેવી છે જેથી આપને આપણી આસપાસ ના, આપણાં સમાજ ના અને આપણાં દેશ ના
1)ટેબલ ઉપર વાનગીની ટ્રે લઈને આવેલો સુખદેવ ટેબલ પરના મહેમાનો જોઈને હેબતાઈ ગયો. હેબતાઈ જવાઈ તેવું કારણ પણ હતું, પોતાના શાળાના સમયના ખાસ મિત્રો મોટા ઉધોગપતિઓના ઠાઠમાં આવ્યા હતા, અને પોતે એક વેઈટરના રૂપમાં... સહેજે પચીસ વર્ષ પછી આ ...વધુ વાંચોજોઈ રહ્યો હતો. પેલા ચાર જણાએ કદાચ એને ઓળખ્યો ન હતો કે પછી ઓળખવા માંગતા ન હતા.ચારમાંથી બે મોબાઈલ પર વ્યસ્ત હતા .. અને બાકીના બે લેપટોપ પર... કદાચ હમણાં જ થયેલી કોઈ મોટી ડીલના આંકડા
મૂળ ગુજરાતી જસવંતીબેન જમનાદાસ પોપટના એક વિચારથી માત્ર 80 રૂપિયાના રોકાણથી શરૂ થયેલ ગૃહઉદ્યોગનું ટર્નઓવર આજે 1600 કરોડે પહોંચ્યું છે. માત્ર સાત બહેનો દ્વારા શરૂ કરવામાં આવેલ આ ગૃહઉદ્યોગ આજે 45000 મહિલાઓને રોજગારી આપે છે. જેને જોતાં ભારત સરકારે ...વધુ વાંચોવેપાર અને ઉદ્યોગ શ્રેણીમાં 2021 નો ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરી તેમનું બહુમાન કર્યું છે. દિલ્હીમાં યોજાયેલ આ અત્યંત ગરિમાપૂર્ણ સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે સન્માન લેવા 91 વર્ષિય જસવંતીબેન પોપટ વ્હીલચેરમાં પહોંચ્યાં હતાં.90ના દશકમાં લિજ્જત પાપડની આ જિંગલ (ગીત) સૌથી ચર્ચિત જાહેરાતમાંથી એક હતી. તે સમયે દેશ આર્થિક ઉદારીકરણમાંથી પસાર થઈ રહ્યો હતો અને ટેલિવિઝન સેટ