Puja ni vyatha book and story is written by Krishna in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Puja ni vyatha is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પૂજા ની વ્યથા - નવલકથા
Krishna
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
પૂજા જેવું નામ તેવુંજ વ્યક્તિત્વ, જ્યાં જાય ત્યાં દીવા જડ હળે, જેને મળે એનું દિલ જીતી લે, ને કૃષ્ણ ની દિવાની, કૃષ્ણના પ્રેમી, કૃષ્ણ વસે એના નસ નસ માં, કૃષ્ણ બસ એના શ્વાસ મા, રાધા ને મીરાંને પણ કદાચ ઈર્ષા આવે એવી દિવાની એવી પાગલ કૃષ્ણ પાછળ. પૂજા ના પિતા એક ટ્રાન્સપોર્ટ કંપની માં ડ્રાઇવર તરીકે કામ કરતા તા, મમ્મી ટ્યુશન ટીચર હતી, ને ભાઈ એનાથી પન 6 વર્ષ નાનો હતો, પૂજા એના પપ્પા ને મમ્મી ની ખુબજ લાડકી હતી, ને પાછી કૃષ્ણ ઘેલી એટલે કંઇ પણ કરે સૌથી પેલા કૃષ્ણ ને પૂછે વાત કરે. ભાઈ ને પણ ખુબજ લાડ
પૂજા જેવું નામ તેવુંજ વ્યક્તિત્વ, જ્યાં જાય ત્યાં દીવા જડ હળે, જેને મળે એનું દિલ જીતી લે, ને કૃષ્ણ ની દિવાની, કૃષ્ણના પ્રેમી, કૃષ્ણ વસે એના નસ નસ માં, કૃષ્ણ બસ એના શ્વાસ મા, રાધા ને મીરાંને પણ કદાચ ...વધુ વાંચોઆવે એવી દિવાની એવી પાગલ કૃષ્ણ પાછળ. પૂજા ના પિતા એક ટ્રાન્સપોર્ટ કંપની માં ડ્રાઇવર તરીકે કામ કરતા તા, મમ્મી ટ્યુશન ટીચર હતી, ને ભાઈ એનાથી પન 6 વર્ષ નાનો હતો, પૂજા એના પપ્પા ને મમ્મી ની ખુબજ લાડકી હતી, ને પાછી કૃષ્ણ ઘેલી એટલે કંઇ પણ કરે સૌથી પેલા કૃષ્ણ ને પૂછે વાત કરે. ભાઈ ને પણ ખુબજ લાડ
ચિરાગ ભાઈ એમના પરિવાર સાથે પૂજા ના ઘરે આવે છે, પૂજાના માતા પિતા મેહમનોનું સત્કાર ભર્યું સ્વાગત કરે છે, ત્યાજ પૂજા પાણી લઈ ને આવે છે, ચિરાગ ભાઈ ને મીનાબેન તો નાજુક નમણી પૂજા ને જોતાજ રહી જાય છે ...વધુ વાંચોમનમાજ વિચારે છે કે જો આ પૂજા આપણા ઘરની વહુ બની જાય તો to સાક્ષાત લક્ષ્મી જ ઘરે આવી જાય. મીનાબેન પૂજાને પોતાની બાજુમાં બેસાડે છે ને વાતો કરે છે, આબાજુ શિવ તો બસ એક જ નજરથી પૂજાને જોતો હોય છે, જ્યારે પૂજાનું ધ્યાન શિવ પર ગયુ શિવ નજર જુકવી દીધી. આ મીનાબેન જોઈ જાય છે, એટલે એમણે પૂજાના મમ્મી
શિવ પૂજા બન્ને પોત પોતાના જવાબ આપવા રૂમની બારે એમના માતા પિતા બેઠા છે ત્યાં જાય છે. હવે આગળ: પૂજાના પપ્પા પૂજા સામે જુએ છે, પૂજા શરમાઈને નીચું જોઈ જાય છે, બીજી બાજુ શિવના પપ્પા ચિરાગભાઈ શિવની મરજી શિવનો ...વધુ વાંચોજાણવા ઉત્સુક હોય છે. શિવ એમને કહેછે પપ્પા હું ઘરે જઈ ને તમને જવાબ આપુ તો? મારે થોડું સમય જોઈએ જવાબ માટે, તમને વાંધો ના હોય તો હું કહું ત્યારબાદ તમે કહી શકો છો. શિવની વાત સાંભળી પૂજાને જરા આશ્ચર્ય થાય છે, પણ પૂજાના પપ્પા વાત સાંભળી લે છે ને ચિરાગભાઈ ને કહે છે કે વાંધો નથી આવા નિર્ણય ઉતાવળે
આગળના ભાગમાં આપણે જોયુ કે પૂજા એના પપ્પાને પોતાનો જવાબ હા છે એવું જણાવે છે,પણ આબાજુ શિવ હજુ મુંજયલો છે, બંનેના જીવનની ગાડી હવે કેવીરીતે આગળ વધે છે તે જોઈએ. ...વધુ વાંચો બીજા દિવસે સવારે ચિરાગભાઈ ડાઇનિંગ રૂમ માં શિવની મમ્મીને પૂછે છે, શિવે કોઈ જવાબ આપ્યો? શિવના મમ્મી કહે છે કે ના હજુ કઇ નથી બોલ્યો પણ કાલથી જ્યારથી પૂજાથી મળીને આવ્યો છે ત્યારથી થોડો મૂંજયલો મુંજાયલો લાગે છે, કૈક વિચારતો હોય એવું લાગ્યા કરે છે, હમણાં આવે એટલે પુછી જોઉં છું, તમે ચીંતા ના કરશો, કે થશે એ સારું જ થશે. શિવ નાસ્તા માટે નીચે આવતો હોય છે