Pauranik kathao ane salamatini drushti book and story is written by Kishor Padhiyar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pauranik kathao ane salamatini drushti is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પૌરાણિક કથાઓ અને સલામતીની દ્રષ્ટિ - નવલકથા
Kishor Padhiyar
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
આજે આપણે જોવા જઈએ તો ઔધોગિકરણ દિવસે ને દિવસે ખૂબ વધી રહ્યું છે. નવા નવા ઉદ્યોગો ચાલુ થઈ રહ્યા છે. ખેતી મા પણ નવી નવી મશીનરીનો ઉપયોગ વધી રહ્યો છે. રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને નિંદામણ દવાઓનો ઉપયોગ વધી ગયો છે. રોડ ઉપર જુદા જુદા વાહનોની ભરમાર લાગી રહી છે. ત્યારે સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ સલામતીનો થઈ પડે છે. અને સલામતીની ખામીને લીધે જો કોઇ અકસ્માત થાય ત્યારે સફાળા જાગીએ છે, અને સમય જતાં એટલીજ જલ્દી થી ભુલી જઇએ છે. પણ જે તે અકસ્માતનુ કારણ જાણવા નુ માંડી વાળીએ છે. અને તેમાંથી કોઈ પણ જાતની
આજે આપણે જોવા જઈએ તો ઔધોગિકરણ દિવસે ને દિવસે ખૂબ વધી રહ્યું છે. નવા નવા ઉદ્યોગો ચાલુ થઈ રહ્યા છે. ખેતી મા પણ નવી નવી મશીનરીનો ઉપયોગ વધી રહ્યો છે. રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને નિંદામણ દવાઓનો ઉપયોગ વધી ...વધુ વાંચોછે. રોડ ઉપર જુદા જુદા વાહનોની ભરમાર લાગી રહી છે. ત્યારે સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ સલામતીનો થઈ પડે છે. અને સલામતીની ખામીને લીધે જો કોઇ અકસ્માત થાય ત્યારે સફાળા જાગીએ છે, અને સમય જતાં એટલીજ જલ્દી થી ભુલી જઇએ છે. પણ જે તે અકસ્માતનુ કારણ જાણવા નુ માંડી વાળીએ છે. અને તેમાંથી કોઈ પણ જાતની
આપણે ઘણાં ભાગ્યશાળી છે કે આપણને ધાર્મિક પુસ્તકો અને કથાઓનો અમુલ્ય વારસો મળ્યો છે. આપણી ધાર્મિક કથાઓમાથી આપણે ઘણી બધી સમસ્યાઓનુ સમાધાન મળી જાય છે. તેના માટે યોગ્ય દ્રષ્ટિકોણ અપનાવવો પડે છે. જૂના પ્રસંગોમાંથી પણ ઘણી બધી શીખ મળે ...વધુ વાંચોમહાભારત સિરિયલનું ગીત પણ છે કે- 'सिख हम बिते युगोसे नये युग का करें स्वागत' ( અહીં રામાયણ અને મહાભારત તથા બીજા કેટલાક પ્રસંગોનુ ઉદાહરણ આપી સલામતીનો દ્રષ્ટીકોણ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મુળ કથા ફક્ત રૂપક તરીકે લેવામાં આવી છે. કારણ કે આ કથાઓ બધાને ખબર જ છે. પણ સલામતીની સરળતાથી સમજણ આપવા અહીં તેનું વર્ણન કરવામાં આવ્યું
આપણે ઘણાં ભાગ્યશાળી છે કે આપણને ધાર્મિક પુસ્તકો અને કથાઓનો અમુલ્ય વારસો મળ્યો છે. આપણી ધાર્મિક કથાઓમાથી આપણે ઘણી બધી સમસ્યાઓનુ સમાધાન મળી જાય છે. તેના માટે યોગ્ય દ્રષ્ટિકોણ અપનાવવો પડે છે. જૂના પ્રસંગોમાંથી પણ ઘણી બધી શીખ મળે ...વધુ વાંચોમહાભારત સિરિયલનું ગીત પણ છે કે- 'सिख हम बिते युगोसे नये युग का करें स्वागत' ( અહીં રામાયણ અને મહાભારત તથા બીજા કેટલાક પ્રસંગોનુ ઉદાહરણ આપી સલામતીનો દ્રષ્ટીકોણ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મુળ કથા ફક્ત રૂપક તરીકે લેવામાં આવી છે. કારણ કે આ કથાઓ બધાને ખબર જ છે. પણ સલામતીની સરળતાથી સમજણ આપવા અહીં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અને
આપણે ઘણાં ભાગ્યશાળી છે કે આપણને ધાર્મિક પુસ્તકો અને કથાઓનો અમુલ્ય વારસો મળ્યો છે. આપણી ધાર્મિક કથાઓમાથી આપણે ઘણી બધી સમસ્યાઓનુ સમાધાન મળી જાય છે. તેના માટે યોગ્ય દ્રષ્ટિકોણ અપનાવવો પડે છે. જૂના પ્રસંગોમાંથી પણ ઘણી બધી શીખ મળે ...વધુ વાંચોમહાભારત સિરિયલનું ગીત પણ છે કે- 'सिख हम बिते युगोसे नये युग का करें स्वागत' ( અહીં રામાયણ અને મહાભારત તથા બીજા કેટલાક પ્રસંગોનુ ઉદાહરણ આપી સલામતીનો દ્રષ્ટીકોણ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મુળ કથા ફક્ત રૂપક તરીકે લેવામાં આવી છે. કારણ કે આ કથાઓ બધાને ખબર જ છે. પણ સલામતીની સરળતાથી સમજણ આપવા અહીં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અને
આપણે ઘણાં ભાગ્યશાળી છે કે આપણને ધાર્મિક પુસ્તકો અને કથાઓનો અમુલ્ય વારસો મળ્યો છે. આપણી ધાર્મિક કથાઓમાથી આપણે ઘણી બધી સમસ્યાઓનુ સમાધાન મળી જાય છે. તેના માટે યોગ્ય દ્રષ્ટિકોણ અપનાવવો પડે છે. જૂના પ્રસંગોમાંથી પણ ઘણી બધી શીખ મળે ...વધુ વાંચોમહાભારત સિરિયલનું ગીત પણ છે કે- 'सिख हम बिते युगोसे नये युग का करें स्वागत' ( અહીં રામાયણ અને મહાભારત તથા બીજા કેટલાક પ્રસંગોનુ ઉદાહરણ આપી સલામતીનો દ્રષ્ટીકોણ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મુળ કથા ફક્ત રૂપક તરીકે લેવામાં આવી છે. કારણ કે આ કથાઓ બધાને ખબર જ છે. પણ સલામતીની સરળતાથી સમજણ આપવા અહીં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અને