"ધનાની માળાના મણકા" એક પુસ્તક છે જે લેખક ધનજીભાઈ છગનભાઈ પરમાર દ્વારા લખાયેલું છે. આમાં લેખક પોતાના જીવનના અનુભવો અને મનના વિચારોને કવિતાના સ્વરૂપે રજૂ કરે છે. લેખકની મનોમંથન પ્રક્રિયા દ્વારા રચાયેલ મણકા, જેમને પંક્તિઓમાં દર્શાવવામાં આવ્યા છે, માનસિક દશા, જીવનની મૂલ્યો, અને આધ્યાત્મિકતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. લેખક દરેક મણકામાં જીવનના વિવિધ પાસાઓને સ્પર્શે છે, જેમ કે મનની માયા, આધ્યાત્મિકતા, અને જીવનમાં સત્યનો અન્વેષણ. લેખક નમ્રતાથી કહે છે કે તે પોતાની રચનાઓ તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છે, અને જે કંઈ સારું લાગે તે તમારા માટે છે, જ્યારે જે ગમે તે તેમની મિથ્યાજ્ઞાનની સજા છે. આ પુસ્તક માનવ જીવનના ગહન અને મહત્ત્વના મુદ્દાઓને સમજવા માટેનું સાધન છે, જેમાં લેખકના વિચારો અને અનુભવો દ્વારા વાંચકને પ્રેરણા મળે છે. ધનાની માળાના મણકા ભાગ-૧ Dhanjibhai Parmar દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ 14k 3.1k Downloads 7.4k Views Writen by Dhanjibhai Parmar Category આધ્યાત્મિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન —: નમ્ર નિવેદન :— વ્હાલા બંધુઓ આપને જણાવતાં મને આનંદ થાય છે, કે આપની સમક્ષ મારી બુઘ્ઘિ અનુસાર “ધનાની માળાના મણકા” રૂપે મારા જીવનના અનુભવો અને મારા મનનું મનોમંથન કરીને આપની સમક્ષ મણકા રૂપે રચનાઓ રચીને આપની સમક્ષ રજુ કરતા આનંદનો અનુભવ કરું છું. આપને આ મણકા (રચના)માં કાઈ સારૂ લાગે તો એ તમારૂ અને જે ન ગમે તે મારી અલ્પ સમજણ મિથ્યાજ્ઞાનની સજા છે. બાકી તો કોઈએ કહ્યું છે “કે પોતાની રચના ગમે તેવી હોય, રસિક હોય યા અરસિક હોય, છતાંય કવિને તો તે અત્યંત મઘુરી લાગે છે. આવી કવિતાઓ સાંભળીને મોં મચકોડ નારા અનેક મળે છે, પણ તે સાંભળીને હર્ષ પામનારા વિરલ હોય છે.” તો આપ સમક્ષ આ મણકા રજુ કરવાનું સાહસ કરૂ છું. લી. ધનજીભાઈ છગનભાઈ પરમાર - મોરબી મો. +૯૧ ૯૮૨૫૮૨૬૦૩૪ ઈમેલ: dhanjibhai7255@gmail.com Novels ધનાની માળાના મણકા —: નમ્ર નિવેદન :— વ્હાલા બંધુઓ આપને જણાવતાં મને આનંદ થાય છે, કે આપની સમક્ષ મારી બુઘ્ઘિ અનુસાર “ધનાની માળાના મણકા” રૂપે મારા જીવનના અનુભવો અને મા... More Likes This દીકરી ના પિતા - 1 દ્વારા Samragni ઇસ્લામિક સ્ટોરી - 1 દ્વારા Amir Ali Daredia જીવનમાં નેગેટિવ રહેવુ કે પોઝિટિવ? દ્વારા Dada Bhagwan ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 5 દ્વારા Hardik Galiya ધ્યાન કરવા માટેની સરળ રીત કઈ? દ્વારા Dada Bhagwan સમય ના અવસેશો - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri ધાર્મિક અસહિષ્ણુતા: એક વૈશ્વિક અને માનવીય સમસ્યા દ્વારા Sanjay Sheth બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા