Nandshankar Maheta Smaran Anjali book and story is written by Jagruti Vakil in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Nandshankar Maheta Smaran Anjali is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નંદશંકર મહેતા સ્મરણ અંજલિ
Jagruti Vakil
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
778 Downloads
1.9k Views
વર્ણન
નંદશંકર મહેતા સુરતના જાણીતા સાહિત્યકારો માં ૩ નન્ના નર્મદ, નવલશંકર અને નંદલાલ પૈકીના એક નંદશંકર મહેતા ગુજરાતી ભાષાના લેખક હતા. તેઓએ ગુજરાતી ભાષામાં પ્રથમ નવલકથા લખી હતી. ઐતિહાસિક વાર્તા સ્વરૂપે તેમની નવલકથા કરણ ઘેલો માટે તેઓ પ્રખ્યાત છે. આ નવલકથા ગુજરાતી વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવ બીજાનું (૧૨૯૭-૧૩૦૪)નું જીવન ચરિત્ર ધરાવે છે. જેઓની અલ્લાઉદ્દીન ખીલ્જીની તુર્કીશ સેના સામે ૧૨૯૮ માં હાર થઇ હતી. ૨૦૧૫ માં કરણઘેલાનું અંગ્રેજીમાં અનુવાદ થયું છે. નંદશંકર મહેતાનો જન્મ ૨૧ એપ્રિલ ૧૮૩૫ના રોજ ગંગાલક્ષ્મી અને તુળજાશંકરને ત્યાં નાગર બ્રાહ્મણ કુટુંબમાં સુરત ખાતે થયો હતો. ૧૦ વર્ષની વયે તેમણે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસની શરુઆત કરી હતી. ૧૮૫૫માં નંદગૌરી
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા