વીર સપૂત સ્વામી શ્રદ્ધાનંદજી Jagruti Vakil દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

વીર સપૂત સ્વામી શ્રદ્ધાનંદજી

Jagruti Vakil માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ

ધર્મ દ્વારા રાષ્ટ્રભાવના કેળવનાર સ્વામી શ્રદ્ધ્રાનંદનો જન્મ 30 માર્ચ 1856 ના રોજ 1 તલવન, જાલંધર, પંજાબમાં એક પ્રતિષ્ઠિત ખત્રા કુંટુંબમાં થયો હતો. તેમનું નામ મુનશીરામ હતું. વકીલાતની પરીક્ષા પાસ કરીને તેમણે નાયબ તહસીલદાર તરીકે આજીવિકા શરૂ કરી પણ ત્યાં ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો