કેદારનાથ મંદિરના અદભૂત રહસ્યો. Jas lodariya દ્વારા પૌરાણિક કથાઓ માં ગુજરાતી પીડીએફ

કેદારનાથ મંદિરના અદભૂત રહસ્યો.

Jas lodariya માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી પૌરાણિક કથાઓ

કેદારનાથ જ્યોતિર્લિંગ અથવા કેદારનાથ ધામ (કેદારનાથ મંદિર) એ ભગવાન શંકરને સમર્પિત એવું હિંદુઓનું પવિત્ર સ્થાન છે. આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીને કિનારે આવેલું છે. આ ધામ હવામાનની ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો