અર્ધ અસત્ય. - 15 Praveen Pithadiya દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ

અર્ધ અસત્ય. - 15

Praveen Pithadiya માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા

અભયને આશ્વર્ય થયું હતું કે અનંતે કેમ મયુરસિંહજી અને દિલિપસિંહજી વિશે કંઇ જણાવ્યું નહોતું? કદાચ એ એટલું અગત્યનું નહી હોય છતાં જાણવું જરૂરી હતું એટલે અનંતને તેણે એ બાબતે સવાલો કર્યાં હતા. તેને એક અલગ વિચાર પણ ઉદભવતો હતો કે ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો