આ લેખમાં "કર્મ" વિશે ચર્ચા કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને શ્રી કૃષ્ણ દ્વારા ગીતામાં દર્શાવેલા કર્મના સિદ્ધાંતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. કર્મનું ફળ મનુષ્યને મળે છે, પરંતુ ફળના વિચાર પર નિયંત્રણ નથી. આત્મા અમર અને અવિનાશી છે, જ્યારે શરીર મરતું હોય છે. દરેક જીવમાં આત્મા છે, જે પરમાત્માનો અંશ છે. લેખમાં સારા અને ખરાબ કર્મોની સંકલ્પના, તેમજ આ અર્થ કઈ રીતે નક્કી થાય છે, તે વિશે પ્રશ્નો ઉઠાવ્યા છે. આ પ્રશ્નોના જવાબો શોધવા માટે વિચારશીલતા અને આંતરિક સંશોધન જરૂરી છે. લેખક માને છે કે કર્મ સારા કે ખરાબ નથી, પરંતુ તે માપદંડો દ્વારા નક્કી થાય છે, જે આપણે જાતે બનાવીએ છીએ.
વિચાર વિમર્શ - કર્મ
Bharat Makwana દ્વારા ગુજરાતી તત્વજ્ઞાન
Five Stars
1.9k Downloads
8.3k Views
વર્ણન
કર્મ.આજે ચર્ચામાં એક વિષય મળ્યો , કર્મ. કર્મ વિશે લોકોમાં ઘણી કુતુહલતા છે. લોકોને કર્મ વિશે વાતો કરતાં ઘણીવાર સાંભળ્યા હશે. શું છે આ કર્મ? કર્મને ગીતામાં શ્રી કૃષ્ણએ ખૂબ વગોળ્યું છે. કર્મના સિદ્ધાંતની બારીક થી બારીક છણાવટ ગીતામાં કરાયેલ છે. કર્મની ગતિ અપરંપાર છે. સિદ્ધાંત અગમ્ય છે. છતાં હરિભક્તોના કલ્યાણ માટે કૃષ્ણએ ગીતામાં કર્મના સિદ્ધાંતને સમજાવ્યો છે.કર્મ વિશે કહેવાયું છે કે કર્મનું ફળ મનુષ્યને મળે જ છે. ગીતા પોતાના ભક્તોને ઉદેશે છે કે, " કર્મ કરવું એ તારો અધિકાર છે પરંતુ એ કર્મના ઈચ્છિત ફળની વિશે વિચારવું એ તારા અધિકાર ક્ષેત્રમાં નથી." જેવા કર્મો કરશો એવા ફળ મળશે. ગીતામાં
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા