પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 19 Munshi Premchand દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 19

Munshi Premchand માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી વાર્તા

બાળક સ્વભાવે જ ચંચળ હોય છે. સુખ કે દુઃખની સ્થિતિમાંય એ વિનોદપ્રિય હોય છે. નથુવાનાં મા બાપ મરી ગયા પછી એ અનાથ છોકરો ભોલેનાથ ને ઘેર જ મોટે ભાગે પડ્યો રહેતો હતો. રાય સાહેબ ભોલેનાથ દયાળુ માણસ હતા. ક્યારેક તેઓ પેલા છોકરાનો ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો