આલ્બર્ટ આઈન્સ્ટાઈન

(84)
  • 36.8k
  • 7
  • 14.6k

હું એ લોકોનો આભાર વ્યક્ત કરું છું જેમણે મને ના કહ્યું, જેમણે મારી સહાયતા ના કરી અને એવા લોકોને લીધે મેં મારા બધા કામ જાતે કર્યા. આ કહેવું હતું એક સાયન્ટિસ્ટનું... અને આ વાત છે એ જ જીનિયસ સાયન્ટીસ્ટની.... આલ્બર્ટ આઈન્સ્ટાઈન. આલ્બર્ટ આઈન્સ્ટાઈન પોતાના ટાઈમનાં ખૂબ જ પ્રતિભાશાળી એટલે કે જીનિયસ વ્યક્તિ હતા. એક એવો માણસ કે જેણે મેથ્સ અને સાયન્સમાં એવું યોગદાન આપ્યું કે જે આજસુધી થોડાં મુઠ્ઠીભર સાયન્ટીસ્ટ જ આપી શક્યા છે. બુદ્ધિજીવી લોકો માને છે કે આપણે દુનિયાને બે ભાગોમાં વહેંચી શકીએ છીએ. એક ભાગ છે... આઈન્સ્ટાઈનનાં પહેલાની દુનિયા અને બીજો ભાગ છે... આઈન્સ્ટાઈનનાં પછીની દુનિયા, અને આવું માનવા પાછળનું કારણ છે. આઈન્સ્ટાઈને દુનિયાને ત્રણ અક્ષરવાળો એક ફોર્મ્યુલા આપ્યો E=mc2, અને આ ફોર્મ્યુલાએ સાઇન્સને બદલી દીધું, સાયન્ટીસ્ટોની સોચને બદલી દીધી, આ જ ફોર્મ્યુલાને લીધે આપણે આલ્બર્ટ આઈન્સ્ટાઈનને જાણીએ છીએ.

Full Novel

1

આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 1

હું એ લોકોનો આભાર વ્યક્ત કરું છું જેમણે મને ના કહ્યું, જેમણે મારી સહાયતા ના કરી અને એવા લોકોને મેં મારા બધા કામ જાતે કર્યા. આ કહેવું હતું એક સાયન્ટિસ્ટનું... અને આ વાત છે એ જ જીનિયસ સાયન્ટીસ્ટની.... આલ્બર્ટ આઈન્સ્ટાઈન. આલ્બર્ટ આઈન્સ્ટાઈન પોતાના ટાઈમનાં ખૂબ જ પ્રતિભાશાળી એટલે કે જીનિયસ વ્યક્તિ હતા. એક એવો માણસ કે જેણે મેથ્સ અને સાયન્સમાં એવું યોગદાન આપ્યું કે જે આજસુધી થોડાં મુઠ્ઠીભર સાયન્ટીસ્ટ જ આપી શક્યા છે. બુદ્ધિજીવી લોકો માને છે કે આપણે દુનિયાને બે ભાગોમાં વહેંચી શકીએ છીએ. એક ભાગ છે... આઈન્સ્ટાઈનનાં પહેલાની દુનિયા અને બીજો ભાગ છે... આઈન્સ્ટાઈનનાં પછીની દુનિયા, અને આવું ...વધુ વાંચો

2

આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 2

એ જ વર્ષે એટલે કે સન.૧૮૮૦માં હરમન અને પાઉલીન ૧૬૦ કિલોમીટર દૂર Munich રહેવા ચાલ્યા ગયા. Munich માં આલ્બર્ટનાં અને કાકા જેકોબે એક કંપની બનાવી કે જે થોમસ આલ્વા એડિસનનાં DC કરંટ માટે Electric equipment બનાવતા હતી. આગળની કહાની સન ૧૮૮૧ થી ૧૮૮૫ વચ્ચેની છે. આલ્બર્ટ બે વર્ષનો થયો અને ત્યારે તેની બહેનનો જન્મ થયો. હરમન અને પોંઉલીને તેનું નામ "માજા" રાખ્યું. પોતાની એક નાની બહેન મેળવીને આલ્બર્ટ ખૂબ ખુશ થયો. આલ્બર્ટ બીજા બાળકો સાથે હળતો મળતો પણ નહોતો, તેઓની સાથે રમતો પણ નહોતો અને બિલકુલ શાંત બેસી રહેતો. તેને રમવું કુદવું સારું નહોતું લાગતું, તેને આઝાદી ખૂબ પસંદ હતી ...વધુ વાંચો

3

આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 3

આઠ વર્ષની ઉંમરે આલ્બર્ટનું "Luitpold Gymnasium School" માં એડમિશન કરવામાં આવ્યું. જે સ્કૂલ હવે "Albert Einstein Gymnasium School" તરીકે છે. આલ્બર્ટને સ્કૂલ જવું સારું નહોતું લાગતું, તેને લાગતું હતું કે સ્કૂલમાં વિદ્યાર્થીઓની જિંદગી પણ સેનાનાં સિપાહીઓ જેવી જ હોય છે, કોઈ આઝાદી નહિ. તેને સવાલ કરવું અને વિચારવું પસંદ હતું. કોઈ વિચાર કે બુકમાં લખેલી કોઈ વાત વગર કઈ વિચારે માની લેવી આલ્બર્ટને બિલકુલ પસંદ નહોતું. તેનું માનવું હતું કે પહેલા આપણે કોઈપણ ચીજને સારી રીતે સમજી લેવી જોઈએ, ત્યારબાદ તેનો વિશ્વાસ કરવો જોઈએ. તે જ્યારે પણ પોતાના સવાલો સ્કૂલમાં ટીચરોને પૂછતો તો તેના ટીચરો ઘણીવાર તેનાં સવાલોનાં જવાબ ...વધુ વાંચો

4

આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 4

મેક્સ ટેલમેએ કહ્યું હતું કે "આલ્બર્ટ ખૂબજ ઝડપથી Higher Mathematics ભણવા અને સમજવા લાગ્યો હતો અને થોડાજ સમયમાં તે પણ આગળ નીકળી ગયો હતો". Geometry અને Algebra (ભૂમિતિ અને બીજગણિત) સમજવામાં લાગી ગયો આલ્બર્ટ. તેને લાગ્યું કે પ્રકૃતિને એક ગણતીય સંરચનામાં સમજી શકાય છે. તેણે બાર વર્ષની ઉંમરમાં Calculus ની સમજ મેળવી. ૧૪ વર્ષની ઉંમરમાં તેણે Integral Calculus (અભિન્ન ગણતરી) માં મહારથ હાંસિલ કરી લીધી. જર્મનીનાં એક ફિલોસોફર Immanuel Kant એ "Critique of Pure Reason" નામની એક પુસ્તક લખી હતી. જેમાં તેમણે Mata Physics નાં લીમીટસ્ અને સ્કોપસ્ બતાવ્યા હતા. Mata Physics એ ફિલોસોફીની એક બ્રાન્ચ છે. આલ્બર્ટે Kantની આ ...વધુ વાંચો

5

આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 5

આલ્બર્ટ તે સ્કૂલમાં એક દિવસ પણ ભણવા નહોતા માંગતા... અને ડિસેમ્બર ૧૮૯૪માં તેઓ બીમારીનું બહાનું કાઢીને Pavia - Italy - ઇટલી) પોતાનાં પરિવાર પાસે જતા રહ્યા. આલ્બર્ટને ઇટલી ખૂબ સારું લાગ્યું. ઇટલીમાં મોટા-મોટા સંગ્રહાલયો અને જોવાલાયક સુંદર સ્થળો અને કલા અને સાંસ્કૃતિક કેન્દ્ર પણ હતા, જે આલ્બર્ટને ખૂબ સારા લાગ્યા. આલ્બર્ટને અહીંયા ભણવા અને વિચારવા માટે ઘણુંબધું મળ્યું. તે સંગીત સાંભળતો, પહાડો પર જતો રહેતો અને હોડી પણ ચલાવતા શીખી. આલ્બર્ટ કહેતો હતો કે... તેનો ઇટલીમાં પસાર કરેલો સમય ખૂબ સારો હતો. આલ્બર્ટે સન.૧૮૯૪માં ફક્ત પંદર વર્ષની ઉંમરે પોતાનું પહેલી રિસર્ચ પેપર લખ્યું, જેનું ટાઇટલ આપ્યું હતું "On the Investigation of ...વધુ વાંચો

6

આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 6

આલ્બર્ટને પ્રેમ થયો હતો મેરી વિન્ટેલર સાથે. જે તેમનાથી એક વર્ષ મોટી હતી. તે Olsberg, Switzerland (ઓલ્સબર્ગ, સ્વિટ્ઝર્લેન્ડ) જતી એક ટીચર બનીને. તે સમયે જે સાયન્ટીસ્ટ હતા તેઓ એ માનતા હતા કે Spece એટલે કે અંતરિક્ષમાં એક દ્રવ્ય ફેલાયેલું છે જેને કહેવાય છે Ether (ઇથર) પણ તે વૈજ્ઞાનિકો આને સાબિત ન કરી શક્યા... અને આલ્બર્ટ પણ આ વાતને નહોતા માનતા. સાલ.૧૯૦૦માં આલ્બર્ટે જ્યારે તેઓ એકવીસ વર્ષનાં હતા Fedral Polytechnic Teaching Diploma (ફેડરલ પોલીટેક્નિક ટીચિંગ ડિપ્લોમા) પાસ કર્યું. ડિપ્લોમા કર્યા બાદ આલ્બર્ટને લાગ્યું કે હવે તેઓ પણ સ્ટુડન્ટસને ભણાવી શકે છે. તેઓ ભણાવા માંગતા હતા પણ બીજા શિક્ષકોની જેમ ભણાવા ...વધુ વાંચો

7

આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 7

તે સમયે કેટલાંક વૈજ્ઞાનિકો લાઇટની સ્પીડ માપવા પર કામ કરી રહ્યા હતા પરંતુ તેઓને સફળતા નહોતી મળી રહી આલ્બર્ટે કે તેઓ કેમ સફળ નથી થઈ રહ્યા.... તેમણે બતાવ્યું કે વાસ્તવમાં લાઇટની સ્પીડ એક જેવી રહે છે અને દુનિયાની બીજી ચીજો તેની સાપેક્ષ એટલે કે તુલનાત્મક હોય છે. આનો મતલબ શું છે... આનો મતલબ હું તમને એક ઉદાહરણ આપી સમજાવું છું. માનો કે તમે એક રેલવે પ્લેટફોર્મ પર ઉભા છો અને એક ટ્રેન સો કિલોમીટરની સ્પીડે તમારી પાસેથી પસાર થાય છે. તમે કહેશો કે ટ્રેનની સ્પીડ ઘણી વધારે હતી. પરંતુ એક ટ્રેન જેની સ્પીડ ૧૩૦ કિલોમીટર છે અને તમે એ ...વધુ વાંચો

8

આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 8

ડિસેમ્બર ૧૯૩૦ માં આઈન્સ્ટાઈને બીજીવાર અમેરિકામાં પગ મૂક્યો હતો. California Institute of Technology (કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) માં એક તરીકે કામ કરવા માટે. સન.૧૯૩૩ જર્મનીમાં હિટલર ખૂબ તાકતવર થઈ ચૂક્યો હતો. ૧૯૩૩ માં આઈન્સ્ટાઈનનાં Berlin વાળા એપાર્ટમેન્ટ પર નાઝીઓએ બે વાર રેડ કરી. એટલે સુધી કે નાઝીઓએ આઈન્સ્ટાઈનનાં ફોટા વોન્ટેડ તરીકે રોડ પર લગાવ્યા અને તેમના માથા પર પાંચ હજાર ડોલરનું ઇનામ પણ રાખ્યું... અને સાથે સાથે એમ પણ લખ્યું કે આ એ વ્યક્તિ છે જેને હજી સુધી ફાંસી પર લટકાવામાં નથી આવ્યો. આઈન્સ્ટાઈન એક યહૂદી હતા અને જર્મનની સરકારે જે નવો કાયદો બનાવ્યો હતો તે પ્રમાણે યહૂદીઓને કોઈપણ ...વધુ વાંચો

9

આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 9

આટલા કાબીલ જીનિયસનાં છેલ્લા શબ્દો શું હતા, ઘણા લોકો એ જાણવા માંગે છે. આઈન્સ્ટાઈનનાં મોત પહેલા જે છેલ્લી વાત મોંમાંથી નીકળી તે જર્મનમાં હતી અને દુર્ભાગ્યવશ તે સમયે તેમના રૂમમાં તેમની નર્સ હતી. નર્સ અમેરિકન હોવાનાં કારણે તેને જર્મન ભાષા આવડતી ન હતી. એટલા માટે તેમનાં છેલ્લા શબ્દો શું હતા, તે ક્યારેય ખબર ન પડી શકી. પરંતુ તે સમયે તેમના મગજની શું અવસ્થા રહી હતી તે બિલકુલ આપણને ખબર પડી શકે છે એક રાઇટિંગથી અને તે રાઇટિંગનું ગુજરાતી અનુવાદ કઈક આવું છે "આજે દુનિયાભરમાં તણાવ છે અને ફરીથી માણસો તાકત હાંસલ કરવાની શોધમાં છે.ધર્મ અને રાજનીતિની વચ્ચે ફરક બસ ...વધુ વાંચો

10

આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 10 - છેલ્લો ભાગ

હવે, બની શકે છે તમે ફોન ઉઠાવો ફેસબુક કે વ્હોટસએપ ચલાવવા માટે, તો આ ફોન પણ નાના કોમ્યુટર જ છે અને કોમ્પ્યુટર જે મૂળ સિધ્ધાંત પર કામ કરે છે તે પણ આઈન્સ્ટાઈનની થિયરીમાંથી જ લેવામાં આવ્યો છે. તો આ ફેસબુક અને વ્હોટસએપ ચલાવવા માટે તમે ઉપયોગ કરો છો ઇન્ટરનેટનો... અને ઈન્ટરનેટ ઉપયોગ કરે છે સેટેલાઇટ્સનો... અને આ સેટેલાઇટ્સ ઉપયોગ કરે છે આઈન્સ્ટાઈનની થિયરીનો. આ પછી બની શકે તમે ક્યાંક બહાર જવા માટે નીકળો અને જ્યાં જવાનું છે ત્યાંનો રસ્તો તમને ના ખબર હોય તો જરૂર તમે તમારા ફોનમાંથી GPS નો ઉપયોગ કરશો અને GPS માટે જરૂરી છે સેટેલાઇટ્સ અને આ સેટેલાઇટ્સ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો