Limdo book and story is written by Tr. Mrs. Snehal Jani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Limdo is also popular in વિજ્ઞાન in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લીમડો - નવલકથા
Tr. Mrs. Snehal Jani
દ્વારા
ગુજરાતી વિજ્ઞાન
લેખ:- લીમડો - એક વૃક્ષ અને શ્રેષ્ઠ ઔષધ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીચૈત્ર મહિનો એટલે માતાજીની આરાધના કરવાનો મહિનો. સાથે સાથે ઋતુ અનુસાર શરીરમાં ધખલ થતાં રોગો સામે રક્ષણ મેળવવા પણ પ્રયત્નો કરવા પડે છે. એટલે જ આપણાં વડીલો ગુડી પડવાથી લઈને આખો ચૈત્ર મહિનો લીમડાનો રસ પીતાં હતાં. ચાલો, આજે જાણીએ આ કડવા લીમડા વિશે. લીમડો એ ઝડપથી વિકસતું વૃક્ષ છે જે 15-20 મીટર (49-66 ફૂટ) અને ભાગ્યે જ 35-40 મીટર (115-131 ફૂટ)ની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. તે પાનખર છે, શુષ્ક શિયાળાના મહિનાઓમાં તેના ઘણા પાંદડા ઉતારે છે. શાખાઓ પહોળી અને ફેલાતી હોય છે. એકદમ ગાઢ તાજ ગોળાકાર
લેખ:- લીમડો - એક વૃક્ષ અને શ્રેષ્ઠ ઔષધ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીચૈત્ર મહિનો એટલે માતાજીની આરાધના કરવાનો મહિનો. સાથે સાથે ઋતુ અનુસાર શરીરમાં ધખલ થતાં રોગો સામે રક્ષણ મેળવવા પણ પ્રયત્નો કરવા પડે છે. એટલે જ આપણાં વડીલો ...વધુ વાંચોપડવાથી લઈને આખો ચૈત્ર મહિનો લીમડાનો રસ પીતાં હતાં. ચાલો, આજે જાણીએ આ કડવા લીમડા વિશે. લીમડો એ ઝડપથી વિકસતું વૃક્ષ છે જે 15-20 મીટર (49-66 ફૂટ) અને ભાગ્યે જ 35-40 મીટર (115-131 ફૂટ)ની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. તે પાનખર છે, શુષ્ક શિયાળાના મહિનાઓમાં તેના ઘણા પાંદડા ઉતારે છે. શાખાઓ પહોળી અને ફેલાતી હોય છે. એકદમ ગાઢ તાજ ગોળાકાર
લેખ:- લીમડો ભાગ 2લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીપ્રથમ ભાગમાં આપણે લીમડા વિશે જોયું. હવે આ બીજા ભાગમાં આપણે એનાં ઉપયોગો જોઈશું.લીમડો એક એવું વૃક્ષ છે જેનાં થડ, પાંદડા અને બીજ ઔષધિ તરીકે કામ કરે છે. ગામડાના લોકો હજી પણ ...વધુ વાંચોડાળનો ઉપયોગ કરીને દાતણ કરી રહ્યા છે. તેના પાનનો ઉપયોગ દવા બનાવવા માટે કરવામાં આવે છે. તેના બીજ ઔષધિ તરીકે પણ વપરાય છે. જો કે, તેના પાંદડાની કડવાશને કારણે લોકો તેને પસંદ નથી કરતા. પરંતુ તેના આશ્ચર્યજનક ફાયદા આયુર્વેદમાં જણાવવામાં આવ્યાં છે. દરરોજ સવારે ખાલી પેટે લીમડાના પાન ખાવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે, પરંતુ શારીરિક વિકાર પણ દૂર થાય છે.લીમડો,