ગુજરાતી પૌરાણિક કથાઓ વાર્તાઓ ફ્રીમાં વાંચો અને pdf ડાઉનલોડ કરો

સતાધારનો રામ રત્ન પાડો
દ્વારા ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ

કોઈક માણસના ભાગ્યમાં પણ હોતું નથી એટલું માન સન્માન ને આદર કાઠિયાવાડી સંસ્કૃતિમાં કેટલાક પ્રસંગોમાં પશુઓને પણ ઈતિહાસને પાને ઘણીવાર જોવા મળ્યું છે,એ વાંચતા સાંભળતા તો ઘડીક થંભી જવાનું ...

ભાઈ ના બલિદાન ની વાત...
દ્વારા Joshi Ramesh

ભાઈ ના બલિદાન ની વાત...ભાઈ બહેન નું બલિદાનભાઈ કેશરસિંહજી બારૈયાબહેન રાજબાઈબાસૌરાષ્ટ્ર એ એક સંત અને શૂરવીરો ની ભૂમિ કહેવાય છે,સૌરાષ્ટ્ર માં ઘણી બધી જાતિઓએ ધર્મ, ગામ, ગાયો,બહેનદીકરીઓ બચાવવા માટે ...

દૈત્યધિપતિ II - ૧૬ - છેલ્લો અધ્યાય
દ્વારા અક્ષર પુજારા

બળતી ચિતા પર પણ સુધાને યાદ હતું. તેને કઈ રીતે તે છરી પોતાના હાથમાં પકડી હતી. આધિપત્યનું સરોવર હતું. તે અમેય સાથે ડૂબી રહી હતી. તેઓ તરત જ બહાર ...

દૈત્યાધિપતિ II - ૧૫
દ્વારા અક્ષર પુજારા

અને લોપાની આંખો ખૂલી, તે લીલા રંગની હતી. હવે તે છત સામે જોવા લાગી. દૈત્યાને ભલે બધા વિશે બધી જ ખબર હોય  – પણ માયાવી દૈત્ય વિશે કાઈજ ખબર ...

દૈત્યધિપતિ II - ૧૪
દ્વારા અક્ષર પુજારા

‘મારા માસી મને 10માં ધોરણમાં ન્યુ યોર્ક લઈ ગયા હતા. હું ત્યાં જ રેહતી હતી. પછી મે મારા મેજર્સ કર્યા, ફિલોસોફીમાં પણ મમ્મીની તબિયત લથડી, એટલે મારે પાછું આવવું ...

દૈત્યાધિપતિ II - ૧૩
દ્વારા અક્ષર પુજારા

  લોપા બધાને અજીબ રીતે જોઈ રહી હતી. અહી કે ત્યાં, તે સૌને જોતી હતી, પણ કશું બોલે નહીં. જ્યારે તેની આંખો ખૂલી, ત્યારે તે ગભરાઈ ગઈ, અને ચીસ ...

દૈત્યાધિપતિ II - ૧૨
દ્વારા અક્ષર પુજારા

બારણું ખોલી અમૃતા અંદર દાખલ થઈ. અહીં, આ ઘરમાં ઘણું અંધારું હતું. કોઈ લાઇટ પણ ચાલતી ન હોય તેમ લાગ્યું. અમૃતા ઘરની હાલત જોઈ આશ્ચર્ય પામી હતી. તે ઘર ...

દૈત્યાધિપતિ II - ૧૧
દ્વારા અક્ષર પુજારા

સુધા હવે શું કરશે? તેને એક સપનું આવ્યું.. સપનામાં તે ભાગી રહી હતી. તેની પાછળ એક રાક્ષસ હતો. આધિપત્યના સરોવરમાં અજગર ન હતા રેહતા. પણ આ તો કોઈ ઘણો ...

દૈત્યધિપતિ II - ૧૦
દ્વારા અક્ષર પુજારા

‘પણ હું અમેયને પ્રેમ કરું છું.’ આધિપત્યના નીર ઉછળ્યાં.  ‘શું? તો શું? તારો અમેય એક રાક્ષસ છે! રાક્ષસ! દૈત્ય હોય તો તેને મારવો પળે!’ ‘જેથી તું તારી દૈત્યાને મેળવી ...

કાળી ચૌદસ
દ્વારા મહેશ ઠાકર

‍️ *કાળી ચૌદસ કાળીમાંના જન્મ દિવસના રૂ૫માં મનાવવામાં આવે છે આ તહેવાર સાથે અનેક માન્યતાઓ સંકળાયેલી છે.* ‍️ *કથા 1: ભગવાન કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો*નરક ચૌદસનો તહેવાર મનાવવા પાછળ ...

કર્ણ એક મહાન યોદ્ધા
દ્વારા Maulik Rupareliya

કર્ણ એ મહાભારત સમય નો મહાન યોદ્ધા હતો. કર્ણ મહાન યોદ્ધા સાથે સાથે મહાન દાનવીર પણ હતો . કર્ણ ના જીવન માં મુસ્કેલી ખૂબ જ હતી . કર્ણ ના ...

આઈ શ્રી મોગલ
દ્વારા મહેશ ઠાકર

મોગલ માંનો પ્રતાપ :મોગલમાં એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વરણની આઈ છે તો આવા આઈશ્રી મોગલ માંનો ઈતિહાસ સાડા તેરસો વર્ષ જુનો ...

મૃત્યુ સાથેની મુલાકાત - હિન્દુ પૌરાણિક કથા
દ્વારા Ved Vyas

પિતાનો પ્રેમ બેતાલે વિક્રમ આગળ બીજી કોયડો મૂકી. લીલાવતી નામની સ્ત્રીએ ચોર સાથે લગ્ન કર્યા. લગ્ન પછી પુરુષે ચોરી છોડવાનું નક્કી કર્યું. જો કે, જ્યારે તેઓને એક પુત્ર થયો, ...

દેવર્ષિ નારદ
દ્વારા Dave Tejas B.

નારદ નામ સાંભળતાજ પ્રશ્ન થાઈ કે તે કોણ હતા....તો સ્વયંભુ મનવંતરમાં ભગવાન બ્રહ્મદેવે સૃષ્ટિની ઉત્પત્તિ કરવા માટે દસ માનસ પુત્ર ઉત્પન્ન કરીયા તેમના એક એટલે "નારદ મુનિ". એ દશ ...

યદુવંશી ક્ષત્રિય આહીર યાદવ સમાજની ઉત્પત્તિ
દ્વારા KARTIK AHIR

હાથ વાળા વિરાટ સ્વરૂપ નારાયણ (ભગવાન વિષ્ણુ) ના નાભિ માંથી કમળના ફૂલમાં બેસીને બ્રહ્માજીનો જન્મ થયો હતો. જ્યારે ભગવાન વિષ્ણુની શક્તિથી સંપન્ન બ્રહ્માજીએ સૃષ્ટિનો સંકલ્પ લીધો, ત્યારે તેમને દસ ...

નવરાત્રીનું પૌરાણિક મહત્વ..
દ્વારા Jas lodariya

પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને ખુબ જ ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા. અને તેમની પાસેથી એવું વરદાન મેળવ્યું કે તે કોઇ પણ નર જાતિના ...

શ્રાદ્ધનો ઈતિહાસ અને મહત્વ
દ્વારા Jas lodariya

આ પણા શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે, પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એ જ શ્રાદ્ધ. શ્રાદ્ધમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. મનુષ્ય માત્ર ઉપર મુખ્ય ત્રણ ...

ગજાનનના એકદંત બનવાની રોચક કથા..
દ્વારા Jas lodariya

ગજાનન શ્રીગણેશ ..એટલે તો પ્રથમ પૂજનીય દેવ. લાંબી સૂંઢ, મોટા કાન, ઝીણી આંખો વાળા દુંદાળા દેવ છે ગજાનન. શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ...

શિક્ષણ અને વિદ્યાર્થીનું પ્રેમ
દ્વારા Goswami Jaynath Sanjaynathji

આ વાર્તા એક શિક્ષક અને વિદ્યાર્થીન પ્રમ ઉપરથી લખવામાં આવી છે. એક નાનકડુ ગામ હતુ. તેની અંદર એક પ્રાથમિક શાળા હતી.તેની અંદર ૨૦૦જેટલા વિદ્યાર્થીઓ અને ૬ શિક્ષકો હતા. પણ તેમાંથી એક શિક્ષક ...

કાર્તિકેયના જન્મની વાર્તા
દ્વારા Ved Vyas

ભીમ અને હનુમાનએક દિવસ, જ્યારે પાંડવો વનવાસમાં હતા, ત્યારે પવન એક સુંદર કમળ લાવ્યો અને તેને દ્રૌપદી પાસે ફેંકી દીધો. તે તેની મીઠી સુગંધ અને દૈવી સૌંદર્યથી પ્રસન્ન હતી. ...

ઈતિહાસ રક્ષાબંધન ના ઉત્સવનો...
દ્વારા Jas lodariya

ભાઈ અને બહેન ના સંબંધ નો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. શ્રાવણ માસ ના પૂર્ણિમા ના દિવસે આ તહેવાર ઉજવવા માં આવે છે. જેને શ્રાવણી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ...

કેદારનાથ મંદિરના અદભૂત રહસ્યો.
દ્વારા Jas lodariya

કેદારનાથ જ્યોતિર્લિંગ અથવા કેદારનાથ ધામ (કેદારનાથ મંદિર) એ ભગવાન શંકરને સમર્પિત એવું હિંદુઓનું પવિત્ર સ્થાન છે. આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં ...

દૈત્યાધિપતિ II - ૯
દ્વારા અક્ષર પુજારા

સુધાને આધિપત્યએ હિંસાયો અને ધિવરોનો યુધ્ધ યાદ અપાવ્યો. દૈત્યધિપતિની શરૂઆતમાં તેઓની કથા હતી.  હું તમે તે કથાનો સાર કહું છું- આધિપત્યમાંથી, જૂના જમાનામાં એક નદી પસાર થતી હતી, ગિરક્ષા ...

રાજા ભરથરી
દ્વારા वात्सल्य

"રાજા ભરથરી"જનશ્રુતિ અને પરંપરા અનુસાર ભર્તૂહરિ વિક્રમ સંવતના પ્રવર્તક સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના અગ્રજ માનવામાં આવે છે.વિક્રમ સંવત ઈસવીસન પૂર્વે ૫૬ થી પ્રારંભ થાય છે.જે વિક્રમાદિત્યની પ્રૌઢાવસ્થાનો સમય રહ્યો હશે.ભર્તૂહરિ ...

દૈત્યાધિપતિ II - ૮
દ્વારા અક્ષર પુજારા

‘આસરે ૩૦૦૦ વર્ષો પહેલા મારા કાંઠે એક નાનું શહેર વસવાટ કરવા આવ્યું હતું. આ શહેરના રાજા સૂયાનને મારા કાંઠો સુંદર અને સમૃધ્ધ લાગતો હતો. અહીં સુર્યની તપસ્યા કર્યા બાદ ...

નિદ્રા દેવી અને લક્ષ્મણ - હિન્દુ પૌરાણિક કથા
દ્વારા Ved Vyas

નિદ્રા દેવી અને લક્ષ્મણ - હિન્દુ પૌરાણિક કથા જ્યારે વનવાસની પહેલી રાતે લક્ષ્મણને ઊંઘ ન આવી ત્યારે એવું માનવામાં આવે છે કે નિદ્રા દેવી, નિદ્રા દેવી તેમની સામે આવી ...

કેદારનાથ
દ્વારા મહેશ ઠાકર

કેદારનાથ મંદિર હજુ પણ વણઉકેલાયેલ કોડ છે. કેદારનાથ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું તેના વિશે ઘણી વાતો કહેવામાં આવે છે. પાંડવોથી લઈને આદ્ય શંકરા ચાર્ય સુધી પણ પરંતુ અમે તેમાં ...

દૈત્યાધિપતિ II - ૭
દ્વારા અક્ષર પુજારા

‘કેમ આવી અહી! કેમ! મે તારું શું બગાડ્યુ હતું!’ કહી તે માણસે એવું તે શું કર્યુ ... કે સુધાને અડયા વગર સુધા તો જાણે હવામાં જ ઊડી ગઈ! સીધી ...

દેવભૂમિ દ્વારકા
દ્વારા મહેશ ઠાકર

દેવભૂમિ દ્વારકાનો ઇતિહાસ દ્વારકા (ઉચ્ચારણ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ દ્વારકા તાલુકામાં આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ તેમ જ તાલુકાનું મુખ્ય મથક છે. ...

અ સ્ટોરી ઓફ રાજગોર
દ્વારા મહેશ ઠાકર

રાજગોર બ્રાહ્મણ નો ઇતિહાસમુંબઈ રાજ્યના ઈ.સ. ૧૯૦૧ માં પ્રસિદ્ધ થયેલ ઈ.સ. ૧૮૯૧ ના વસ્તી ગણતરી મુજબ કચ્છ અને કાઠીયાવાડ સહિત બ્રહ્મનો ની કુલ સંખ્યા ૫,૬૮,૮૬૮ હતી, જે કુલ હિંદુ ...

દૈત્યાધિપતિ II - ૬
દ્વારા અક્ષર પુજારા

‘હું મજાક કરું છું. તમે કોણ છો? અહી પહેલી વાર જોયા.’ ‘હું સુધા. આ મંંદિરના પંડિતની દીકરી. મે પણ તમને નથી જોયા. તમે?’ ‘હું.. તો અહી મારા ભાઈના ઘરે ...

રા' માંડલિક અને આઈ નાગબાઈ
દ્વારા મહેશ ઠાકર

છેલ્લો જૂનાગઢ ના હિન્દૂ રાજા રા'માંડલિક (જૂનાગઢ)અને આઈ નાગબાઈ માં મોણીયા (વિસાવદર )જૂનાગઢ તાબાના પ્રદેશમાં બીજો એક ઉજ્જડ ટીંબો આજે પણ પડ્યો છે. એને પાટ ખિલોરીનો ટીંબો કહે છે. ...