ગુજરાતી પૌરાણિક કથાઓ વાર્તાઓ ફ્રીમાં વાંચો અને pdf ડાઉનલોડ કરો હોમ વાર્તાઓ પૌરાણિક કથાઓ વાર્તાઓ ફિલ્ટર: શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-9 દ્વારા Dakshesh Inamdar "આસ્તિક"અધ્યાય-9 જરાત્કારુ બેલડી પવિત્ર ભૂમિ પર વિચરણ કરી રહેલા સાથે સાથે વિવાહીત જીવનનો આનંદ લઇ રહેલાં બંન્ને ખૂબ ખુશ અને સંતુષ્ટ હતાં. પરશુરામ ભગવાનની રક્ષિત ભૂમિ અને સહિયાદ્રી પર્વતમાળા ... આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય - 8 દ્વારા Dakshesh Inamdar "આસ્તિક"માઁ જરાતકારું સાહિત્યએક ઇચ્છાધારી લડવૈયા અધ્યાય-8 માઁ જરાત્કારુ અને ભગવન જરાત્કારુ પવનહંસથી બધી પર્વત માળાઓ વિહાર કરીને જોઇ રહેલાં પૃથ્વી પર રચેતી સૃષ્ટિને જોઇને આનંદ વ્યક્ત કરી રહેલાં. ઊંચી ઊંચી ... આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-7 દ્વારા Dakshesh Inamdar "આસ્તિક"માઁ જરાતકારું સાહિત્યએક ઇચ્છાધારી લડવૈયો અધ્યાય-7 જરાત્કારુ ભગવને નાગલોકોનાં હર્ષોલ્લાસ અને સત્કારથી આનંદીત થઇને ભવિષ્યવાણી કરી દીધી કે રાજકુમારી જરત્કારુની કુખે ખૂબજ પ્રતાપી તેજોમય દીકરો જન્મ લેશે જે વિધવાન, શક્તિશાળી, ... આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-6 દ્વારા Dakshesh Inamdar "આસ્તિક"એક ઇચ્છાધારી લડવૈયો અધ્યાય-6 રાજકુમારી જરાત્કારુ ભગવન જરાત્કારુનાં પગે સ્પર્શ કરીને આશીર્વાદ લે છે. ભગવાન પ્રસન્ન થઇને બોલ્યાં દેવી સદાય સુખ આનંદર્યાં રહો. જે ઇચ્છા હોય એ માંગો હું આપવા ... આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-5 દ્વારા Dakshesh Inamdar "આસ્તિક"એક ઇચ્છાધારી લડવૈયા અધ્યાય-5 મહર્ષિ જરાત્કારુ પાતાળલોક ગયાં ત્યાં વાસુકીનાગ ત્થા અન્ય નાગદેવતાઓએ મહર્ષિ જરાત્કારુનું ખૂબ ધામધૂમથી સ્વાગત કર્યુ. મહર્ષિ જરાત્કારુ ખુબ આનંદ પામ્યા. અને બધી વ્યવસ્થા તથા સુશોભનનાં વખાણ ... આસ્તિક.... ધ વોરીયર... - પ્રકરણ-4 દ્વારા Dakshesh Inamdar "આસ્તિક" એક ઇચ્છાધારી લડવૈયો અધ્યાય-4 પિતૃઓનું તર્પણ કર્યા પછી મુક્તિ પામતાં પિતૃઓએ મહર્ષિ જરાત્કારુને આશીર્વાદ આપતાં કહ્યું "અમે તારી આ તર્પણ વિધીથી મુક્તિ પામી રહ્યાં છીએ અમે પૂરાં જ્ઞાત છીએ કે ... સતાધાર નો ઇતિહાસ... દ્વારા ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ આપા ગીગા - સતાધાર નો ઇતિહાસ...સત નો આધાર-સતાધાર આંબાઝરનો ઝીલણો, નવા સરીખા નીર,ધજા ફરુકે ધરમની, પરગટ ગીગો પીર.સોરઠ ધરા સોહામણી, ગાંડી ઘેઘુર ગિર,સરવા સતાધારમાં, પરગટ ગીગેવ પીર.એક કાળે ગિરનું જંગલ ... આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-3 દ્વારા Dakshesh Inamdar "આસ્તિક" એક ઇચ્છાધારી લડવૈયો અધ્યાય-3 મહર્ષિ જરાત્કારુ પક્ષીરાજ ગરુડની સલાહ માનીને પદમાસને સમાધીમાં બેઠાં. બધા પક્ષીઓએ પોતાનું એક ... આસ્થાનું મંદીર... દ્વારા Ajay Khatri આદ્યશક્તિ ના અનેક સ્વારૂપો વિશ્વમાં જોવા મળે છે.લોકો પોતાની આસ્થા પોત પોતાની કુળ દેવીઓ ને પૂજાતા હોય છે.એવા સ્થાન કો ભારતભર માં અને ખાસ કરી ને ગુજરાત માં અનેકો ... આસ્તિક.... અધ્યાય-2 દ્વારા Dakshesh Inamdar "આસ્તિક" એક ઇચ્છાધારી લડવૈયો અધ્યાય-2 મહર્ષિ જરાત્કારુ વિશાળ વૃક્ષ નીચે બેસીને સૃષ્ટિનું નિરીક્ષણ કરી રહેલાં. એમની નજર નદીનાં કિનારે આવેલાં હાથીનાં ટોળાં પર પડી. તેઓ તૃષાથી વ્યાકુળ થયેલાં જળ પીને સંતોષવા ... આસ્તિક.... ધ વોરીયર... દ્વારા Dakshesh Inamdar ।। ૐ ।।।। ૐ શ્રી માં ।।।। ૐ નમો નારાયણાય ।।।। ૐ ગુરુ જરાત્કારુય નમઃ ।।।। ૐ પરશુરામાય ગુરુવે નમઃ ।।ઇચ્છાધારી આસ્તિક..... એક લડવૈયો..આસ્તિક.... ધ વોરીયર... બ્રહ્માંડનું સર્જન ઇશ્વરે કર્યું ... મહાભારત નો ગુમનામ યોદ્ધો દ્વારા જયપાલ સિંહ જાડેજા સવ્યસાચી અર્જુન દ્વારા સિંધુરાજ જયદ્રથ નો વધ થયેલો જોઈને અંગરાજ કર્ણે એના પર આક્રમણ કરી નાંખ્યું. અંગરાજ કર્ણ ને અર્જુન તરફ આવતો જોઈને પાંચાલ રાજકુમારો(યુધામન્યુ અને ઉતમૌજા) તથા સાત્યકિ ... કપટી શિષ્ય - ભાગ 1 દ્વારા પટેલ મયુર કુમાર થોડા સમય પહેલાંની વાત છે. સાબરમતી નદીના પટમાં ઋષી શ્રી સોન મુનિ નો આશ્રમ હતો . આ ઋષિ ખૂબ જ પ્રભાવી વ્યક્તિ ધરાવતાં હતાં . સાથે સાથે ... ભારત મંથન દ્વારા Bhavin Jasani હકીકત એ તો આ વિષય પર વાત કરવા કે લખવાં માટે હું ખુબ નાનો કહેવાવ પરંતુ આજે એક જવાહરલાલ નહેરુ નુ એક પુસ્તક હાથ માં આવ્યું " જગત ના ... મુળી નો પ્રાચીન ઇતિહાસ - 6 દ્વારા Aksha *મુળીનો અતી પ્રાચીન ઇતિહાસ* સૌરાષ્ટ્રને વીર પુરુષો અને સંતો મહંતોની ભુમી ... મુળી નો પ્રાચીન ઇતિહાસ - 5 દ્વારા Aksha આગળ આપણે જોયું કે કવિરાજ જીવતા સાવજ દાન માં આપવાની વાત કરે છે.... શેસાજી કહે છે , કવિરાજ તમે મુંંજાવમાં આપણી સાથે આપણા માંડવરાયજી હોય ... મુળી નો પ્રાચીન ઇતિહાસ.. - 4 દ્વારા Aksha આગળ આપણે જોયુ કે હળવદ ના રાજા.... હળવદ ના રાજા નો ક્રમ ખોરવાઈ ગયો પણ હળવદના રાજવી મુળી રાજવીની કસોટી કરવા માંગતા હતા. આ ક્રમ "નાગદાનજી રતનું ... 1857 ની ક્રાંતિ ની ટૂંકી ઝલક દ્વારા Bhavin Jasani ક્રાંતિ ની શરૂઆત :- આ ક્રાંતિ ની શરૂઆત એક નાના એવા સૈનિક વિદ્રોહ થી થઇ હતી, 29 મી માર્ચ 1857 નો એ દિવસ હતો કોલકાતા ના બેરખપૂર નામ ના ... મુળી નો પ્રાચીન ઇતિહાસ... - 3 દ્વારા Aksha આગળ આપણે જોયું કે માં જોમબાઇ ચિતા તરફ જાય છે. ચિતા પાસ જઈને હાથ જોડીને બધાને નમન કરી ચિતા પર ચડી ગયા,અને ... મુળી નો પ્રાચીન ઇતિહાસ... - 2 દ્વારા Aksha આગળ આપણે જોયું મુળી ની સ્થાપના..મુળી માં બનેલા ઐતિહાસિક પ્રસંગો:... *ધર્મ રક્ષણ એક તેતર કારણે:- મુળી ગામ નું ... કવ સુ સાંભળો તો..? દ્વારા Kano.Parjapati "કવ સુ સાંભળો તો..! આ જુવોને, આ લોકોને દર શનિરવિ ક્યાંક ને ક્યાંક જવું જ હોય ! બને જણા નોકરી કરે છે તો, થોડી બચત કરે તો સારુ અત્યારે ... દુશ્મનાવટ દ્વારા પટેલ મયુર કુમાર Welcome to Notes એક ગામ હતુ. આ ગામનુ નામ હાલમાં સુંદરગઢ છે. જે સમયની વાત છે તયારે આ ગામનુ નામ સુલતાનપુર હતુ. આ ગામ રાયજાદા નામના તળાવ કાંઠે હતુ. ... મુળી નો પ્રાચીન ઈતિહાસ.. - 1 દ્વારા Aksha " પૃથ્વી પરમાર તણી, અને પૃથ્વી તણો પરમાર એક આબુગઢ બેસણો,દુજી ઉજૈન ધાર" એક ... જળાભિષેક દ્વારા Author Vaghela Arvind Nalin આજે શ્રાવણીયો સોમવાર એટલે દેવોનાં દેવ મહાદેવની ભક્તિનો દિવસ. આ પવિત્ર મહિનામાં આવતાં ચાર સોમવાર તો ભગવાન શિવનાં દર્શન પણ દુર્લભ થાય. દૂધ, જળ, બીલી પત્ર, તુલસી પત્ર, ફળ-ફૂલ, ... લઘુકથા આધ્યાત્મિક વાર્તાઓ નવલકથા પ્રકરણ પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન कुछ भी બર્બરીક – એક મહાન યોદ્ધા દ્વારા Kamal Patadiya આજે આપણે મહાભારતના એક મહાન યોદ્ધા બર્બરીકને ઓળખવાનો પ્રયત્ન કરીશું જે એકલે હાથે થોડીક જ ક્ષણોમાં મહાભારતનું યુદ્ધ સમાપ્ત કરી શકે તેમ હતા. વાત એ સમયની છે જ્યારે મહાભારતનું ... હું મારી વ્યથા કોને કહું- ભાગ ૧૦ દ્વારા વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા માતા સત્યવતિની આજ્ઞા પ્રમાણે વેદવ્યાસ માની ગયા. તથા તેઁમણે જણાવ્યા મુજબ અંબા તથા અંબાલિકાને નિયોગથી ગર્ભધારણ માટે બોલાવી. સૌપ્રથમ અમ્બિકા મહર્ષિ વેદવ્યાસ પાસે જાય છે. પરંતુ તે વેદવ્યાસ પાસે ... રમૈયાઆતા વાઘમશી દ્વારા Dr kartik Ahir *વીર આહીર રામૈયાઆતા વાઘમશી*જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર*પારેવડી પુરાણી પાંજરે,**પાદરગઢ માં થયો પોકાર**એવા વાઘમશી કરજો વાર,**રણ ખેલી ને આતારામૈયા*અમરેલી જિલ્લા ના ધારી તાલુકા માં પાદરગઢ નામ ... હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૯ દ્વારા વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા “હે ગુરૂદેવ! આપે જ મને શિખવાડ્યું હતું કે યુધ્ધ બે સમોવદીયાઓ વચ્ચે થાય છે.” “તારો કહેવાનો અર્થ શું છે?” “હે ગુરૂદેવ! આપ મારી જેમ જ કવચ ધારણ કરીને ... હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૮ દ્વારા વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા “અરે પણ તમે આવું કઈ રીતે કરી શકો?” “જ્યારે ભિષ્મ તારા પિતાશ્રીની સામેથી તારૂં હરણ કરી ને જતો હતો ત્યારે તું આપણા પરિણય વિષે કેમ ના બોલી?” “ત્યારે હું ... રાઘવ ભગત કાતરીયા દ્વારા Dr kartik Ahir *જય દ્વારકાધીશ**આહીર શ્રી રાઘવભગત કાતરીયા*લગભગ ચાલીસ થી પચાસ વર્ષ પહેલાં ની જઆ વાત છે.ભાવનગર જીલ્લા ના મહુવા પાસે ભાદરોડ નામ નુ ગામ આવેલુ છે. આ ભાદરોડ ગામ માં આહીરો ... હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૭ દ્વારા વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા માતાની આજ્ઞા થયા બાદ હું હસ્તિનાપુર મહારાજનું પ્રતિનિધિત્વ કરવા માટે કાશી રાજ દરબારમાં જવા માટે નિકળ્યો. મારી વિડંબણા એ છે કે મારી ભુતકાળની એક ભુલની સજા મારે આ સમાજ ... હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૬ દ્વારા વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા એક વાર થયું એવું કે હસ્તિનાપુર તથા ગાંધર્વો વચ્ચે યુધ્ધ થયું. એ યુધ્ધમાં હસ્તિનાપુર વિજયી થયું પરંતુ તેમાં મહારાજ ચિત્રાંગદ વિરગતી પામ્યા. એ યુધ્દ બાદ ફરી એક વાર હસ્તિનાપુર ...