7567705673 book and story is written by આર્ય in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. 7567705673 is also popular in Mythological Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
શ્રીમદ ભાગવત પુરાણ
સુરજબા ચૌહાણ આર્ય દ્વારા ગુજરાતી પૌરાણિક કથાઓ
Two Stars
2k Downloads
5.3k Views
વર્ણન
જેમના સર્વો કર્મો દૂર થયા હતા, જેમનો યોગ્ય પવિત્ર સંસ્કાર થયો ન હતો, એવા સુખદેવજી જ્યારે સર્વનો ત્યાગ કરી ચાલી નીકળ્યા, ત્યારે પુત્ર નો વિરોહ દુઃખ પામેલા શ્રી વેદ વ્યાસજીએ તેમને રોકવા માટે હે પુત્ર હે પુત્ર! એમ પોકારવા લાગ્યા. તે સમયે સુખદેવજીએ તો કાંઈ જવાબ આપ્યો નહીં, પણ તેમના વતી વૃક્ષોએ ઉત્તર આપ્યો હતો. વૃક્ષોમાં તથા સર્વ પ્રાણી પદાર્થોમાં જેમનો આત્મસ સ્થાયી રહેલો છે તેવા શ્રી શુક્રમુનિ ને વંદન કરું છું. નૈમિષારણ્યમાં બ્રહ્મસત્રનો પ્રારંભ થયો. આ બ્રહ્મસત્રમાં 88 હજાર ઋષિમુનિઓ એકઠા થઈ, ભગવત ભક્તિ અને તત્વચિંતન ની ચર્ચાઓ કરી હતી. તેમની વચ્ચે સત્સંગ થયો આ સભામાં સુતજી પણ હાજર
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા