The Author Shreya Parmar અનુસરો Current Read નિશિથ ને જિયા પ્રેમ પ્રકરણ - ભાગ 2 By Shreya Parmar ગુજરાતી પ્રેમ કથાઓ Share Facebook Twitter Whatsapp Featured Books ખજાનો - 42 " તમારી વાત તો સાચી છે. તો આપણે હવે કોની રાહ જોઈએ છીએ ?" સુશ... કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 118 "આ દેવાંશ સપનામાં મારી સાથે વાતો કરી રહ્યો છે અને મને જગાડી... ઈશ્વરીય શક્તિ - ભાગ 3 ઈશ્વરીય શક્તિ ભાગ 3 જય માતાજી મહાનુભાવો. વડીલો મિત્રો સ્ને... શિવ શક્તિ શિવ શક્તિ શિવ શક્તિ. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિ... ભાગવત રહસ્ય - 75 ભાગવત રહસ્ય-૭૫ માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દે... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Shreya Parmar દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ કુલ એપિસોડ્સ : 2 શેયર કરો નિશિથ ને જિયા પ્રેમ પ્રકરણ - ભાગ 2 (5) 1.1k 2.4k 1 શુ છે આ નિશિથ અને જિયા નું પ્રેમ પ્રકરણ. જિયા એક સીધી છોકરી છે. જે નિશિથ ને જન્મ થી ઓળખતી હોય છે પણ પિતા ની નોકરી ના લીધે જિયા 20 વર્ષ ની થાય છે ને જિયા ને રાજસ્થાન સ્થાયી થવું પડે છે. જિયા ને નિશિથ બંને એક બીજા ને પ્રેમ કરતા હોય્ છે. નિશિથ નું રાજસ્થાન જવું ને જિયા ને મળવું નવી વાત નથી. નિશિથ જયારે જિયા ને મળવા રાજસ્થાન જાય છે ત્યાં જિયા એને મળે છે. જિયા નિશિથ ને બહું પ્રેમ કરે છે તેથી નિશિથ જોડે એને લગ્ન કરી લીધા હોય છે. નિશિથ ના પરિવાર સાથે ખુબ ખુશી થી વાત કરતી હોય છે જિયા. પણ એક સમય ની વાત છે. જિયા નિશિથ્ ના ઘરે જવા નીકળતિ હોય છે ને એનું અકસ્માત માં મૃત્યુ થાય છે જિયા નિશિથ સાથે રહેવા માંગે છે તેથી તેની આત્મા ભટકાતી હોય છે.નિશિથ્ નું રાજસ્થાન જવું એ જિયા નો એક ખેલ છે કે જિયા એના સાથે ઘરે આવી શકે. જિયા કાચ ના મહેલ માં જવા નું ના પડે છે કેમ કે જિયા જાને છે કે એની સાચ્ચાઇ બહાર આવી જસે તેથી જિયા કાચ મહેલ માં નાથિ જાતિ. બધા જાને છે કે જિયા જીવિત નથી પણ નિશિથ્ નથી માનતો. નિશિથ ના સાથે રહેવા માંગતી એ છોકરી કોઈ નું ખરાબ નથી કરતી એ. બધી છોકરીઓ થી એ અલગ જ હતી. એના મૌત પછી નિશિથ બસ 2 મહિના જ જીવી શક્યો હતો. નિશિિથ્ ને જિયા એક બીજા ના પ્રેમ મા એટલા પાગલ હતા કે નિશિથ્ ના જીવતા જિયા મારી ગાયી એ નતો માનતો ને નિશિથ્ મારી ગયો એ જિયા મર્યા પછી પણ નતી માનતી. જિયા નિશિથ્ ની સાથે ના રહી શકી પણ એ અને નિશિથ્ મર્યા પછી સાથે રહ્યા એ કોઈ ને ખબર નતી. નિશિથ્ ના માતા પિતા ખુબ જ દુઃખી હતા. જિયા ને નિશિથ્ નું અચાનક મૃત્યુ કોઈ સહન નહોતું કરી શકતું પણ શુ કરે જે થયું એ સહન કાર્ય વગર છુટકારો નાથી.નિશિથ્ ના માતા પિતા ની ઉમર બહુ જ વધારે હતી.અને એ લોકો નું એક જ સ્વપ્ન હતું કે નિશિથ્ ને પરણાવે એમનું સપનું નિશિથ્ ની જિંદગી ની જેમ અધૂરું રહી ગયું.નિશિથ્ ના મિત્રો ને ઓન આઘાત લાગ્યો હતો. નિશિથ ની વાતો યાદ કરી ને ઉદાશ થયેલા એના મિત્રો નિશિથ ને ફરવા ગયા એ જગ્યા એ ગયા અને જિયા ના વિશે શોધખોળ કરવા લાગ્યા. ત્યારે એના મિત્રો ને ખબર પડી કે જિયા તો બહુ સમય પહેલા જ મારી ગાયી અને. જિયા નું મૌત રહસ્યામય હતું. તો નિશિથ કઈ જિયા ની વાત કારતો હતો. ત્યારે એના મિત્રો ને કચ મહલ્ ની વાત યાદ આવી કે જિયા કચ મહેલ મા આવવાનું ના પડતી હતી. હવે સમજાયું બધા ને કે જિયા ના પડતી હતી કેમ કે જિયા મૃત હતી. અમે કેમ જિયા ને નાતા જોયી સકતા એ પણ હવે સમજાયું અને જિયા ની વાતો નિશિથ કર્તો એ અમુક વાર કેમ નવાયી લાગે એમ હતી એ પણ હેમાંગ, ને બધા ને ખબર પડી. નિશિથ ના માતા પિતા ના સપના તો તૂટી જ ગયા હતા પણ સાથે નિશિથ એ જોયેલા સપના પણ અધૂરા રહિ ગયા હતા. નિશિથ અને જિયા ના સાથે થયુ એ બહુ ખરાબ થયું હતું. એના મિત્રો ને આના માટે ને એના માતા પિતા ને પણ આના માટે બહુ જ દુખ્ થયું. ‹ પાછળનું પ્રકરણનિશિથ ને જિયા પ્રેમ પ્રકરણ - ભાગ 1 Download Our App