SriParshuram Parikshit R. Joshi દ્વારા આધ્યાત્મિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

SriParshuram

Parikshit R. Joshi માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ

શ્રી પરશુરામ. અક્ષય તૃતીયાના રોજ જન્મેલા સાતમાંથી એક ચિરંજીવી. માતાના દોષ સારું પિતાએ ફરમાવેલી સજારૂપે માનું માથું ઉતારી લે એવા આજ્ઞાકારી અને પિતા જયારે વરદાન માંગવા કહે ત્યારે મા સહિત ભાઈઓને સજીવન કરાવનારા માતૃ ભક્ત. નિર્દોષ પિતાના હત્યારાઓને જ ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો